________________
વિવેચન-૫૦૦ ધનુષ પ્રમાણુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અને ૭ હાથ પ્રમાણ જઘન્ય અવગાહનાવાળા તીર્થકર મોક્ષે જાય અને સામાન્ય કેવળી તે પ૨પ ધનુષ પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મરૂદેવી માતાની જેમ અને ૨ હાથ પ્રમાણ જઘન્ય અવગાહનાવાળા કૂર્મા પુત્રની જેમ મેસે જાય. મરૂદેવી માતા હાથી ઉપર બેઠેલાં લેવાથી શરીર સંકેચાએલું હતું, તેથી ૫૦૦ ધનુષની અવગાહુનાવાળાં મોક્ષે ગયાં એમ બીજો મત છે. ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષની અવગાહનાવાળા ૧ સમયે બે મોક્ષે જાય, તે રૂષભદેવ ભગવાન ૧ સમયે ૧૦૮ ( રૂષભદેવ, રૂષભદેવના ૯ પુત્રો અને ભરતના ૮ પુત્રો મળી ૧૦૮) ની સાથે મોક્ષે કેમ ગયા? અનંત કાલચક ગયા પછી હુંડા અવસર્પિણું આવે છે અને તેમાં ૧૦ આશ્ચર્યકારક બનાવ બને છે માટે આ પણ આશ્ચર્ય સમજવું ઉર્વલોક નંદનવનથી ઉપર મેરૂની ચૂલીકા સુધી જાણવું. સમભૂતલાથી નવસો જેજન નીચે અધલક. તેમાં પશ્ચિમ મહાવિદેહની છેલ્લી બે કુબડી વિજય સમભૂતલાથી કમેકમે પૃથ્વી ઘટતી ૧ હજાર
જન નીચી છે,તે અધોગ્રામ તરીકે ઓળખાય છે તે અધિલોક જાણો. નદીમાંહે એટલે ગંગા નદી ઉતરતાં અર્ણિકાપુત્ર આચાર્યની માફક મેક્ષે જાય. દરેક ગતિ આદિમાંથી આવેલા ૧ સમયે
કેટલા મોક્ષે જાય ? નરય તિરિયા–ગયા દસ, નરદેવ ગઈઉ વીસ અસયં, દસ યણ સક્કર વાયાઉ, ચઉ પંક ભૂ દગઓ. ૫ર.