Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004687/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજા વિરચિત કિમ કાબિટિકા શબ્દશઃ વિવેચન સત્યાવીશમી બત્રીશી વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Jain education International Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાત્રિશદ્વાચિંશિકા અંતર્ગત ભિક્ષદ્વાäિશિકા શબ્દશઃ વિવેચન જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા + આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ જ વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા છે પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની તથા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી : પ્રકાશક : માતા ગઈ. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા શબ્દશઃ વિવેચન + વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ - વિ. સં. ૨૦૧૩ આવૃત્તિ : પ્રથમ એક નકલ ઃ પ૦૦ મૂલ્ય : રૂ. ૩૫-૦૦ - - આર્થિક સહયોગ . શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સુરત. પરમપૂજ્ય મહારાષ્ટ્રદેશોદ્ધારક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, પ.પૂ.પં.પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન, મધુરભાષી પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વાત્સલ્યનિધિ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગપ્રવિજયજી મ.સા. ના સદુપદેશથી ગ્રન્થ પ્રકાશનનો સંપૂર્ણ લાભ જ્ઞાનખાતાની રકમમાંથી લેવામાં આવ્યો છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક * મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ 5 : પ્રાપ્તિસ્થાન : * અમદાવાદ : “ ગીતાર્થ ગંગા” ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. -(૦૨૨) ૨૨૮૧૪૦૪૮ * સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ. શાહ(આફ્રિકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. * (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. Pune-411037. * (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ (020) 6436265 શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. * (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * you! : Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. * (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * જામનગરઃ શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ,જયશ્રી ટોકીઝનીસામે, જામનગર-૩૬૧૦૦૧, * (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગર “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્થપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ , ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ગુજરાતી) વ્યિાખ્યાનકાર - પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા. ૩. સદગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય. [ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी २. चित्तवृत्ति ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ૧. ૨. ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી શ્રી સમેતશિખરજીની સંવેદના શ્રી નવપદ આરાધના વિધિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો ગુજરાતી વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્યદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન .. Page #9 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘ભિક્ષદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક - - - - - શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા - ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ શ્રતગ્રંથોના નવ સર્જનની સાથે શ્રુતસાહિત્યની સુરક્ષા કરી જિનશાસનને ગૌરવાન્વિત કર્યું છે. ગુજરાતમાં ધર્મ, સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યના ગૌરવનો શંખ ફૂંકનારા અજોડ વૈયાકરણી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “સિદ્ધહેમ' વ્યાકરણમાં જે આચાર્ય મલ્લવાદસૂરિજીને તાર્કિકોમાં આગેવાન તરીકે બિરદાવ્યા, તેમની દર્શનશાસ્ત્રની અનુપમ અને વિશદ કૃતિ “નયચક્ર'ને નવજીવન આપી પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ શ્રુતસાહિત્યની સુરક્ષામાં અજોડ ફાળો આપ્યો છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના સર્જન-સલિલના ખળખળતા પ્રવાહથી જૈનજગતનું સાહિત્યક્ષેત્ર લચી ઊઠ્યું. એમણે પ્રાકૃતમાં, સંસ્કૃતમાં, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની અને મિશ્રભાષામાં પણ લખ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજની કલમ સાહિત્યની દરેક કેડી ઉપર ફરી વળી. ન્યાય, વ્યાકરણ, અલંકાર, કાવ્ય, આગમ અને પ્રકરણ : આ બધાં જ્ઞાનક્ષેત્રોમાં પોતાના સર્જનનાં પાણી વાળીને એમણે ઠેરઠેર હરિયાળીનાં હાસ્ય સર્યા ! આ બધા સર્જનોનો સરવાળો તો વિદ્વાનોની પ્રસન્નતામાં આવ્યો ! પણ પ્રાકૃત લોક માટે શું ? એમના હિત માટે શું પૂ. ઉપાધ્યાયજી મહારાજનો પ્રયાસ નહોતો ? પૂ. ઉપાધ્યાયજી મહારાજે વિચાર્યું હશે કે કલમ ચાલ, હવે સિદ્ધાંતના ભાવોને લોકભાષામાં ગૂંથી દઉં ! અને એમણે ગુજરાતીમાં કલમ પ્રવાસ કર્યો. કથાસાહિત્યને પૂ. ઉપાધ્યાયજી મહારાજે જંબુસ્વામી રાસ અને શ્રીપાળ રાસનો ઉત્તરાદ્ધ આપ્યો. સમુદ્રવહાણ જેવી ગંભીર કૃતિની એમણે રચના કરી, Page #10 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાસિંશિકા/પ્રસ્તાવના અનેક ટબાઓ અને અનેક ચોપાઈઓ લખી ગુજરાતી સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે. ભક્તિક્ષેત્ર પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજની અણમોલ ભેટથી ભવ્ય બની ઊડ્યું. ચોવીશીઓ, સ્તવનો, પદો, સ્તુતિઓ અને ચૈત્યવંદનોમાં “વાચક જસ' અમર બની ગયા છે. ગૂર્જર સાહિત્યમાં સર્વોત્કૃષ્ટ ગ્રંથ તરીકેનું બહુમાન પામવા યોગ્ય કૃતિ તે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ! આ કૃતિમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજનું અગાધ પાંડિત્ય અને દ્રવ્ય, ગુણ, પર્યાયનું એમનું સચોટ જ્ઞાન ઝળકી ઊઠ્યું. આજ સુધી કોઈપણ ગુજરાતી ગ્રંથને સમજવા માટે એની ઉપર સંસ્કૃત વિવેચન રચાયું હોય એવો ગ્રંથ કદાચ એક આ જ મળશે, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ! દિગંબર કવિ ભોજરાજજીએ આની ઉપર સંસ્કૃત વિવરણ લખ્યું અને ‘દ્રવ્યાનુયોગતર્કણા' નામ આપ્યું ! તે આ રાસની શ્રેષ્ઠતા અને સર્વોપરિતા ગણી શકાય. આ રીતે સંસ્કૃત-પ્રાકૃત સર્જનમાં જ નહિ, ગુજરાતી સર્જનમાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાનું આગમિક તેમજ પ્રાકરણિક અગાધ જ્ઞાન ઠાલવ્યું છે. ધર્મસંગ્રહ'ના કર્તા પૂ. ઉપાધ્યાયશ્રી માનવિજયજી ગણિવરે જેમને “સ્મારિત શ્રુતકેવલી'ના બિરુદથી બિરદાવ્યા છે, પૂ. જ્ઞાનવિમલસૂરિજીએ જેમને “વાચકરાજ' કહીને વખાણ્યા છે અને “સુજસવેલીના કર્તા કવિવર શ્રી કાંતિવિજયજી મહારાજને જેમનામાં “કૂર્ચાલી શારદા'નું અને લઘુહરિભદ્ર'નું ભવ્ય દર્શન થતાં જ જેમ વેદોના સારરૂપ ઉપનિષદો છે, તેમ આગમોના સારરૂપ કહીને જેમનાં સર્જનોને બિરદાવ્યાં છે, તેવા પૂ. ઉપાધ્યાયજી મહારાજ રચિત પ્રસ્તુત દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ છે. હાત્રિશદ્વાસિંશિકા ભિક્ષુદ્રાવિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ ‘દ્વાત્રિશદ્દ્ધાત્રિશિકા' ગ્રંથ ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન Page #11 -------------------------------------------------------------------------- ________________ 3 ભિક્ષુદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં દર્શન આપણને કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર શ્રીઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભી૨ પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલી છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિંશતિવિંશિકા આદિ ગ્રંથોનાં નામાભિધાન, તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોને નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભી૨ વિશદ છણાવટ કરેલ છે, એવો આ મહાન ગ્રંથ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિ૨મહોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથનું આ ૨૭મું પ્રકરણ ‘ભિક્ષુદ્ધાત્રિંશિકા’ છે. ૨૬મી ‘યોગમાહાત્મ્યબત્રીશી'માં યોગના સેવનથી શું શું ફળો મળે છે, એ રૂપ યોગનું માહાત્મ્ય બતાવ્યું, અને તે યોગના સેવનનાં ફળો ભિક્ષુમાં સંભવે છે; કેમ કે, ભિક્ષુ યોગમાર્ગનું સેવન કરીને યોગના ફળને મેળવનારા છે. તેથી યોગના ફળને મેળવનારા એવા ભિક્ષુનું સ્વરૂપ પ્રસ્તુત ‘ભિક્ષુબત્રીશી'માં ગ્રંથકાર Page #12 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુવાત્રિશિકા/પ્રસ્તાવના મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ સુંદર રીતે બતાવ્યું છે. પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં મુખ્યત્વે નીચેની બાબતો આવરી લેવાઈ છે : • ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેદ્ય એવાં અશુભ કર્મોને આગમના ઉપયોગથી ભેદનારા ભાવભિક્ષુનું સ્વરૂપ, • ભાવભિક્ષુનાં પર્યાયવાચક નામો, • ગુણવાન એવા ભાવસાધુનાં અન્ય નામો, • ભાવસાધુનાં લિંગો, • સુવર્ણના દૃષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુથી વિપરીત ભાવવાળા સાધુનું સ્વરૂપ, • ભાવભિક્ષુશબ્દથી જે વાચ્ય થઈ ન શકે તેનું સ્વરૂપ, • અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ, • પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ, • ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણોનું વર્ણન, આ રીતે ભિક્ષુબત્રીશીમાં આવતા વિષયોની સમજૂતી સંક્ષેપમાં આ પ્રસ્તાવનામાં જણાવેલ છે. તે અંગે વિશેષ સમજૂતી ‘ભિક્ષુદ્ધાત્રિશિકામાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તથા ભિક્ષુદ્ધાત્રિશિકાના પદાર્થોનો સુગમતાથી બોધ કરવા માટે સંક્ષિપ્ત ટ્રી=વિષયવૃક્ષ બનાવેલ છે, તે જોવાથી પ્રાપ્ત થશે; અને વિશેષ તો શ્રીમદ્ મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ રચિત પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન જોવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. ૧૮મી યોગભેદબત્રીશી અને ૧૯મી યોગવિવેકબત્રીશીની સંકલના તૈયાર થયા પછી ઉઠ્ઠી સાધુસામગ્મબત્રીશી, ૨૭મી ભિક્ષુબત્રીશી અને ૨૮મી દીક્ષાબત્રીશીની સંકલનાનું કાર્ય ચાલી રહ્યું છે. દ્વાદિંશદ્દ્ધાત્રિશિકા ગ્રંથની અન્ય ધાત્રિશિકાઓનું શબ્દશઃ વિવેચન પણ લખાઈ રહ્યું છે, જે ક્રમશઃ ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થશે. આ બત્રીશીના ગુજરાતી વિવેચનના પૂફસંશોધન કાર્યમાં ધૃતોપાસક સુશ્રાવક શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહકાર પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી, Page #13 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુલાત્રિશિકા/પ્રસ્તાવના તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી વ્યક્ત કરેલ છે. નાદુરસ્ત તબિયતને કારણે જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું બન્યું અને પ્રજ્ઞાધન સુશ્રાવક પં. શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો, તેના દ્વારા આંશિક સંવેગના આસ્વાદની અનુભૂતિ થવાથી ચિત્તની પ્રસન્નતા જળવાઈ રહેલ છે. પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી પ્રસ્તુત ભિક્ષુબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ યત્કિંચિત્ સફળ થયો છે. આ ભિક્ષુબત્રીશીના સંકલન-સંપાદન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય, તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે તેવી વિનમ્ર પ્રાર્થના છે. પ્રાંતે ભાવભિક્ષુ બનવાની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ આલેખન કાર્ય અનુભવમાં પલટાય; વળી ગ્રંથકારશ્રીએ અંતિમ શ્લોકમાં કહ્યું કે “ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણો પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં કહ્યા, વળી સમ્યભાવન કરાતા આ ભાવભિક્ષુના ગુણો પરમાનંદની સંપત્તિ માટે થાય છે. તેથી ભાવભિક્ષુ બનવાની અર્થી એવી હું અને ભાવભિક્ષુ બનવાના અર્થી સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવો, ભાવભિક્ષુના સમ્યગુ ગુણોનું ભાવન કરી નિકટના ભાવોમાં પરમાનંદન=મોક્ષસુખને, પ્રાપ્ત કરીએ, એ જ શુભકામના ! - pજ્યાપામતુ સર્વગીવાળામ’ વૈશાખ સુદ-૩, વિ. સં. ૨૦૬ર, વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રીરામચંદ્રસૂરીશ્વરજી તા. ૩૦-૪-૨૦૦૬ મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક, હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. નારાયણનગર રોડ, સમતામૂર્તિ પ્રવર્તિની સા.રોહિતાશ્રીજીમહારાજના પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. શિષ્યા સા. ચંદનબાલાશ્રી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/સંકલના ૨૭મી ‘ભિક્ષુદ્રાવિંશિકા’માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના ‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિ : ' “જે કર્મને ભેદે તે ભિક્ષુ કહેવાય.” કર્મને ભેદવાનું બીજ મોહના ઉન્મેલનને અનુકૂળ જીવનો મન, વચન અને કાયાનો વ્યાપાર છે. તેથી જે સાધક આત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરવા માટે શ્રુતઅધ્યયન આદિ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે સાધક આત્મા કર્મને ભેદે છે. તે સાધક આત્મા કર્મને ભેદવા માટે શું શું ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેનું વર્ણન શ્લોક-૧થી૧૬માં ગ્રંથકારશ્રીએ કરેલ છે, અને તેવા સાધક આત્મા ભાવભિક્ષુ છે; કેમ કે, તેઓ આગમના ઉપયોગથી કર્મને ભેટે છે, એમ શ્લોક-૧૭માં બતાવ્યું છે. તેથી એ ફલિત થાય છે કે જે સાધક આત્મા આગમના ઉપયોગથી મન, વચન અને કાયાના યોગોને પ્રવર્તાવે છે, તે ભાવભિક્ષુ છે. ત્યારપછી “ભિક્ષુ' શબ્દનો વિશેષ અર્થબોધ કરાવવા અર્થે “ભિક્ષુ' શબ્દના પર્યાયવાચી શબ્દો શ્લોક-૧૮-૧લ્માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. વળી ભિક્ષુ” ગુણસંપન્ન મહાત્મા છે. તેથી ગુણસંપન્ન મહાત્માઓનાં અન્ય નામો જે આગમમાં પ્રસિદ્ધ છે, તે શ્લોક-૨૦-૨૧-૨૨માં બતાવીને ભિક્ષુનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. વળી આવા પ્રકારના “ભિક્ષુ' કેવા લિંગવાળા હોય છે, તે ભિક્ષુનાં લિંગો શ્લોક-૨૩-૨૪માં બતાવીને ગ્રંથકારશ્રીએ ભિક્ષુનો વિશેષ બોધ કરાવેલ છે. ત્યારપછી સુવર્ણના દૃષ્ટાંતથી તેવા ગુણોથી યુક્ત ભિક્ષુ છે, અને તેવા ગુણોથી રહિત યુક્તિસુવર્ણ જેવા નામમાત્રથી ભિક્ષુ છે, તે શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. ભિક્ષુગુણોથી રહિત ભિક્ષુ નથી, તે શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/સંકલના ત્યારપછી ભાવભિક્ષુનો બોધ કરાવવા અર્થે દ્રવ્યભિક્ષુ કોણ કોણ હોઈ શકે, તે શ્લોક-૨૭-૨૮-૨૯-૩૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે અને તેમાં બાહ્ય ભિક્ષાની પ્રવૃત્તિ કરનારા ગૃહસ્થો અને માંગીને આજીવિકા કરનારા દીનાદિ દ્રવ્યથી ભિક્ષુ છે, તે અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે તેમ કહેલ છે. વળી યોગમાર્ગને નહિ પામેલા અને ગૃહવાસનો ત્યાગ કરીને સંન્યાસ આદિ ગ્રહણ કરનારા પણ દ્રવ્યભિક્ષુ છે, અને તેઓ પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે. વળી જેમ કર્મને ભેદનાર ભાવભિક્ષુ છે, તેમ લાકડાને ભેદનાર સુથાર દ્રવ્યભિક્ષુ છે, અને તે પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે. વળી બ્રાહ્મણાદિ જાતિમાં માગણ સ્વભાવ હોય છે, તે અપેક્ષાએ તેઓ પણ ‘ભિક્ષુ’ કહેવાય, અને તેઓ પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે. વળી ભાભિક્ષુનું કારણ બને તેવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે, ભિક્ષાથી આજીવિકા કરીને પણ તેઓ ભાવભિક્ષુની શક્તિનો સંચય કરે છે. જેમ વિવેકી શ્રાવકો દ્રવ્યસ્તવ કરીને સર્વવિરતિરૂપ ભાવસ્તવની શક્તિનો સંચય કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક દ્રવ્યભિક્ષા દ્વારા પણ ભાવવિભક્ષુ થવાની શક્તિનો સંચય કરે છે. વળી જે ગૃહસ્થો સર્વવિરતિના અત્યંત અર્થી છે, તેઓ પણ પોતાની ભૂમિકા અનુસાર પ્રતિમાનું વહન કરીને દીક્ષા ગ્રહણ કરીને ભાવભિક્ષુ બનશે. તેથી તે અપેક્ષાએ તે શ્રાવકો પણ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તે શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. આ રીતે સંક્ષેપથી ભાવભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તે ભિક્ષુના સ્વરૂપના પરમાર્થને જાણીને, તે તે ભાવોથી આત્મા ભાવિત થાય તે રીતે ભિક્ષુના ગુણોનું સ્મરણ કરવામાં આવે, અને તેનાથી આત્માને ભાવિત કરવામાં આવે, તો ક્રમે કરીને ભાવભિક્ષુપણાની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ સુલભ બને. તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે Page #16 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુકાત્રિશિકા/સંકલના ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈપણ લખાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડું માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૨, તિથિ-વૈશાખ સુદ-૩, તા. ૩૦-૪-૨૦૦૬ ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ- ૦૭. Page #17 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાસિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભિક્ષુદ્ધાત્રિશિકામાં આવતા પદાર્થોનો સુગમતાથી સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધા ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેધ એવાં અશુભ કર્મોને આગમના ઉપયોગથી ભેદનારા ભાવભિક્ષનું સ્વરૂપ બ્લોક-૧ થી ૧૭. (૧) શ્લોક-૧ સ્ત્રીને વશ થયા વગર પરિત્યક્ત વિષયોને ફરી નહિ સ્વીકારનારા (૨) શ્લોક-૨ સુખના ઈચ્છું અને દુઃખના દ્વેષી એવા છકાયના જીવોને આત્મતુલ્ય સમજી મહાવ્રતોમાં રહેનારા (૩) શ્લોક-૩ ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા '(૫) શ્લોક-૩ (૪) શ્લોક-૩ '() શ્લોક-૪ ત્રસ અને સ્થાવર જીવોના ચાર કષાયોનું વમન સર્વ પ્રકારના ઘાતથી થયેલા ઔદેશિક કરનારા પરિગ્રહનો ત્યાગ આહારને નહિ વાપરનારા કરનારા (૭) શ્લોક-૪ T(૮) શ્લોક-૪ T(૯) શ્લોક-૪ ભાવસમ્યગ્દર્શનવાળા તપ-સંયમની બુદ્ધિમાં મૂચ્છથી ગૃહસ્થના સદા અમૂઢ સંબંધને વર્જનારા | (૧૦) શ્લોક-પ (૧૧) શ્લોક-૫ (૧૨) શ્લોકભવિષ્ય માટે અશનાદિ સાધર્મિકોને નિમંત્રીને ધર્મકથામાં કોપ સમીપમાં નહિ રાખનારા વાપરીને સ્વાધ્યાય નહિ કરનારા કરનારા T(૧૩) શ્લોક- T(૧૪) શ્લોક (૧૫) શ્લોકઅત્યંત કલહનું ઉચિત પ્રવૃત્તિનો અનાદર અનુચિત પ્રવૃત્તિમાં વર્જન કરનારા નહિ કરનારા=આદર કરનારા આદર નહિ કરનારા Page #18 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાસિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ૧૦ કરનારા | (૧૬) શ્લોક-૭ (૧૭) શ્લોક-૭ (૧૮) શ્લોક-૭ ઇંદ્રિયોને કંટક જેવા સ્મશાનમાં પ્રતિમામાં આક્રોશ કરાયેલ, હણાયેલ આક્રોશાદિને સહન રહીને ભયના કે છેદાયેલ હોવા છતાં કારણોથી ભય નહિ પ્રતિકારનો અભાવ હોવાને પામનારા કારણે પૃથ્વી સમાન (૧૯) શ્લોક-૮ (૨૦) શ્લોક-૮ (૨૧) શ્લોક-૮ ષ્ટિ=ત્યક્ત દહવાળા નિદાનરહિત કુતૂહલરહિત (૨૨) શ્લોક-૯ |(૨૩) શ્લોક-૧૧ (૨૪) શ્લોક-૧૧ નિર્મમભાવને કારણે અધ્યાત્મ-ધ્યાનનિરત હાથથી અને પગથી કાયાના ઉપદ્રવમાં પુદ્ગલથી સયત અન્ય એવા મને કાંઈ ઉપદ્રવ નથી” એ પ્રમાણે જાણનારા | (૨૫) શ્લોક-૧૧ | (૨૬) શ્લોક-૧૧ |(૨૭) શ્લોક-૧૧ વાણીથી સંયત નિવૃત્ત વિષયપ્રસરવાળા સૂત્રાર્થનું ચિંતવન કરનારા | (૨૮) શ્લોક-૧૨ |(૨૯) શ્લોક-૧૨ (૩૦) શ્લોક-૧૩ શુદ્ધ એવા અજ્ઞાત ઉછને ઋદ્ધિ, સત્કાર, પૂજા બીજાને કોપ ઉત્પન્ન ગ્રહણ કરતા, અપ્રાપ્ત અને અસંયત જીવિતને કરે તેવું વચન ન આહારની પ્રાર્થના ન ન ઈચ્છનારા બોલનારા કરનારા અને પ્રાપ્ત આહારમાં અપ્રતિબદ્ધ | (૩૧) શ્લોક-૧૩ (૩ર) શ્લોક-૧૩ (૩૩) શ્લોક-૧૪ સ્વપક્ષના શિષ્યોથી પ્રત્યેક વ્યક્તિના પુણ્ય-પાપને શુદ્ધ ધર્મપદનું અન્યને કુશીલ ન જાણનારા આથી જ કથન કરનારા કહેનારા જાત્યાદિમદથી રહિત થી જ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભિક્ષુદ્રાસિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ (૩૪) શ્લોક-૧૪ T(૩૫) શ્લોક-૧૪ (૩૬) શ્લોક-૧૫ શુદ્ધ ધર્મપદમાં રહીને કુશીલોની ધર્મચેષ્ટાનો ઉદ્વેગ, હાસ્ય, શોક, બીજાને શુદ્ધ ધર્મપદમાં ત્યાગ કરનારા રુદન, કંદન, જુગુપ્સા સ્થાપન કરનારા અને ક્રીડા જેમને ક્યારે ય નથી તેવા | (૩૭) શ્લોક-૧૬ અશુચિવાળા અને શુક્રશોણિતથી ઉત્પન્ન થયેલા આ શરીરને અશાશ્વત માનીને શાશ્વત અર્થ માટે પ્રવર્તનારા ભાવભિક્ષુનાં પર્યાયવાચક નામો શ્લોક-૧૮-૧૯ (િ૧) શ્લોક-૧૮ (૨) શ્લોક-૧૮ I(૩) શ્લોક-૧૮ ભિક્ષામાત્રથી ભિક્ષુ યતના કરતા યતિ ભવક્ષયથી ભવાંત (૪) શ્લોક-૧૮ (૫) શ્લોક-૧૯ I(૬) શ્લોક-૧૯ સત્તર પ્રકારના સંયમને પાપની ક્ષપણા કરતા તારૂપી લક્ષ્મીથી ચરતા ચરક ક્ષપક તપસ્વી ગુણવાન એવા ભાવસાધુનાં અન્ય નામો શ્લોક-૨૦-૨૧-૨૨ [ (૧) શ્લોક-૨૦ I(૨) શ્લોક-૨૦ (૩) શ્લોક-૨૦ / તાયી વતી તીર્ણ વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ સારી રીતે જોવાયેલા હિંસાદિથી વિરત લાભને કારણે ભવરૂપી માર્ગનું કથન કરનારા હોવાને કારણે વ્રતી સમુદ્રને તરી ગયેલા Page #20 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/સંક્ષિપ્ત રૂપે બોધ | (૪) શ્લોક-૨૦ (પ) શ્લોક-૨૦ ક્ષાંત (૬) શ્લોક-૨૦ દાંત ઇંદ્રિયોનું દમન કરનારા રાગ-દ્વેષરહિત હોવાથી ક્ષમાને કરનારા દ્રવ્યમાં નિરત (૭) શ્લોક-૨૦ | (૮) શ્લોક-૨૦ મુનિ યતિ | (૯) શ્લોક-૨૦ જગતની ત્રિકાળ અવસ્થાને માનનારા ઉત્તમ આશ્રમમાં રહેલા માયારહિત અથવા સરળ યોગમાર્ગમાં પ્રયત્નવાળા | ૧૧) શ્લોક-૨૦ | (૧૨) શ્લોક-૨૦ ભિક્ષુ વિદ્વાન | (૧૦) શ્લોક-૨૦ પ્રજ્ઞાપક મોક્ષમાર્ગના પ્રરૂપક | (૧૩) શ્લોક-૨૦ ભિક્ષામાત્રથી ભિક્ષુ પંડિત | (૧૪) શ્લોક-૨૦ | (૧૫) શ્લોક-૨૧ તાપસ વિરત બુદ્ધ વિષયસુખથી નિવૃત્ત તપપ્રધાન હોવાથી તત્ત્વના બોધવાળા તાપસ | (૧૭) શ્લોક-૨૧ | (૧૮) શ્લોક-૨૧ અણગાર | (૧૬) શ્લોક-૨૧ પ્રવૃતિ મુક્ત પાપથી નિષ્ક્રાંત લોભરહિત દ્રવ્ય અને ભાવગૃહથી