Book Title: Bruhat Sangrahani Prakaran Sarth
Author(s): Amrutlal Purushottamdas Shravak
Publisher: Amrutlal Purushottamdas Shravak

View full book text
Previous | Next

Page 352
________________ ૩૪ વિવેચન—મરણ સમયે આયુષ્યના અત્ય સમયે કેટલાક સ’સારી જીવાની પ્રથમ સમયે રૂજુગતિ અને કેટલાક સ'સારી જીવાની પહેલા સમયે રૂજુગતિ અને તે પછીના સમયેામાં વક્રગતિ હોય છે. સંસારી જીવ પેાતાના ભવના અતસમયે તે આહાર કરીને ૧ સમયની રૂત્તુગતિ કરે અને તે પછીના ૧ સમયની વક્રગતિમાં જ્યાં ઉપજે, તે સમયે પરભવના આહાર કરે એટલે ૧ સમયની વક્રગતિમાં બીજા સમયે પરભવના આહાર ઉદ્દયમાં આવે. એ સમયની વક્રગતિમાં ત્રીજા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૩ સમયની વક્રગતિમાં ચેાથા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૪ સમયની વક્રગતિમાં પાંચમા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. અહીંયાં સર્વાંત્રરૂજીગતિના પ્રથમ સમયે જીવ આહાર કરીને નીકળે, માટે આહારીજ હાય અને તે પછીની વક્રગતિના છેલ્લા સમયે પરભવમાં જ્યાં ઉપજે, ત્યાં આહાર કરે માટે આહારી જાણવા, અને વચલા ૧-૨-૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા એટલે એ સમયની વક્રગતિમાં પ્રથમના ૧ સમય સુધી અણાહારી, ત્રણ સમયની વક્રગતિમાં પ્રથમના ર સમય સુધી અણાહારી, ચાર સમયની વક્રગતિમાં પ્રથમના ૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા. અપવર્તનીય આયુષ્ય. અહુકાલ વેચણિજ્જ, કમ્મ' અપેણ જમિન્હ કાલે', વેઈજ્જઈ જીગવ' ચિય, ઉન્નિ સવ–પએસગ્ગ’, ૩૦૬. અપવત્તણિજ્જ–મેય, આ અહવા અસેસ–કમ્મ’પિ, અધસમએ વિદ્ધ, સિઢિલ' ચિય ત જહા ોગ′ ૩૦૭,

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400