________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ જ મકાન
છે જW
જ
જગતમાં મને એવું એક પણ નાનું કે મોટું મકાન બતાવે કે જે નકશા વિના બન્યું હોય?
આર્કીટેકટ કે એજીનીયર પ્રથમ પૂછે છે : મકાન બાંધવા પાછળ તમારે કેટલા રૂપિયા ખર્ચવા છે?
મકાન બંધાવનાર આંકડા કહે છે. અને બીજા જવાબમાં તે પોતાના મકાનની કલ્પના જણાવે છે.
આકીટેકટ આર્થિક માળખામાં રહીને મકાનની બ્લપ્રિન્ટ (નકશો) બનાવે છે. એ નકશાના આધાર પર મિસ્ત્રી, સુતાર, મજૂર વગેરે કામ કરે છે.
માનવી જે મકાનમાં તેને સુખ અને આરામથી જીવવું છે તેને નકશે પ્રથમ બનાવે છે. પરંતુ જે જીવન જીવવું છે તેને તેની પાસે કેઈ નકશે જ નથી !!
સુખ મકાનમાં નથી. શાંતિ બંગલામાં નથી. સુખ અને શાંતિ છે જીવનની ગોઠવણમાં. આનંદ હવેલીમાં નથી, હદયમાં છે.
For Private And Personal Use Only