રહિત Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભિક્ષુધાસિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ (૧૯) શ્લોક-૨૧ ચરક (૨૦) શ્લોક-૨૧ પાખંડી |(૨૧) શ્લોક-૨૧ બ્રાહાણ સત્તર પ્રકારના સંયમને પાશથી=બંધનથી છૂટા વિશુદ્ધ બ્રહ્મચારી આચરનારા થયેલા (૨૨) શ્લોક-૨૧ (૨૩) શ્લોક-૨૧ (૨૪) શ્લોક-૨૧ પરિવ્રાજક સંયત સાધુ પાપરહિત સંયમયુક્ત નિર્વાણસાધક યોગોને સાધનારા (૨૭) શ્લોક-૨૨ નિગ્રંથ (૨૫) શ્લોક-૨૨ લૂક્ષ (૨૬) શ્લોક-૨૨ તીરાર્થી L ગ્રંથના અભાવવાળા સ્વજનાદિમાં સ્નેહરહિત ભવરૂપી સમુદ્રને તરવાના અર્થી (૨૮) શ્લોક-૨૨ શ્રમણ શ્રમણપણાના યોગવાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાસિંશિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભાવસાધુનાં લિંગો શ્લોક ૨૩-૨૪ ૫ (૧) શ્લોક-૨૩ (૨) શ્લોક-૨૩ સંવેગ વિષયોનો ત્યાગ |(૩) શ્લોક-૨૩ સુશીલોની સંગતિ મોક્ષસુખનો અભિલાષ ભોગસામગ્રીનો ત્યાગ સુશીલ એવા સાધુઓની સંગતિ (૪) શ્લોક-૨૩ [ (૫) શ્લોક-૨૩ | (૬) શ્લોક-૨૩ જ્ઞાન દર્શન ચારિત્ર પદાર્થોનો યથાસ્થિત બોધ સામાયિકાદિ ચારિત્ર નૈસર્ગિક અને અધિગમથી થનારું દર્શન (૮) શ્લોક-૨૩ વિનય | (૭) શ્લોક-૨૩ આરાધના | (૯) શ્લોક-૨૩ ચરમકાળે નિર્યાપણરૂપ આરાધના જ્ઞાનાદિવિષય યથાશક્તિ ઉપચાર અનશનાદિનું સેવન 1(૧૧) શ્લોક-૨૪૧ (૧૨) શ્લોક-૨૪ માર્દવ ત્રતા ક્ષત્તિ આક્રોશાદિના શ્રવણમાં પણ ક્રોધનો ત્યાગ | (૧૩) શ્લોક-૨૪ તિતિક્ષા જાત્યાદિભાવમાં માયામાં તત્પર એવા પણ માનનો ત્યાગ પરમાં માયાનો ત્યાગ | (૧૪) શ્લોક-૨૪ | (૧૫) શ્લોક-૨૪ મુક્તિ અદીનતા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુધાદિ પરિષહોની પ્રાપ્તિમાં સહિષ્ણુતા (૧૬) શ્લોક-૨૪ આવશ્યકમાં વિશુદ્ધિ ભિક્ષુદ્રાસિંચિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ધર્મોપકરણમાં પણ અશનાદિના અલાભમાં અમૂચ્છ પણ ખેદનો અભાવ અવશ્ય કરણીય યોગોમાં નિરતિચારતા સુવર્ણનાં દષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુના ગુણોથી રહિત સાધુનું સ્વરૂપ શ્લોક-૨૫ કષાદિ શુદ્ધ સુવર્ણના ગુણોથી સહિત સુવર્ણ )શ્લોક-૧ થી ૨૪ સુધી કહેવાયેલા સંપૂર્ણ ગુણોથી સહિત ભાવભિક્ષુ (૧) વિષઘાતન (૨) વીર્યસ્તંભન સર્વ ઉદ્યમથી આત્માના ભાવોને પ્રગટ કરવા માટે (૩) મંગલ પ્રયોજનપણું (૪) કટકાદિ સંપાદકપણું સર્વજ્ઞના વચનાનુસાર અંતરંગ અને બહિરંગ (૫) તપાવાતા સુવર્ણનું પ્રદક્ષિણાના ક્રમથી આવર્તન વ્યાપાર કરનારા ભાવભિક્ષુ (૬) સારોપેતપણું (૭) અગ્નિ વડે અદાલ્યપણું (૮) અકથનીયપણું વર્ણાદિ સામ્યથી સુવર્ણની જેમ ભાવભિક્ષુના ગુણોથી રહિત દ્રવ્યભિક્ષુ ભાસતું, સુવર્ણગુણોથી રહિત યુક્તિસુવર્ણ વેશના કે બાહ્ય આચારના સામ્યથી ભિક્ષુ જેવા ભાસતા હોવા છતાં શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ અંતરંગ વ્યાપારથી રહિત દ્રવ્યભિક્ષુ Page #24 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ ભિક્ષુદ્રાસિંચિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભાવભિક્ષુ શબ્દથી વાચ્ય કોણ ન થઈ શકે તેનું સ્વરૂપ બ્લોક-૨૧ ષકાયના વિરાધક (૨) એષણીય વસતિનો સંભવ છતાં મૂર્છાથી વસતિને કરનારા કે ભાડાથી ઘરને રાખનારા | (૪) ઔદેશિક આહારને વાપરનારા પ્રત્યક્ષ અપકાયને પીનારા - અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ - શ્લોક-૨૭૨૮-૨૯-૩૦ ઋજુજન પાસે યાચના કરનારા સ્વઆજીવિકા માટે ઋજુ જન પાસે સદારંભવાળા ગૃહસ્થો યાચના કરનારા દીન, અંધ અને કૃપણ ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, અબ્રહ્મચારી, મિથ્યાષ્ટિ, ધનાદિનો સંચય કરનારા, સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે અજ્ઞાનને વશ અશુદ્ધ તપ કરનારા, મન, વચન અને કાયાથી પાપમાં નિરત, ત્યક્તગૃહવાળા સંન્યાસીઓ લાકડાને ભેદન કરનાર હોવાથી વર્ધતિ=સુથાર દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણાદિ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભિક્ષુદ્રાસિંચિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ - પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ – શ્લોક-૩૧ ભગવાનના વચનમાં સ્થિર શ્રાવકની પ્રતિમાને પૂર્ણ કરીને રુચિવાળા અને સંવિગ્ન સાધુ ભાવિમાં દિક્ષાને ગ્રહણ પ્રત્યે ભક્તિવાળા સંવિગ્નપાક્ષિક કરનાર ગૃહસ્થ – ભિક્ષુબત્રીશીના વક્તવ્યનું નિગમન: શ્લોક-૩૨ જસ્થાન હાનિ-વૃદ્ધિની તરતમતાએ ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણોનું વર્ણન સમ્યગુ ભાવન કરાતા ભાવભિક્ષુના ગુણો પરમાનંદની= મોક્ષની પ્રાપ્તિનું કારણ - પૂ. રોહિતાશ્રી શિષ્યાણ સા. ચંદનબાલાશ્રી Page #26 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાવિંશિકા/અનુક્રમણિકા ૧૮ જ અનુક્રમણિકા , જો શ પ કમા' , ' , બ્લક ને. વિષય " ફકે, yoo ૧ થી ૧૭. ૧-૩૫ ૧૮-૧૯, ૩૭-૪૧ ૨૦ થી ૨૨. ૨૩-૨૪. ૪૧-૫૩ પ૩-૬૧ ૨૫. ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેદ્ય એવાં અશુભ કર્મોને આગમના ઉપયોગથી ભેદનારા ભાવભિક્ષુનું સ્વરૂપ. ભાવભિક્ષુના પર્યાયવાચક અન્ય શબ્દો દ્વારા ભાવભિક્ષુનું સ્વરૂપ. મુનિનાં પર્યાયવાચી અન્ય નામો. ભાવભિક્ષુનાં લિંગો. સુવર્ણના દૃષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુથી વિપરીત ગુણોવાળા સાધુનું સ્વરૂપ. ભાવભિક્ષુ કોણ નથી ? તેનું સ્વરૂપ. અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ. પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ. (i) ભિક્ષુબત્રીશીના વક્તવ્યનું નિગમન. (ii) ભાવભિક્ષુના ગુણોનું સમ્યગ્સાવન કરવાથી પરમાનંદની પ્રાપ્તિ. ૨૬. ૨૭ થી ૩૦. ૩૧. ૩૨. | ૯૧-૯૩ ૬૩-૬૫ ૯૫-૯૮ ૬૯-૭૦ ૭૦-૭૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत મિશુદ્ધાદ્મિશા-ર૭ ૨૬મી યોગમાહાભ્યબત્રીશી સાથે ૨૭મી ભિક્ષુબત્રીશીનો સંબંધ : अनन्तरं योगमाहात्म्यमुपदर्शितं तच्च भिक्षौ सम्भवतीति तत्स्वरूप-मिहोच्यतेઅર્થ - અનંતર બત્રીશીમાં યોગનું માહાભ્ય બતાવ્યું યોગના સેવનથી કયાં ઉત્તમ ફળો મળે છે તે બતાવ્યું, અને તે યોગનું ફળ ભિક્ષમાં સંભવે છે તેથી તેના સ્વરૂપને ભિક્ષના સ્વરૂપને, અહીં પ્રસ્તુત બત્રીશીમાં કહેવાય છે - ભાવાર્થ ૨૬મી યોગમાયાભ્ય દ્વાત્રિશિકામાં યોગના સેવનથી શું શું ફળો મળે છે, એ રૂપ યોગનું માહાભ્ય બતાવ્યું, અને તે યોગના સેવનનાં ફળો ભિક્ષુમાં સંભવે છે; કેમ કે ભિક્ષુ યોગમાર્ગનું સેવન કરીને યોગના ફળને મેળવનારા છે. તેથી યોગના ફળને મેળવનારા એવા ભિક્ષુના સ્વરૂપને પ્રસ્તુત બત્રીશીમાં બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – છઠ્ઠી સાધુસામગ્રબત્રીશીમાં ભિક્ષા વડે ભિક્ષભાવ કહેલ, અને પ્રસ્તુત બત્રીશીમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/શ્લોક-૧ જે સાધુ કર્મોને ભેદે તે ભિક્ષુ કહેવાય, એ પ્રકારની ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિથી ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે. અવતરણિકા : શ્લોક-૧ થી ૧૭ સુધી ભાવભિક્ષુ કેવા હોય, તે ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ नित्यं चेतः समाधाय यो निष्क्रम्य गुरुदिते । प्रत्यापिबति नो वान्तमवश: कुटिलभ्रुवाम् ।।