________________
૨૪૪
એટલે ૧ સમય ગયા પછી સાતમાંથી કાઇ પણ નરકમાં અવશ્ય નારકી ઉપજે કે વે; તથા દરેક નરકને વિષે જથન્ય વિરહકાલ ૧ સમય છે. ઉત્કૃષ્ટ વિરહકાળ સાતે નરકને વિષે ભેગે! સામાન્યથી ૧૨ મુહૂત છે, એટલે ૧૨ મુદ્ભૂત સુધી કોઇપણ જીવ સાતે નરકમાં ઉપજે કે વ્યવે નહિ, તે વાર પછી ઉપજે કે વ્યવે, તેમાં પણ એટલું વિશેષ છે કે ખાર મુહૂત સુધી ઉત્પત્તિ અને મરણ સરખુ થાય, એટલે ર૪ મુહૂર્ત સુધી નરક પૃથ્વીમાં જીવાની વધઘટ થતી નથી. નારકીઓની ઉપપાત અને ચ્યવન સખ્યા દેવાની જેમ ૧ સમયે એક, બે, ત્રણથી માંડીને સંખ્યાતા કે અસંખ્યાતા જીવાની જાણવી. નારકીની આગતિ ( ગભજ ) સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્તા પ ંચે દ્રિય તિર્યંચ અને મનુષ્યામાંથી જાણવી.
કયા કારણોથી જીવ નરકાયુ બાંધે. મિચ્છિિ? મહાર’ભ, પરિગ્ગહા તિબ્વકાહ નિસ્સીલે, નરયાઉ' નિબ’ધઇ, પાવમઇ રૂ ૢ પરિણામેા. ૨૩૩. મિચ્છિિદ્ભ-મિથ્યાદષ્ટિ. મહાર ભ-મહાર ભી. પરિગ્ગહા-પરિગ્રહી. તિત્વ કાહ-તીકોધી. નિસ્સીલા-શીલ રહિત.
નરયાઉં-નરકાયુને નિષ ધઈ-બાંધે છે. પાવસઈ-પાપની મતિવાળો. રૂદ પરિણામે-રૌદ્ર પરિણામી ( જીવ)
શબ્દા -૧. મિથ્યાદષ્ટિ, ર. મહારભી, ૩. પરિગ્રહી, ૪ તીવ્ર ક્રોધી, ૫. શીલ રહિત, ૬. પાપની મતિવાળા અને ૭. રોદ્ર પરિણામી ( જીવ ) નરકાયુને ખાંધે છે.