________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ જ સાગર
= 2
કw
જે
-',
નદી કલકલ વહે છે. પહાડ પરથી નીકળી અનેક વિસ્તારમાં વહેતી વહેતી તે છેવટે સાગરમાં મળે છે.
સાગર ઘૂઘવે છે, ઊછળે છે; નદીઓને પામીને તે વધુ ઘૂઘવાટ કરે છે.
નદીઓનું પાણી મીઠું છે, સાગરનું પાણી ખારું. નદી તે એની એ જ છે, જે પર્વતમાંથી નીકળી સાગરમાં સમાઈ જાય છે. તેનું પાણી એનું એ જ છે—જે પાણી પીને લોકે પિતાની તરસ છિપાવે છે.
તે સાગરનું પાણી ખારું કેમ? સાગર ખાર ખારે કેમ ? નદીઓના મીઠા પાણીથી બનેલા સાગરનું પાણે માનવી ધૂંકી કેમ નાંખે છે?
કારણ, નદી સમાજવાદી છે, સાગર સંગ્રહાખોર છે.
પર્વતની ગોદમાંથી નીકળેલી નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં તે પોતાનું પાણી આપતી આપતી આગળ વધે છે.
નદી દાન કરે છે, વહેચે છે. ઉદારતાથી તે આપે છે. સાગર નથી દાન કરતે, નથી વહેચતે, નથી કેઈને સ્વેચ્છાએ આપતે.
For Private And Personal Use Only