१।। અન્વયાર્થ : નિશ્ર્ચ=નિષ્ક્રમણ કરીને=દ્રવ્ય-ભાવગૃહથી નીકળીને મુર્તિ ગુરુથી કહેવાયેલા એવા વચનમાં નિત્યં=નિરંતર શ્વેતઃ=ચિત્તનું સમાધાય=સમાધાન કરીને રુટિનધ્રુવાખ્=સ્ત્રીઓને લવશઃ=અવશ એવા ય:=જે વાન્ત=ત્યાગ કરાયેલા વિષયોને ન પ્રાપતિ=પીતા નથી=સ્વીકારતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે અન્વય છે. ૧ શ્લોકાર્થ : દ્રવ્ય-ભાવગૃહથી નીકળીને, ગુરુથી કહેવાયેલા વચનમાં નિરંતર ચિત્તનું સમાધાન કરીને, સ્ત્રીઓને અવશ એવા જે પરિત્યક્ત વિષયોને પીતા નથી અર્થાત્ સ્વીકારતા નથી, તે ભાવભિક્ષુ છે. એમ શ્લોક-૧૭ સાથે અન્વય છે. |૧|| ટીકા : नित्यमिति यो निष्क्रम्य द्रव्यभावगृहात् योग्यतायां सत्यां गुरूदिते- ज्ञानवृद्धवचने, નિત્યં=નિરન્તર, શ્વેતઃ સમાધાય=ળિધાય, વાનં=રિ, વિષયનમ્નાનં, નો—નૈવ, પ્રત્યાપિતિ=પુનરાપ્રિયતે, અવશ: રુટિનબ્રુવા=પુરશ્રીનાં ||૧|| ટીકાર્ય : यो निष्क्रम्य પુરશ્રીનાં ।। યોગ્યતા હોતે છતે-દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરવાને અનુકૂળ શક્તિસંચય થવારૂપ યોગ્યતા હોતે છતે, દ્રવ્ય અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિક/શ્લોક-૧ ભાવગૃહથી નિષ્ક્રમણ કરીને, ગુરુથી કહેવાયેલા વચનમાં=જ્ઞાનવૃદ્ધથી કહેવાયેલા વચનમાં, હંમેશાં ચિત્તનું સમાધાન કરીને-પ્રણિધાન કરીને, વક્ર ભ્રમરવાળી=સ્ત્રીઓને અવશ એવા જેઓ વાંત=પરિત્યક્ત એવા વિષયજંબાલને ફરી ગ્રહણ કરતા નથી જ, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક ૧૭ સાથે સંબંધ છે. ।૧।। ભાવાર્થ: ભાવભિક્ષુનું સ્વરૂપ : (૧) સ્ત્રીને વશ થયા વગર પરિત્યક્ત વિષયોને ફરી નહિ સ્વીકારનારા ભાવભિક્ષુ : = - 3 ભાવભિક્ષુ થવું એટલે જગતના સર્વ પદાર્થો પ્રત્યે નિરપેક્ષ થઈને શુદ્ધ આત્મતત્ત્વને આવિર્ભાવ કરવાને અનુકૂળ મન, વચન અને કાયાની સુદૃઢ પ્રવૃત્તિમાં ઉદ્યમ કરવો. આવું ભાવભિક્ષુપણું પ્રગટ કરવા માટે પૂર્વભૂમિકામાં યોગ્યતા પ્રગટ કરવામાં આવે છે. આથી ભિક્ષુ થવાના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો પણ જ્યાં સુધી ભિક્ષુ થવાની યોગ્યતા પ્રગટી નથી ત્યાં સુધી દેશિવરતિનું પાલન કરીને, અને દેશવિરતિના પાલનથી જેમ જેમ શક્તિનો સંચય થાય તેમ તેમ ઉત્તરઉત્તરની દેશવિરતિને સ્વીકારે છે, અને વિશેષ શક્તિના સંચય અર્થે શ્રાવકની પ્રતિમાઓને વહન કરે છે. આ રીતે જ્યારે ભિક્ષુ થવાની યોગ્યતા પ્રગટ થાય ત્યારપછી દ્રવ્યથી ગૃહનો ત્યાગ કરે છે, અને ભાવથી પણ ગૃહના પ્રતિબંધનો ત્યાગ કરે છે, અર્થાત્ સર્વ ક્ષેત્ર પ્રત્યે પ્રતિબંધ વગરના થાય છે. આ રીતે સર્વત્ર પ્રતિબંધ વગ૨ના થઈને સંયમ ગ્રહણ કરે છે, અને સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થ ગુરુના વચનમાં ચિત્તને સ્થાપન કરે છે. ગીતાર્થ ગુરુનું વચન છે કે સર્વ શક્તિના ઉદ્યમથી ભગવાનના વચનાનુસાર યત્ન કરીને અસંગભાવની શક્તિનો સંચય કરવો જોઈએ, અને આ પ્રકારના ગીતાર્થ ગુરુના વચનમાં ચિત્તનું પ્રણિધાન કરીને, ગૃહવાસ છોડ્યો ત્યારે જે સ્ત્રીઓનો ત્યાગ કર્યો તેને વશ થયા વગર, જે ત્યાગ કરાયેલા વિષયોને ફરી ગ્રહણ કરતા નથી, તેવા સાધુ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. IIII Page #30 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨ અવતરણિકા: વળી ભાવભિક્ષુનું સ્વરૂપ અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - પૃથિવ્યાવશ્વ પાયાનું સુઘેડૂનમુદ્રિષ: | गणयित्वात्मतुल्यान् यो महाव्रतरतो भवेत् ।।२।। અન્વયાર્થ: ઘ=અને સુલેહૂનસુષ =સુખના ઈચ્છુક અને દુઃખના ઢષી એવા પૃથિવ્યાવીન્ પયા=પૃથિવી આદિ છ કાયોને માત્મ/ત્યા–આત્મતુલ્ય પાયિત્વા=ગણીને યોજે સાધુ મહાવ્રતરતો મહાવ્રતોમાં રત મ–થાય તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. રા. શ્લોકાર્ચ - અને સુખના ઈચ્છુક અને દુઃખના દ્વેષી એવા પૃથિવી આદિ છ કાયોને આત્મતુલ્ય ગણીને જે સાધુ મહાવ્રતોમાં રત થાય તે ભાવભિક્ષ છે. ||રા ટીકાઃ પૃથિવ્યવનિતિ-વ્યક્ટ: Iીરા ટીકાર્ચ - શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલા નથી. રા. ભાવાર્થ:(૨) સુખના ઈચ્છુક અને દુઃખના દ્વેષી એવા છે જીવનિકાયો છે, તેમને આત્મતુલ્ય સમજીમહાવ્રતોમાં રત રહેનારા ભાવભિઃ સંસારનું પારમાર્થિક સ્વરૂપ શાસ્ત્રવચનથી જેમણે જાણ્યું છે, તેથી સંસારવર્તી જીવો પોતાના જેવા છે, તેવો બોધ જેમને થયો છે અર્થાત્ જગતના જીવમાત્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૩ સ્વરૂપથી વીતરાગ-સર્વજ્ઞ તુલ્ય છે, પરંતુ કર્મને વશ પૃથ્વીકાયાદિરૂપે થયેલા છે, તે સર્વ જીવો સુખના ઈચ્છુક છે અને દુઃખના દ્વેષી છે. માટે કોઈ જીવોને પોતાનાથી દુઃખ ઉત્પન્ન ન થાય અને કોઈ જીવોને સુખની પ્રાપ્તિમાં પોતાનાથી વિઘ્નભૂત ન બનાય તે રીતે જેઓ પાંચ મહાવ્રતોમાં રત રહે છે, તેઓ ભાવભિક્ષુ છે અર્થાત્ પાંચ મહાવ્રતોનું સમ્યક્ પાલન ક૨વા અર્થે તેના ઉપાયભૂત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓમાં સદા ઉદ્યમવાળા છે, તેવા સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવવિભક્ષુ છે. શા અવતરણિકા : વળી અન્ય રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ औद्देशिकं न भुञ्जीत त्रसस्थावरघातजम् । बुद्धोक्तध्रुवयोगी यः कषायांश्चतुरो वमेत् ||३॥ - અન્વયાર્થ : યુદ્ધોવત્તધ્રુવયો -બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા એવા ય:=જે ભિક્ષુ સંસ્થાવરધાતનમ્−ત્રસ અને સ્થાવર જીવના ઘાતથી પેદા થયેલા ગોદ્દેશિ=ઔદ્દેશિક આહારને ન મુગ્ગીત=વાપરતા નથી 7-અને ચતુર: બાયાન્=ચાર કષાયોને વમેવમે છે તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક૧૭ સાથે સંબંધ છે. ।।૩।। શ્લોકાર્થ: બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા એવા જે ભિક્ષુ, ત્રસ અને સ્થાવર જીવના ઘાતથી પેદા થયેલા ઔદ્દેશિક આહારને વાપરતા નથી અને ચાર કષાયોને વમે છે, તે ભાવભિક્ષુ છે. II3II ટીકા औद्देशिकमिति- औद्देशिकं कृताद्यन्यच्च सावद्यं । बुद्धोक्तेन - जिनवचनेन, ધ્રુવયોની=નિત્યોચિતયો વાન્ 113 || Page #32 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષદ્વત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ - રોશ ..... ઉચિતયો વાન શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે – શિકને અને કૃતાદિ અન્ય સાવધને ભાવભિક્ષુ વાપરતા નથી એમ સંબંધ છે. યુદ્ધોવત્તધ્રુવો તો અર્થ કરે છે – બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા ધ્રુવયોગવાળા=જિનવચન વડે હંમેશા ઉચિત યોગવાળા ભાવભિક્ષ છે, એમ સંબંધ છે. Imali ભાવાર્થ - (૩) ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા ભાવભિક્ષુ - ભગવાને કહેલા ધ્રુવપદના કારણભૂત યોગમાં જે સાધુઓ નિત્ય ઉદ્યમવાળા છે અર્થાત્ ધ્રુવપદરૂપ મોક્ષનું કારણ બને તેવી સમિતિ-ગુપ્તિઓની સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં જે સાધુ ઉદ્યમવાળા છે તેઓ ભાવભિક્ષુ છે. (૪) ત્રસ અને સ્થાવર જીવોના ઘાતથી થયેલા ઓદેશિક આહારને નહિ વાપરનારા ભાવભિક્ષુ - વળી સમિતિ-ગુપ્તિઓની ઉચિત પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળા સાધુ સંયમના ઉપષ્ટભક દેહ અર્થે આહાર ગ્રહણ કરે છે, તે આહાર પણ ત્રણ-સ્થાવર જીવના ઘાતથી ઉત્પન્ન થયેલા ઔદેશિક આહારને કે કૃતાદિ અન્ય સાવદ્ય આહારને ગ્રહણ કરતા નથી અર્થાતુ ઉપલક્ષણથી ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરે છે, તેઓ ભાવભિક્ષુ છે. (૫) ચાર કષાયનું વમન કરનારા ભાવભિક્ષુ - વળી તેવા સાધુઓ ચાર પ્રકારના કષાયોનું સતત વમન કરે છે. અનાદિકાળથી આત્મામાં ચાર કષાયો સંસ્કારરૂપે સ્થિર થયેલા છે, અને તે ચાર કષાયોનાં આપાદક કર્મો સતત ઉદયમાં પ્રવર્તી રહ્યાં છે. તે કષાયોના ઉદયને કે તે કષાયોના સંસ્કારોને સાધુઓ પરવશ થતા નથી, પરંતુ તે કષાયોના ઉચ્છેદ માટે સતત ઉદ્યમ કરીને અકષાયભાવના સંસ્કારોનું આધાર કરે છે. તેથી કષાયોના સંસ્કારો ક્ષીણક્ષીણતર થાય છે અને કષાયોનાં આપાદક કર્મો કષાયોની વૃદ્ધિમાં કારણ બનતાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાવિંશિકાશ્લોક-૪ નથી, પરંતુ સ્વના=કષાયના, ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIII અવતરણિકા : વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :निर्जातरूपरजतो गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तपःसंयमबुद्धिषु ।।