________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િ ી ગેસનું દબાણ ન મળે ત્યાં સુધી ગાળે એક તક પણ ચસકી શકતો નથી.
મન પણ એક ગાળે છે. આ ગાળાને વિષય અને કપાયની શત્રુ છાવામાં ફેંકવાનો છે. આ માટે મને પર દબાણ લાવવું પડશે. જિજ્ઞાસાને પટાવવી પડશે. જેટલા જેરથી જિજ્ઞાસા મનને ધક્ક આપશે તેટલા જેથી તે આંતરિક શરાઓની છાવાનીમાં જઈ ને દુશમનોને ખા કરશે.
સ્વરાજ્ય. આત્માનું રાજ્ય ટકાવી રાખવું હશે તે કામ-ધ આદિ હાશત્રુઓને ખત્મ કરવા પડશે. આ માટે પાનના ગોળાને દબાણથી છેક તેમના પર કે પશે.
અને ના ગોળાને ફેંકવા માટે રાત્માને પામવાની જિજ્ઞાસા તીવથી વ તીવ્ર, ઉત્કટમાં ઉત્કટ રાખવી પડશે.
For Private And Personal Use Only