________________
માં ઉપજે, પણ તે એકવાર વ્યવહારમાં આવેલ હોવાથી સાંયવહારિક જ કહેવાય છે. તેની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણું અવસર્પિણી સુધીની હોય છે, તેથી જે જ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગદમાં જ હોય છે, તેઓ અસાંવ્યવહારિક કહેવાય છે. જેટલા જ મોક્ષે જાય, તેટલાજ જીવે સૂક્ષ્મ નિગદમાંથી નીકળીને સાંવ્યવહારિક (પૃથ્વી આદિ) માં ઉપજે છે. અસ્થિ અણુતા જીવા, જેહિં ન પત્તો તણાઈ પરિણામે, ઉ૫તિ ચયતિ ય, પુણે વિ તથૈવ તત્થવ.૨૭૭, અંOિછે.
પરિણમે-પરિણામ. અણુતા-અનંતા.
ઉપજજતિ–ઉપજે છે." જીવા-જી.
ચયતિ–વે છે, મરે છે.. જેહિં–જેઓ વડે.
પુણે વિ-ફરીથી પણ. ન પતા-પમાયો નથી. તથૈવ-ત્યાંને. તસાઈ–વસાદિ.
| તત્થવ–ત્યાંજ. A શબ્દાર્થ-અનંત જીવો છે કે જેઓ વડે ત્રસાદિ પરિણામ (રૂપપણું) ૫મા નથી; તેવા જ ફરીથી પણ
ત્યાંને ત્યાંજે (નિંદમાંજ ) ઉપજે છે અને મારે છે. સોવિકિસલખલુ,ઉગામમાણે અસંતભણિઓ સો ચેવ વિવન, હાઈ પરિત્ત અણ વા. ૨૭૮.
સ વિ-સર્વે પણ. | ચેવ અને નિચે. કિસલ–કિસલય. વિવન્ત–વૃદ્ધિ પામતો. ખલુ-નિચે.
ઇ–છે. ઉગમમાણે-ઉગતો. | પરિતા–પ્રત્યેક. અણુઓ-અનંતકાય. અણતાઅનંત કાય, ભણિ -કહ્યો છે.
સાધારણ. સો-તે.
વા-અથવા.