४।। અન્વયાર્થ: નિર્માતરૂપરનતી=સુવર્ણ અને રજત વગરના સષ્ટિ :=ભાવ સમ્યગ્દર્શનવાળા તા:સંયમવુદ્ધિ તપની અને સંયમની બુદ્ધિમાં સવISમૂઢ = હંમેશાં અમૂઢ એવા (=જે સાધુ)દિયો ગૃહસ્થના સંબંધને વર્નયે–વજે છે–ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. સા. શ્લોકાર્થ : સુવર્ણ અને રજત વગરના, ભાવસમ્યગ્દર્શનવાળા, તપની અને સંયમની બુદ્ધિમાં હંમેશાં અમૂઢ એવા જે સાધુ ગૃહસ્થના સંબંધને વર્ષે છે, તે ભાવભિક્ષુ છે. llll ટીકા : निर्जातरूपेति-निर्जातरूपरजतो-निर्गतसुवर्णरूप्या, परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं-मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टि: भावसम्यग्दर्शनी, યઃ III શ્લોકમાં રહેલ કેટલાક શબ્દને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ - નિત .... તત્ ! નિર્જાતરૂપરજતવાળા=સુવર્ણ અને રૂપ્ય-ચાંદી વગરના આ=સાધુનું નિતરૂપરત: વિશેષણ પરિગ્રહાતર નિર્ગમનું= Page #34 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૪ અન્ય પરિગ્રહથી રહિતનું ઉપલક્ષણ છે. કૃદિયો ... સત્પન્થમ્ | ગૃહિયોગ મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ તેનું ભાવભિક્ષુ વર્જન કરે છે. સચષ્ટિ ..જે સમ્યગ્દષ્ટિ=ભાવસમ્યગ્દર્શનવાળા=માત્ર સમ્યક્ત્વ ઉચ્ચરેલ નહિ, પરંતુ ભાવથી સમ્યગ્દર્શનની પરિણતિવાળા છે તે ભાવભિક્ષુ છે. શ્લોકમાં ય: અધ્યાહાર છે, જેનો સંબંધ ોક-૧૭ સાથે છે. તે ટીકામાં સ્પષ્ટ કરેલ છે. સા. ભાવાર્થ - (૬) સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરનારા ભાવભિક્ષુ - જે સાધુએ સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો છે, તેથી કેવલ સંયમની ઉપખંભક એવી ઉપધિને ધારણ કરે છે, તે સિવાય કોઈ વસ્તુને ગ્રહણ કરતા નથી, રાખતા નથી કે ગ્રહણ કરવાનો અભિલાષમાત્ર પણ કરતા નથી, તે સાધુ ભાવભિક્ષુ છે. (૭) ભાવસમ્યગ્દર્શનવાળા ભાવભિક્ષુઃ વળી જે સાધુ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ દ્રવ્યથી સમ્યક્ત ઉચ્ચરેલું છે અને ભાવથી મિથ્યાત્વનો ક્ષયોપશમભાવ પ્રગટ્યો હોવાથી સર્વ કર્મરહિત એવા શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ હંમેશાં જેઓને સારરૂપ દેખાય છે, અને તે પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવા માટે જે બદ્ધ અભિલાષવાળા છે, તે ભાવભિક્ષુ છે. (૮) તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ ભાવભિક્ષુઃ વળી શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપાયભૂત એવા તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા અર્થાત્ આ મારી તપની ક્રિયા અને આ મારી સંયમની ક્રિયા કઈ રીતે શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાનું કારણ છે, તે વિષયનો યથાર્થ બોધ હોવાથી, અને તે પ્રમાણે તપ-સંયમમાં ઉદ્યમ હોવાથી, તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા સાધુ ભાવભિક્ષુ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-પ (૯) મૂચ્છથી ગૃહસ્થના સંબંધને વર્જનારા ભાવભિક્ષુ - સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરનારા, ભાવસમ્યગ્દર્શનવાળા અને તપસંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા સાધુ ગૃહસ્થના સંપર્કમાં આવે તોપણ મૂચ્છ કરતા નથી, માટે ગૃહસ્થના સંબંધના વર્જનવાળા છે. તેથી ભાવથી સર્વત્ર અપ્રતિબદ્ધ પરિણામવાળા છે. આવા પ્રકારના સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIઝા અવતરણિકા: વળી અવ્ય પ્રકારે ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : न यश्चागामिनेऽर्थाय सन्निधत्तेऽशनादिकम् । सार्मिकान्निमन्त्र्यैव भुक्त्वा स्वाध्यायकृच्च यः ।।५।। અન્વયાર્થ: ર=અને જે સાધુ સમર્થ ભાવીના અર્થને માટે કરશનન્કિ અશન આદિને ન ત્રિથ7=સમીપમાં રાખતા નથી સાઘર્મિકા=સાધર્મિકોને નિમર્ચવ=નિમંત્રણ કરીને જ અને મુક્વા વાપરીને ય =જે સાધુ સ્વાધ્યાયવ્ય= સ્વાધ્યાયને કરનારા છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. પાા શ્લોકાર્ચ - અને જે સાધુ ભવિષ્યના અર્થને માટે અશન આદિને સમીપમાં રાખતા નથી, સાધર્મિકોને નિમંત્રણ કરીને જ અને વાપરીને જે સાધુ સ્વાધ્યાયને કરનારા છે, તે ભાવભિક્ષ છે. I[પા. ટીકા - नेति-आगामिनेऽर्थाय श्वः परश्वो वा भाविने प्रयोजनाय, निमन्त्र्यवेत्यनेन स्वात्मतुल्यसाधर्मिकवात्सल्यसिद्धिरुक्ता । भुक्त्वा स्वाध्यायकृच्चेत्यत्र चशब्दाच्छेषनुष्ठानपरत्वग्रहेण नित्याप्रमादित्वमुक्तम् ।।५।। Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભિક્ષુદ્વાત્રિંશિકા/મ્લોક-૫ ટીકાર્ય : आगमिने પ્રયોનનાય । આગામી અર્થને માટે=ભાવી એવા કાલના કે પરમ દિવસના પ્રયોજન માટે જેઓ અશનાદિને સમીપમાં રાખતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ અન્વય છે. निमन्त्र्यैव પત્તા । નિમંત્રણ કરીને જ એ વચન દ્વારા સ્વાત્મતુલ્ય સાધર્મિકવાત્સલ્યની સિદ્ધિ કહેવાઈ. भुक्त्वा ઉત્તમ્ ।।વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, એ સ્થાનમાં ‘વ’ શબ્દથી શેષ અનુષ્ઠાનમાં તત્પરપણાનું ગ્રહણ હોવાને કારણે સાધુમાં નિત્ય અપ્રમાદીપણું કહેવાયું. પ ભાવાર્થઃ (૧૦) ભવિષ્ય માટે અશનાદિ સમીપમાં નહિરાખનારા ભાવભિક્ષુ ઃ ***** જે સાધુઓ અપ્રમાદભાવવાળા થઈને કર્મને ભેદવા માટે તત્પર થયા છે, તેઓ સર્વ પ્રકારના પ્રતિબંધના પરિહાર અર્થે ભવિષ્ય માટે આહારાદિને સમીપમાં રાખતા નથી, તે ભાવભિક્ષુ છે. : (૧૧) સાધર્મિકોને નિમંત્રણ કરીને જ વાપરીને સ્વાધ્યાયને કરનારા ભાવભિક્ષુ : - જે સાધુ પોતાના સમાન એવા સાધર્મિક સાધુને નિયંત્રણ કરીને જ આહારાદિ વાપરે છે, તે ભાવભિક્ષુ છે. પોતાની શક્તિ હોવા છતાં અન્ય સાધર્મિક સાધુને નિમંત્રણ ન કરે તો સમભાવના પરિણામમાં વ્યાઘાત થાય છે. તેથી શક્તિવાળા સાધુ પોતાના સમાન અન્ય સાધર્મિક સાધુને નિમંત્રણા કરીને જ વાપરે, અને પોતે આહાર વાપર્યા પછી અપ્રમાદની વૃદ્ધિ અર્થે સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરનારા હોય છે, તે ભાવભિક્ષુ છે. સ્વાધ્યાય— - શ્લોકમાં કહેલા આ ‘૬’ શબ્દથી એ પ્રાપ્ત થાય છે કે સંયમની વૃદ્ધિના ઉપાયભૂત શેષ અનુષ્ઠાનમાં સાધુ સદા તત્પર હોય છે, પરંતુ સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત કોઈ અનુષ્ઠાનમાં પ્રમાદી હોતા નથી. આવા પ્રકા૨ના સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. IIII Page #37 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુહાગિંશિકા/શ્લોક-૧ અવતરણિકા: વળી અન્ય રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ કહે છે – શ્લોક - न कुप्यति कथायां यो नाप्युच्चैः कलहायते । उचितेऽनादरो यस्य नादरोऽनुचितेऽपि च ।।