________________
૧૫ર
મિથ્યા દષ્ટિનું લક્ષણ. જઈ લિંગ મિચ્છ ટ્રિી, ગેવિજા જાવ જતિ ઉકાસ પયમવિ અસહૃહતો, સુરë મિચ્છાદિટ્ટીઓ. ૧૫૩.
જઇલિંગપતિના વેશવાળે. પરમવિપદની પણ. મિચ્છ જિદ્દી-મિથ્યાદષ્ટિ. | અસહ-અશ્રધ્ધા કરતે. ગેવિજાનૈવેયક.
સુન્નત્યં-સૂત્ર અને અર્થ જાવ-સુધી..
સંબંધી. અંતિ-ઉત્પન્ન થાય છે. ઉક્કોસં–ઉત્કૃષ્ટથી. | | છિદિઠ્ઠીઓ-મિથ્યાદ્રષ્ટિ | શબ્દાર્થ–પતિના વેષવાળું મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટથી રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સૂત્ર અને અર્થ સંબંધી પદની પણ અશ્રદ્ધા કરનારો મિથ્યાદષ્ટિ છે.
વિવેચન–સાધુની દશ પ્રકારની ચકવાલ સામાચારીના પ્રભાવે અંગાર મઈકાચાર્યની જેમ સાધુનો વેષ ધારણ કરનાર મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટથી નવમા કૈવેયક સુધી ઉપજે છે. મિથ્યાદષ્ટિ બે ભેદે છે, દેશથી અને સર્વથી. દ્વાદશાંગી સૂત્રમાંથી એક પદ કે અક્ષરની અશ્રદ્ધા રાખે અને જેને બીજું બધું રૂચે, તે દેશથી મિથ્યાત્વી તથા દ્વાદશાંગી સૂત્ર અને તેના અર્થ ઉપર સર્વથા અશ્રદ્ધા રાખે તે સર્વથી મિથ્યાત્વી કહેવાય. - કેનું કેનું રચેલું સૂત્ર કહેવાય. સુત્ત ગણહર-રઈયં, તહેવ પત્તેય બુદ્ધ-રઈયં ચ સુય-કેવલિયું રઇયં, અભિન્ન-દસ–પૃવિણ રઈયં ૧૫૪.