________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧-૨૨
ટીકાર્ય
-
-
तीर्णवत्
भवार्णवं ।
(૧) તરી ગયેલાની જેમ તરી ગયેલ.
કેમ તીર્ણ છે ? તે સ્પષ્ટ કરે છે
વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ લાભને કારણે ભવરૂપી સમુદ્રને તરેલા છે.
तायः નૃત્યર્થઃ ।
(૨) સારી રીતે જોવાયેલ માર્ગનું કથન તે તાય, એવું કથન કરનારા તાયી
.....
.....
તાયીનો અર્થ સ્પષ્ટ કરે છે
સુપરિજ્ઞાતની=સારી રીતે જણાયેલ પદાર્થની, દેશના વડે વિનેયનું=શિષ્યનું,
પાલન કરનારા.
હિંસાવિ'. વ્રતી |
(૩) હિંસાદિથી વિરતપણું હોવાને કારણે વ્રતી.
राग દ્રવ્યું |
(૪) રાગ, દ્વેષ રહિત હોવાને કારણે દ્રવ્ય અર્થાત્ દ્રવ્યમાં નિરત
હોવાથી દ્રવ્ય.
.....
*****
क्षमां ક્ષાન્તઃ ।
(૫) ક્ષમાને કરે છે એથી ક્ષાન્ત,
दाम्यति દ્વાન્તઃ ।
.....
(૬) ઇંદ્રિયોનું દમન કરે છે એથી દાંત,
मन्यते મુનિઃ ।
*****
૪૩
(૭) જગતની ત્રિકાળ અવસ્થાને માને છે એથી મુતિ,
उत्तमाश्रमी યતિઃ ।
(૮) ઉત્તમ આશ્રમવાળા યતિ અથવા પ્રયત્નવાળા યતિ અર્થાત્ ઉત્તમ આશ્રમમાં રહેલા હોવાથી યતિ અથવા યોગમાર્ગમાં પ્રયત્નવાળા હોવાથી યતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org