६।। અન્વયાર્થઃ થાયાં (ઓ) કથામાં=ધર્મકથામાં ન યુતિ=કોપ કરતા નથી, પEવળી વૈઃ નદીતિ (જેઓ) અત્યંત કલહ કરતા નથી. યસ્થ જેઓને તેડના રોકઉચિતમાં અનાદર અને તે-અનુચિતમાં સાવરોપિક આદર પણ ન નથી, તે ભાવભિક્ષ છે એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. lign. શ્લોકાર્ચ - જેઓ ધર્મકથામાં કોપ કરતા નથી, વળી જેઓ કલહ અત્યંત કરતા નથી, જેઓને ઉચિતમાં અનાદર અને અનુચિતમાં આદર પણ નથી, તે ભાવભિક્ષ છે. IslI નડિવિ ન - અહીં મ િથી એ કહેવું છે કે ઉચિતમાં તો અનાદર નથી આદર છે, પરંતુ અનુચિતમાં આદર પણ નથી. ટીકાઃ ન થતીતિ-વ્યE Tદ્દા ટીકાર્ચ - આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા રચેલ નથી. ભાવાર્થ(૧૨) ધર્મકથામાં કોપ નહિ કરનારા ભાવભિક્ષુ - જે સાધુ ભગવંતો યોગ્ય શ્રોતાને ધર્મકથા કરતા હોય અને કોઈ શ્રોતા યોગ્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૧ હોવા છતાં મંદબુદ્ધિવાળા હોય કે કાંઈક બોધના અભાવને કારણે યથાતથા પ્રશ્ન કરતા હોય કે કાંઈક બોધની વક્રતાને કારણે પણ અસ્થાને પ્રશ્ન કરતા હોય, આમ છતાં યોગ્ય શ્રોતા આગળ ધર્મકથા કરનાર ભિક્ષુ કોપ કરતા નથી; પરંતુ હું કઈ રીતે યત્ન કરું કે જેથી આ શ્રોતાને તત્ત્વની પ્રાપ્તિ થાય, એ રીતે ઉચિત પ્રયત્ન કરનારા ભાવભિક્ષુ હોય છે. (૧૩) કલહનું અત્યંત વર્જન કરનારા ભાવભિક્ષુ - જે સાધુ ભગવંતો કલહનું અત્યંત વર્જન કરે છે અર્થાત્ સહવર્તી સાધુઓ સાથે કે ગૃહસ્થો સાથે લેશ પણ કલહ ન થાય તે રીતે ઉચિત વર્તન કરનારા હોય, તે ભાવભિક્ષુ છે. (૧૪) ઉચિત પ્રવૃત્તિનો અનાદર નહિ કરનારા અર્થાત્ ઉચિત પ્રવૃત્તિનો આદર કરનારા ભાવભિક્ષ - જે સાધુ ભગવંતો પોતાની ભૂમિકા પ્રમાણે ઉત્તરની ભૂમિકામાં જવા માટે જે જે ઉચિત પ્રવૃત્તિઓ છે, તેના પ્રત્યે અનાદર કરતા નથી, પરંતુ પોતાના સામર્થ્યનું સમાલોચન કરીને શક્તિના પ્રકર્ષથી ઉચિત પ્રવૃત્તિઓનું સેવન કરે છે, તે ભાવભિક્ષુ છે. વળી જેઓને ઉચિત પ્રવૃત્તિ સેવવાનો પરિણામ છે, આમ છતાં બોધના અભાવને કારણે જે ભૂમિકામાં જે પ્રવૃત્તિથી ઉત્તરના યોગની નિષ્પત્તિ થાય તેમ હોય તે પ્રવૃત્તિને સેવવા પ્રત્યે ઉપેક્ષા કરે છે, તેમને પણ તે વખતે ઉચિત પ્રવૃત્તિમાં અનાદર છે; કેમ કે તે ભૂમિકામાં તે પ્રવૃત્તિથી જ તેમનું હિત થાય તેમ છે, આમ છતાં અજ્ઞાનને કારણે કે અવિચારકતાને કારણે તે પ્રવૃત્તિ સેવવાનો ઉત્સાહ થતો નથી, તે ઉચિત પ્રવૃત્તિમાં અનાદરરૂપ છે; અને આ પ્રકારનો ઉચિતમાં અનાદર જે સાધુ ભગવંતો કરતા નથી, તે સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૧૫) અનુચિતામાં પણ આદર નહિ કરનારા ભાવભિક્ષુ - અનાદિકાળથી મોહને પરવશ જે પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની જેમને મનોવૃત્તિ થાય તે સર્વ અનુચિત પ્રવૃત્તિ છે, અને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૭ તેમાં પ્રયત્ન કરવાનો જેમનો આદર નથી, પરંતુ તે સર્વ અનુચિત પ્રવૃત્તિના નિવારણમાં યત્ન કરવાનો જેમને આદર છે, તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. જેમ કોઈ મુમુક્ષુ દીક્ષા માટે તત્પર થયેલ હોય ત્યારે પણ આ દીક્ષા લેશે તો મને શિષ્યની પ્રાપ્તિ થશે અથવા મારા વૈયાવચ્ચમાં ઉપયોગી થશે કે મારી પર્ષદાની વૃદ્ધિ થશે, તેવા કોઈ આશયથી દીક્ષા આપવાની પ્રવૃત્તિ કોઈ સાધુ કરે, તો તે સાધુને અનુચિત પ્રવૃત્તિમાં આદર છે; પરંતુ જે સુસાધુ શિષ્યાદિ પ્રત્યે નિરપેક્ષ છે; ફક્ત યોગ્ય જીવોના હિતને અર્થે, દીક્ષા આપે છે, અન્યથા નહિ તે સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. IIકા વિશેષાર્થ : પ્રસ્તુત શ્લોકમાં “ઉચિતમાં અનાદર નથી' એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ભાવસાધુ ક્યારેય પણ ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ઉપેક્ષા કરતા નથી, પરંતુ હંમેશાં ઉચિત પ્રવૃત્તિ સેવવા માટે તત્પર રહે છે. વળી “અનુચિતમાં આદર નથી' એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ભાવસાધુ અનુચિત પ્રવૃત્તિ ક્યારેય પણ સેવતા નથી, પરંતુ સતત ઉચિત પ્રવૃત્તિનું સેવન કરે છે, તેથી તેવા સાધુને અનુચિતના ત્યાગને કારણે સદા મોહધારાની હાનિ થાય છે અને ઉચિતના સેવનને કારણે યોગધારાની=યોગમાર્ગની સદા વૃદ્ધિ થાય છે. બ્રા અવતરણિકા - વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आक्रोशादीन्महात्मा यः सहते ग्रामकण्टकान् । न बिभेति भयेभ्यश्च स्मशाने प्रतिमास्थितः ।।७।। અન્વયાર્થઃ થર મહાત્મા=જે સાધુ મહાત્મા પ્રામવિટા =ઇંદ્રિયોને કંટક જેવા લોશાહી–આક્રોશાદિને સદ=સહન કરે છે ઘ=અને મરીને=સ્મશાનમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભિક્ષુદ્રાસિંશિકા/બ્લોક-૭ પ્રતિમસ્થિત =પ્રતિમામાં રહેલ મ=ભયોથી અર્થાત્ ભયોના કારણોથી ન વિમતિ=ભય પામતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. IIકા શ્લોકાર્થ : જે સાધુ મહાત્મા ઇંદ્રિયોને કંટક જેવા આક્રોશાદિને સહન કરે છે, અને સ્મશાનમાં પ્રતિમામાં રહેલ છતાં ભયના કારણોથી ભય પામતા નથી, તે ભાવભિક્ષુ છે. IIછો. ટીકા - आक्रोशादीनिति-आक्रोशादीन् आक्रोशप्रहारतर्जनान्, ग्रामकण्टकान् ग्रामाणामिन्द्रियाणां कण्टकवद् दुःखहेतुत्वात् ।।७।। ટીકાર્ય : કાશવીન .... સેતુત્વાર્ ગ્રામકંટક=ઈદ્રિયોને કંટક જેવા, આક્રોશાહિદને= આક્રોશ, પ્રહર, તર્જનને, જેઓ સહન કરે છે, તેઓ ભાવભિક્ષ છે, એમ અત્રય છે. આક્રોશને ગ્રામકંટક જેવા કેમ કહ્યા ? તેથી કહે છે – ગ્રામનેeઇંદ્રિયોને કંટકની જેમ દુઃખતું હેતુપણું હોવાથી આક્રોશાદિને ગ્રામકંટક કહેલ છે. Iકા ભાવાર્થ - (૧૬) ઇંદ્રિયોને કંટક જેવા આક્રોશાદિને સહન કરનારા ભાવભિક્ષુ - દ્રવ્યન્દ્રિયો પુલાત્મક છે અને ભાવેન્દ્રિયો તે તે દ્રવ્યન્દ્રિયોથી થતા બોધરૂપ છે. કોઈ વ્યક્તિ આક્રોશ કરે ત્યારે તે આક્રોશનાં વચનો શ્રોત્રેન્દ્રિયથી બોધરૂપે પરિણમન પામે છે, તે બોધ ભાવેન્દ્રિયરૂપ છે. તેની જેમ સર્વ ઇંદ્રિયોથી થતો બોધ ભાવેન્દ્રિયરૂપ છે. કોઈ વ્યક્તિ આક્રોશ કરે ત્યારે સામાન્યથી તે આક્રોશનાં વચનો સાંભળનારને કંટકની જેમ દુઃખના હેતુ બને છે અર્થાત્ તે શ્રોત્રેન્દ્રિયથી થયેલો બોધ દુઃખરૂપે Page #41 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાવિંશિકા/ક-૮ ૧૫ વેદન થાય છે, તેથી આક્રોશાદિ વચનો દુઃખના હેતુ છે. માટે આક્રોશાદિ વચનો ઇંદ્રિયોને કાંટા જેવા છે તેમ કહેલ છે. સાધુ ભગવંતો સમભાવના ઉપયોગવાળા હોય છે. તેથી કોઈ આવીને તેમને આક્રોશ, પ્રહાર કે તર્જન કરે ત્યારે પણ તેઓને તે આક્રોશાદિ વચનો દુઃખ ઉત્પન્ન કરતાં નથી, પરંતુ આક્રોશાદિ કરનાર વ્યક્તિનું કઈ રીતે હિત થાય, તેની ચિંતા કરીને સમભાવમાં ઉદ્યમ કરે છે. તેથી જે સાધુ ભગવંતો આક્રોશ, પ્રહાર કે તર્જનના નિમિત્તને પામીને સમભાવની વૃદ્ધિ કરે છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. '(૧૭) સ્મશાનમાં પ્રતિમામાં રહેલ, ભચના કારણોથી ભય નહિ પામનારા ભાવભિક્ષુ - જે સાધુ ભગવંતો સ્મશાનમાં પ્રતિમામાં રહેલા હોય ત્યાં ભયના કારણભૂત હિંસક પ્રાણીઓના ઉપદ્રવ વર્તતા હોય તોપણ જેઓ ભય પામતા નથી, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. આશય એ છે કે મુનિ સમભાવની વૃદ્ધિ અર્થે સ્મશાનમાં પ્રતિમામાં રહેલ હોય છે, અને સ્મશાનમાં રહીને મહાધ્યાનમાં ઉદ્યમ કરતા હોય છે, અને તે ધ્યાનના બળથી અસંગભાવના પરિણામમાં વર્તે છે. આ અસંગભાવના પરિણામને કારણે દેહના નાશક એવા હિંસક પ્રાણીઓથી પણ મુનિઓને ભય હોતો નથી. IIણા અવતરણિકા : વળી જે મુનિઓ અસંગભાવની ઉત્તમ ભૂમિકામાં છે, તેઓ કેવા સમતાના પરિણામમાં છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आक्रुष्टो वा हतो वापि लूषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्वाकुतूहल: ।।