________________
ભિક્ષુદ્રાવિંશિકાશ્લોક-૪ નથી, પરંતુ સ્વના=કષાયના, ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIII અવતરણિકા :
વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :निर्जातरूपरजतो गृहियोगं च वर्जयेत् ।
सम्यग्दृष्टिः सदाऽमूढस्तपःसंयमबुद्धिषु ।।४।। અન્વયાર્થ:
નિર્માતરૂપરનતી=સુવર્ણ અને રજત વગરના સષ્ટિ :=ભાવ સમ્યગ્દર્શનવાળા તા:સંયમવુદ્ધિ તપની અને સંયમની બુદ્ધિમાં સવISમૂઢ = હંમેશાં અમૂઢ એવા (=જે સાધુ)દિયો ગૃહસ્થના સંબંધને વર્નયે–વજે છે–ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. સા. શ્લોકાર્થ :
સુવર્ણ અને રજત વગરના, ભાવસમ્યગ્દર્શનવાળા, તપની અને સંયમની બુદ્ધિમાં હંમેશાં અમૂઢ એવા જે સાધુ ગૃહસ્થના સંબંધને વર્ષે છે, તે ભાવભિક્ષુ છે. llll ટીકા :
निर्जातरूपेति-निर्जातरूपरजतो-निर्गतसुवर्णरूप्या, परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं-मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टि: भावसम्यग्दर्शनी, યઃ III
શ્લોકમાં રહેલ કેટલાક શબ્દને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ -
નિત .... તત્ ! નિર્જાતરૂપરજતવાળા=સુવર્ણ અને રૂપ્ય-ચાંદી વગરના આ=સાધુનું નિતરૂપરત: વિશેષણ પરિગ્રહાતર નિર્ગમનું=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org