Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 46
________________ ૨૦. ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા:. स्वसंसर्गिणि निर्ममत्वभावनौपयिकं नमिराजर्षिदृष्टान्तमुपदर्शयति - અવતરણિકાર્ચ - સ્વસંસર્ગીમાં સ્વસંસર્ગી એવા દેહાદિમાં, નિર્મમત્વભાવવા માટે ઉપયોગી એવા તમિરાજષિના દષ્ટાંતને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : तथाहि मिथिलानाथो मुमुक्षुर्निर्मम: पुरा । बभाण मिथिलादाहे न मे किञ्चन दह्यते ।।१०।। અન્વયાર્થ તમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તેથી થી ગ્રંથકારશ્રી બતાવે છે - નિર્મમ =નિર્મમભાવવાળા, મુમુક્ષુ =મોક્ષ માટે સમ્યગુ ઉદ્યમ કરનારા, પુરા નિથિનાનાથઃ=પૂર્વે મિથિલાનગરીના નાથ અર્થાત્ પૂર્વે મિથિલાનગરીના રાજા એવા (સુસાધુ તમિરાજધિ) મિથિનાવાદે મિથિલાનગરીના દાહમાં મે વિશ્વન રહ્યતે ન મારું કાંઈ બળતું નથી એમ કહે છે. I૧૦ના શ્લોકાર્ચ - નમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તે તથાદ થી બતાવે છે – નિર્મમભાવવાળા, મોક્ષ માટે સમ્યગ ઉધમ કરનારા, પૂર્વે મિથિલાનગરીના નાથ એવા સુસાધુ નમિરાજર્ષિ મિથિલાનગરીના દાહમાં મારું કાંઈ બળતું નથી, એમ કહે છે. ll૧૦ ટીકાઃ तथाहीति-सम्प्रदायव्यक्तोऽयम् ।।१०।। ટીકાર્થઃ સમ્રતાય .... ડયમ્ | આકમિથિલા રાજષિનું દષ્ટાંત, સંપ્રદાયવ્યક્ત છે. II૧૦I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98