________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ કારખાનું
આજ માનવી મોટાં મોટાં કારખાનાં સ્થાપે છે. ઔદ્યોગિક વિસ્તારમાં રાત-દિવસ કારખાનાં ધમધમે છે. લાખ રૂપિયાની કિંમતના માલનું ઉત્પાદન થાય છે.
આ જ કારખાનાંમાં હડલાળ પડે છે તે ઉત્પાદન સ્થાગત થઈ જાય છે. વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવકમાં તેનાથી મોટી બેટ જાય છે.
માનવી જડ કારખાનાને ચલાવે છે, તેની તાકાતને સુપેરે ઓળખે છે, પણ ખુદ પોતાને દેહ એક જબરદસ્ત કારખાનું છે તે ભૂલી જાય છે.
આ મનખાદેહ દ્વારા આધ્યાત્મિક ઉત્પાદન કરવાનું છે. તેમાંથી પ્રેમ, કરુણા, મંત્રી, શાંતિ વગેરે ઊંચી જાતને માલ ઉત્પન્ન કરવાને છે.
કારખાનું નફો રળવા ચલાવાય છે, વધુ શ્રીમંત બનવા ચલાવાય છે. તે ખોટમાં જાય તે કોઈ કારખાનું ચલાવવાની મૂર્ખામી કરતું નથી.
પરંતુ પોતાનું દેહરૂપી કારખાનું બોટમાં ચાલે
For Private And Personal Use Only