________________
૧૦૫ , છે અને અનુત્તર વિમાનવાસી દેવાનું અવધિજ્ઞાન ગલકંચુક (ગળેથી પહેરાત અને નીચે સુધી લાંબા ફરાક કે તૂરકણું પહિરણા)ના આકારે હોય છે. કયા જીવો અવધિજ્ઞાનથી કઈ દિશા તરફ વધુ જુવે. ઉઠું ભવણ વણાણું, બહુગે માણિયાણ હો એહી, નારય ઈતિરિયં, નર તિરિયાણું અણગવિહે.૧૯૮. ઉ-ઉંચું.
નારય-નારકી. જવણભવનપતિ.
ઈસ-તિષીને. વણુણ—વ્યંતરને.
તિરિયંતિછુ. બહુગો-વધારે. મોણિયાણ-વૈમાનિકને.
| નરતિરિયાણું–મનુષ્ય અને અહે-નીચે.
તિર્યંચને. ઓહી–અવધિજ્ઞાન.
અખેગવિહે–અનેક પ્રકારે. | શબ્દાર્થ—ભવનપતિ અને વ્યંતરને ઉંચું અવધિજ્ઞાન વધારે હોય અને વૈમાનિકને નીચે અવધિજ્ઞાન વધારે હોય છે. નારકી અને જતિષીને તિર્લ્ડ અવધિજ્ઞાન વધારે હોય છે. મનુષ્ય અને તિર્યંચાને અવધિજ્ઞાન અનેક પ્રકારે હોય છે.
વિવેચન-ભવનપતિ અને વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું વધારે હાય, તિષ્ણુ તથા નીચું હોય છે. વૈમાનિકને નીચું અવધિજ્ઞાન ઘણું હેય, તિષ્ણુ તથા ઉચું થતું હોય છે. નારકી અને જ્યોતિષીને તિષ્ણુ અવધિજ્ઞાન વધારે હોય, ઉંચું તથા નીચું થવું હોય છે. મનુષ્ય અને તિર્યંચને અવ