Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 59
________________ ભિક્ષુદ્વાāિશિકા/શ્લોક-૧૭ પડેલી હોય છે, તેથી શરીરને સાચવવામાં, સંભાળવામાં જીવનો સર્વ યત્ન વર્તે છે. મુનિ શરીરના સ્વરૂપને પરમાર્થથી જોનારા હોય છે, અને શરીરના સ્વરૂપને પરમાર્થથી જોઈને તે ભાવોથી આત્માને ભાવિત કરે છે ત્યારે વિચારે છે કે આ શરીર સ્વયં અશુચિરૂપ છે; કેમ કે લોહી-માંસ આદિથી ભરેલું છે. વળી શરીરનું ઉત્પત્તિસ્થાન શુક્ર-શોણિતરૂપ અશુચિસ્થાન છે. એટલું જ નહિ, પરંતુ પ્રાપ્ત થયેલા શરીરને ગમે તેટલું સાચવવામાં આવે તોપણ શાશ્વત રહે તેવું નથી. આ પ્રમાણે વિચારીને શાશ્વત એવા પોતાના અસંગભાવને પ્રગટ કરવા અર્થે જે મુનિ પ્રયત્ન કરે છે અર્થાત્ જીવનો પારમાર્થિક સ્વભાવ બાહ્ય પદાર્થો સાથે ભાવથી પણ સંગ કરવાનો નથી, અને દ્રવ્યથી પણ સંગ કરવાનો નથી, અને તે અસંગસ્વભાવ સિદ્ધ અવસ્થામાં શાશ્વત છે, તે અસંગસ્વભાવને પ્રગટ કરવા અર્થે જે મુનિ પ્રયત્ન કરે છે, તે મુનિ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧છા અવતરણિકા - શ્લોક-૧ થી ૧૬ સુધી ભિક્ષનું જે સ્વરૂપ બતાવ્યું, તે સ્વરૂપવાળા ભાવભિક્ષ છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - स भावभिक्षुर्भेत्तृत्वादागमस्योपयोगतः । भेदनेनोग्रतपसा भेद्यस्याशुभकर्मणः ।।१७।। અન્વયાર્થઃ પ્રતાપના મેનેન=ઉગ્ર તપસ્વરૂપ ભેદન ક્રિયા વડે કામચોપયોતિ:આગમના ઉપયોગથી મેદસ્ય શુમર્મ=ભેદ્ય એવા અશુભ કર્મનું મેતૃત્યાત્મ ભેપણું હોવાને કારણે સતે, ભાવભિક્ષુ છે=શ્લોક-૧ થી ૧૬ સુધી બતાવ્યું તેવા સ્વરૂપવાળા ભિક્ષુ છે, તે ભાવભિક્ષુ છે. ૧૭ શ્લોકાર્ચ - ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્યિા વડે આગમના ઉપયોગથી ભેધ એવા અશુભ કર્મનું ભેતૃપણું હોવાને કારણે તે ભાવભિક્ષ છે લોક-૧ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98