________________
૩૧૫
હાય છે. બાકીનાની ચેનિ ત્રણ ભેદવાળી હાય છે. નારકીની ચેનિ શીત અને ઉષ્ણુ હાય છે; દેવતા, ગભજ તિય ચ અને મનુષ્યની ચેાનિ મિશ્ર (શીતેાષ્ણુ) હાય છે. અગ્નિકાયની ચેાનિ ઉષ્ણ હોય છે; અને માકીનાની ત્રણે પ્રકારે [ શીત ઉષ્ણુ અને શીતેાષ્ણ ] ચેાનિ હાય છે. વિવેચન—દેવતાની શય્યા દેવ દુષ્યે ઢાંકેલી હાય, તેની વચમાં દેવા ઉત્પન્ન થાય છે. એકેદ્રિય જીવા પૃથ્વી પાણી વગેરેમાં ઉપજે છે અને નારકી જીવા ઢાંકેલા ગેાખના આકારે આલામાં ઉપજે છે, માટે એ જીવે [ ધ્રુવ એકેન્દ્રિય અને નારકી] ની ચેાનિ દેખાય નહી, તેથી સંવૃત ચેાનિ કહેવાય છે. વિકલેન્દ્રિય સમૂચ્છિમ પચે દ્રિય તિય ચ અને સમૂચ્છિ મ મનુષ્યનુ ઉત્પતિ સ્થાન જલાશય વિગેરેમાં પ્રગટ દેખાય છે, તે માટે તેઓનો વિદ્યુત યાનિ. ગજ પચેન્દ્રિય તિય ચ અને ગજ મનુષ્યની સવૃત વિદ્યુત ચેાનિ, કારણ કે ગર્ભ અંદરના સ્વરૂપથી દેખાય નહી, પણ મહારથી પેટ મેાટું દેખાય છે.
દેવતા અને નારકીની ચેાનિ અચિત્ત
જાણવી. જો
કે સૂક્ષ્મ જીવ સકલ લેાક વ્યાપી છે, તાપણું તે ક્ષેત્રમાં સૂક્ષ્મ એકેદ્રિયના જીવ પ્રદેશેાની સાથે ઉપપાત સ્થાનના પુદ્ગલાને પરસ્પર સબંધ નથી, માટે અચિત્ત (નિર્જીવ) યાનિ જાણવી. ગજ તિર્યંચ અને ગજ મનુષ્યની યોનિ સચિત્તાચિત્ત જાણવી, તેમાં ચેાનિ વડે જે શુક્ર મિશ્રિત રૂધિર પુદ્ગલેા ગ્રહણ કરાયાં, તેટલે ભાગ સચિત્ત અને બાકીના ભાગ અચિત્ત જાણુવા.