Book Title: Bruhat Sangrahani Prakaran Sarth
Author(s): Amrutlal Purushottamdas Shravak
Publisher: Amrutlal Purushottamdas Shravak

View full book text
Previous | Next

Page 350
________________ ૩રર ઉજજુગઈ-ઋજુગતિના. | વિકાઈ–વક્રગતિના. પઢમ સમએ-પહેલાસમયે. | બીય સમએ-બીજા સમયે. પરભાવિયં-પરભવનું (સંબંધી પરભાવિયાઉ–પરભવનું આઉય-આયુષ્ય. આયુષ્ય. તહા-તથા. ઉદયં-ઉદયમાં. આહાર-આહાર. એઈ આવે છે. શબ્દાર્થ–રૂજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય તથા પરભવ સંબંધી આહાર ઉદયમાં આવે છે અને વકગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. વિવેચન–૧ સમયની વકગતિમાં જીવ બીજે સમયે ઉપજે, કારણકે જીવ વકગતિ કરે, તે પહેલાંને સમય રૂજુગતિને હોય છે; એટલે પ્રથમ સમયે રૂજુગતિ અને બીજે સમયે વકગતિ. બે સમયની વકગતિમાં ત્રીજે સમયે ઉપજે. ૩ સમયની વકગતિમાં ચોથે સમયે ઉપજે અને ૪ સમયની વક્રગતિમાં પાંચમે સમયે ઉપજે. ૧ સમયની રૂજુગતિ–વસનાડીમાં મરણ પામીને ઉર્વકમાં સીધો ઉપજે. ૧ સમયની વક્રગતિ–સનાડીમાં સાતમી નરક તલે મરણ પામીને, ઉર્વલોકમાં એક સમયે જાય અને બીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૨ સમયની વક્રગતિ–અધેલેકની દિશાથી ૧ સમયે ત્રસનાડીમાં આવે, બીજા સમયે ઉદ્ઘલેકમાં જાય અને ત્રીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૩ સમયની

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400