________________
૩૧૬
બાકીના (એકેદ્રિય, વિકલેંદ્રિય, સમૂચ્છિમ ચિંદ્રિય તિર્યંચ અને સમૂચ્છિમ પંચેંદ્રિય મનુષ્ય)ની નિ ત્રણે પ્રકારની જાણવી. તેમાં જે જીવતી ગાય વગેરેના શરીરમાં કૃમી વિગેરે ઉપજે તેઓની સચિત્ત નિ. સુકા લાકડામાં ઘુણ વિગેરે ઉપજે તેઓની અચિત્ત
નિ. ગાયના શરીરના ક્ષતાદિકને વિષે કૃમિ ઉપજે તથા અર્ધ સુકા કાષ્ટ્રમાં ઘુણ ઉપજે, તેઓની મિશ્ર (સચિત્તાચિત્ત) નિ જાણવી.
પ્રથમની ત્રણ પૃથ્વીના નારકાવાસાને વિષે શીત નિ, ચોથીમાં ઉપરના ઘણા નરકાવાસાને વિષે શીત નિ અને નિચેના થોડા નરકાવાસામાં ઉષ્ણુ યોનિ, પાંચમીના ઘણું નરકાવાસામાં ઉષ્ણ ચનિ અને થોડા નરકાવાસામાં શીત નિ. છઠ્ઠી અને સાતમીના નરકાવાસા ઉણ નિવાળા છે. જ્યાં શીત યોનિ હોય, ત્યાંના નારકી અને બાકી (નરકાવાસા વિના) ની ભૂમિમાં ઉષ્ણ વેદના હોય છે અને જ્યાં ઉષ્ણુ યોનિ હોય, ત્યાંના નારકીઓને શીત વેદના હોય છે. દેવતા ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યની મિશ્ર ( કાંઈક શીત અને કાંઈક ઉષ્ણ રૂપ બંને સ્વભાવવાળી ) યોનિ હોય છે. તેઉકાયને ઉષ્ણ નિ હોય છે. અને બાકીના જીવ ( પૃથ્વી, અપૂ, વાયુ, વનસ્પતિ, સામૂચ્છિમ તિર્યંચ અને સમૂઠ્ઠિમ મનુષ્ય)ને ત્રણ પ્રકારની નિ હોય છે એટલે કેઈને શીત, કેઈને ઉણ અને કેાઈને મિશ્ર (શીષ્ણ) યોનિ હોય છે.