________________
દેવને દેવીઓની સાથે જે રીતે સંભોગ છે અથવા | સર્વથા નથી, તે પ્રકાર કહે છે. દો કપ કાયસેવી, દે દો દે ફરિસ રૂવ સહિં ચઉરે મણેણુ-વરિમા, અપવિયારા અણુતસુહા.૧૬૬, દે ક૫-એ દેવલાક સુધીના | સહિ-શબ્દ વડે. દેવે .
ચઉ-ચાર (આનતાદિ). કાયસેવી-કાયસેવી. મણેણુ-મન વડે. દે દો દો–બે બે બે દેવ- ઉરિમા-ઉપરના દે. લેકના દે.
અ૫વિયારા–અવિકારી ફરિસ–સ્પર્શ.
અણુતમુહા-અનંત સુખ રૂવ-રૂપ.
વાળા. | શબ્દાર્થ–બે દેવલોક (સધર્મ ને ઈશાન) સુધીના દે કાયાવડે મૈથુન સેવનારા છે તે પછીના) બે દેવક (સનકુમાર અને માહે)ના દેવે સ્પર્શ સેવી, તેપછી) બે દેવલેક (બ્રા અને લાંતક) ના દેવો રૂપ સેવી, (તે પછી) બે દેવક મહાશુક્ર અને સહસ્ત્રાર)ના દે શબ્દ સેવી, ચાર દેવક (આનતાદિ)ના દેવે મન વડે અને ઉપરના દેવો અલ્પવિકારી અને અનંત સુખવાળા હોય છે.
વિવેચન–ભવનપતિ, વ્યંતર, જતિષી, સધર્મ અને ઈશાન દેવોના દેવે મનુષ્યની પેઠે કામગ કરે. કાયસેવા વિના દેવાંગના પણ તૃપ્તિન પામે. દેવતાને મનુષ્યની પેઠે વીર્ય હોય છે, પણ કેશાદિ હોતાં નથી. સનકુમાર અને માહેંદ્ર દેવલોકના દેવે પોતાને ભેગ એગ્ય અપરિગ્ર