८।। અન્વયાર્થકષ્ટો વા કુવચનો વડે આક્રોશ કરાયેલ, કે હતો વારિ=દંડાદિ વડે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભિક્ષુદ્વાત્રિંશિકા/શ્લોક-૮ હણાયેલ, કે ભૂષિતો વા=ખડ્ગાદિ વડે છેદાયેલ ક્ષમાસન=પૃથ્વીસમ નિષ્પતિક્રમ, વ્યુત્કૃષ્ટત્યતવેદો વોસિરાવેલ અને ત્યાગ કરાયેલ દેહવાળા, નિવાનઃ= અતિદાનવાળા, ચાતૂ નઃ કુતૂહલ વગરના ય=જે સાધુ છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. le શ્લોકાર્થ: કુવચનો વડે આક્રોશ કરાયેલ, કે દંડાદિ વડે હણાયેલ, કે ખડ્ગાદિ વડે છેદાયેલ, પૃથ્વીસમ નિષ્પતિકર્મ છે, વોસિરાવેલ અને ત્યાગ કરાયેલ દેહવાળા, અનિદાનવાળા, કુતૂહલ વગરના જે સાધુ છે, તે ભાવભિક્ષુ છે. ll ટીકા – आक्रुष्टो वेति- आक्रुष्टो वा कुवचनैः, हतो वाऽपि दण्डादिभिः, लूषितो वा खड्गादिभिः, क्षमासमः पृथ्वीसमो, निष्प्रतिकर्मत्वात् । व्युत्सृष्टो भावप्रतिबन्धाभावेन त्यक्तश्च विभूषाऽकरणेन देहः शरीरं यस्य ( येन ) स तथा । योऽनिदानो भाविफलाशंसारहितोऽकुतूहलश्च नटादिदर्शने ॥ ८ ॥ ટીકાર્ય : आक्रुष्टो वा નટવિવર્ગને ।। જે કુવચનો વડે આક્રોશ કરાયેલ અથવા દંડાદિ વડે હણાયેલ અથવા ખડ્ગાદિ વડે છેદાયેલ, નિષ્પતિકર્મપણું હોવાને કારણે અર્થાત્ પ્રતિકાર કરવાનો અભાવ હોવાને કારણે, ક્ષમાસમ= પૃથ્વી સમાન છે, ભાવપ્રતિબંધનો અભાવ હોવાને કારણે અર્થાત્ ભાવથી શુદ્ધ આત્મતત્ત્વ સિવાય અન્ય કોઈ પદાર્થમાં લાગણીનો અભાવ હોવાને કારણે, અને વિભૂષા નહિ કરવા દ્વારા ત્યાગ કરાયેલ દેહવાળા, નિદાનરહિત= ભાવિ ળની આશંસા રહિત અર્થાત્ આ સંયમના પાલનથી ભાવિમાં મને સાંસારિક સુખો મળશે એવી આશંસારહિત, અને નટાદિદર્શનમાં કુતૂહલરહિત જે સાધુ છે, તે ભાવભિક્ષુ છે. hel ..... Page #43 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૮ ભાવાર્થ:(૧૮) આક્રોશ કરાયેલ કે હણાયેલ કે છેડાયેલ, પ્રતિકારનો અભાવ હોવાને કારણે પૃથ્વી સમાન ભાવભિક્ષુ - જે મુનિઓ વચનાનુષ્ઠાન સેવીને અસંગ ભૂમિકામાં વર્તે છે, તેમનામાં બાહ્ય પદાર્થનો સંગ કરવાનો પરિણામ અત્યંત તિરોધાન પામેલ હોય છે. તેથી કુવચનો દ્વારા કોઈ આક્રોશ કરે તો તે વચનો મને કહે છે,” તેવી સંગની બુદ્ધિ જેમને થતી નથી, પરંતુ સમભાવના પરિણામમાં ઉપયુક્ત હોવાથી તે વચનો સાથે સંશ્લેષ પામતા નથી. તેઓ ભાવભિક્ષુ છે. વળી વચનો કરતાં પણ દંડાદિ દ્વારા તાડન, સંગ પ્રત્યેનું પ્રબળ કારણ છે. આમ છતાં અસંગભાવમાં દઢ ઉપયોગવાળા અને શુદ્ધ આત્મતત્ત્વમાં નિરિશમાન મતિવાળા મુનિઓને, કોઈ દંડાદિથી તાડન કરે કે કોઈ ખડુગાદિથી છેદન કરે, તોપણ શુદ્ધ આત્મતત્ત્વના ઉપયોગને છોડીને તે તાડન સાથે કે છેદન સાથે જેઓ સંશ્લેષ પામતા નથી, આથી બાહ્યથી પણ તે પ્રવૃત્તિનો કોઈ પ્રતિકાર કરતા નથી અને અંતરંગ રીતે પણ તે પ્રવૃત્તિના પ્રતિકારના પરિણામને પ્રાપ્ત કરતા નથી, તેથી પૃથ્વી સમાન નિષ્પતિકર્મવાળા=પ્રતિકાર કરવાના અભાવવાળા, જે સાધુઓ છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૧૯) વ્યુત્કૃષ્ટ અને ત્યક્ત દેહવાળા ભાવસાધુ - જે સાધુ મહાત્માને દેહ પ્રત્યે ભાવથી લેશ પણ પ્રતિબંધ નથી, તેથી દેહ સાથે સંબંધ હોવા છતાં ભાવથી સંબંધ વગરના છે માટે દેહને વોસિરાવેલ છે. વળી વિભૂષા નહિ કરવા દ્વારા દેહનો ત્યાગ જે સાધુ મહાત્માએ કર્યો છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૨૦) નિદાનરહિત ભાવભિક્ષુઃ વચનાનુષ્ઠાનવાળા સાધુ મહાત્માઓને ભગવાનના વચનનું સ્મરણ કરીને પોતે જે સાધના કરે છે, તે સાધનાનું ભાવિમાં કોઈ સાંસારિક સુખોરૂપ ફળ મળે, તેવી આશંસા હોતી નથી, તે ભાવભિક્ષુ છે. અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓને તો મોક્ષની કે મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૯ સુધી સદ્ગતિરૂપ ફળની પણ આકાંક્ષા હોતી નથી. તેથી તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૨૧) કુતૂહલ રહિત ભાવભિક્ષુ - જે સાધુ મહાત્માઓને નટાદિના દર્શનમાં કોઈ કુતૂહલ નથી અર્થાત્ નટાદિની તે તે ચેષ્ટાઓ જોઈને તે જોવા દ્વારા કે જોવા વિષયક કોઈ કુતૂહલ જેમને થતું નથી, તે સાધુ મહાત્માઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. Iટા અવતરણિકા - વળી અસંગભાવની ઊંચી ભૂમિકામાં રહેલા મુનિઓ કેવા છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - यश्च निर्ममभावेन काये दोषैरुपप्लुते । जानाति पुद्गलान्यस्य न मे किञ्चिदुपप्लुतम् ।।९।। અન્વયાર્થ: નિર્ણમાન-નિર્મમભાવને કારણે રોષે =રોગોથી વાયા ઉ૫સ્તુતે કાયા ઉપપ્લવવાળી હોતે છતેaઉપદ્રવવાળી હોતે છતે, પુનાચસ્થ પુદ્ગલથી અન્ય એવા P=મને ઢિશ્વિકુપનુતમ્ ન=કાંઈ ઉપપ્પત–ઉપદ્રવવાનું નથી (એ પ્રકારે) =જે સાધુ જ્ઞાનતિ જાણે છે તે ભાવભિક્ષુ છે. એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૯ો. શ્લોકાર્ચ - નિર્મમભાવને કારણે રોગોથી કાયા ઉપપ્લવવાળી–ઉપદ્રવવાળી હોતે છતે, પુદ્ગલથી અન્ય એવા મને કાંઈ ઉપપ્લત–ઉપદ્રવવાનું નથી, એ પ્રકારે જે સાધુ જાણે છે, તે ભાવભિક્ષ છે. ll ll ટીકા :__ यश्चेति-यश्च निर्ममभावेनाकालं सकलपरिग्रहोपादानशून्यचिदानन्दैकमूर्तिकशुद्धात्मस्वभावानुभवजनितेन निर्ममत्वेन काये-शरीरे, दोषैर्चरशूलादिभिरुपप्लुते, Page #45 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૯ ૧૯ जानाति पुद्गलान्यस्य सतो (स्यात्मनो ) न मे किञ्चिदुपप्लुतं, पुद्गला एव પરમુપસ્તુતા કૃતિ છ્।। ટીકાર્થ ઃ ..... यश्च • કૃતિ । નિર્મમભાવને કારણે=સદા સકલ પરિગ્રહના ગ્રહણથી શૂન્ય એવા ચૈતન્યના આનંદના એકસ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવના અનુભવથી જનિત નિર્મમભાવને કારણે, દોષોથી=જ્વર-શૂલાદિથી કાયા ઉપપ્યુત થયે છતે=ઉપદ્રવવાળી કાયા થયે છતે, પુદ્ગલથી અન્ય છતા=એવા મને કાંઈ ઉપદ્રવ નથી, પરંતુ પુદ્ગલો જ ઉપદ્રવને પામ્યા છે, એમ જે સાધુ જાણે છે, તે ભાવભિક્ષુ છે. કૃતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિસૂચક છે. ।।૯।। ભાવાર્થ: (૨૨) નિર્મમભાવને કારણે કાયાના ઉપદ્રવમાં પુદ્ગલથી અન્ય એવા મને કાંઈ ઉપદ્રવ નથી, એ પ્રમાણે જાણનારા ભાવભિક્ષુ : - ભગવાનના વચનથી જે મહાત્માઓને તત્ત્વને સ્પર્શે એવો બોધ થયો છે કે ‘આત્મા સકલ પરિગ્રહના ગ્રહણથી શૂન્ય પરિણામવાળો છે’ અર્થાત્ બાહ્ય પદાર્થો સાથે લેશ પણ સંશ્લેષના પરિણામવાળો નથી, પરંતુ જ્ઞાનના આનંદરૂપ આત્માનો સ્વભાવ છે, અને તે આત્મસ્વભાવમાં વારંવાર યત્ન કરીને જે મુનિઓએ તે સ્વભાવને પ્રકૃતિરૂપે કરેલો છે, તેવા સ્વભાવના અનુભવને કારણે જેમને બાહ્ય પદાર્થો પ્રત્યે લેશ પણ મમત્વનો પરિણામ નથી, તેમની કાયા ક્યારેક જ્વ૨શૂલાદિ રોગોથી ઉપદ્રવ પામતી હોય ત્યારે પણ તે મુનિઓ વિચારે છે કે "C કાયારૂપ પુદ્ગલોથી અન્ય એવા મને કાંઈ ઉપદ્રવ વર્તતો નથી, પરંતુ કાયાના પુદ્ગલોમાં જ ઉપદ્રવ વર્તે છે.” આમ, ઉપદ્રવવાળી કાયાથી પોતાના આત્માનો અત્યંત ભેદ ઉપસ્થિત થવાને કારણે તેમનું ચિત્ત લેશ પણ અસ્વૈર્યભાવને પામતું નથી. આવા સ્થિરભાવવાળા મુનિઓ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. II - Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા:. स्वसंसर्गिणि निर्ममत्वभावनौपयिकं नमिराजर्षिदृष्टान्तमुपदर्शयति - અવતરણિકાર્ચ - સ્વસંસર્ગીમાં સ્વસંસર્ગી એવા દેહાદિમાં, નિર્મમત્વભાવવા માટે ઉપયોગી એવા તમિરાજષિના દષ્ટાંતને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : तथाहि मिथिलानाथो मुमुक्षुर्निर्मम: पुरा । बभाण मिथिलादाहे न मे किञ्चन दह्यते ।।१०।। અન્વયાર્થ તમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તેથી થી ગ્રંથકારશ્રી બતાવે છે - નિર્મમ =નિર્મમભાવવાળા, મુમુક્ષુ =મોક્ષ માટે સમ્યગુ ઉદ્યમ કરનારા, પુરા નિથિનાનાથઃ=પૂર્વે મિથિલાનગરીના નાથ અર્થાત્ પૂર્વે મિથિલાનગરીના રાજા એવા (સુસાધુ તમિરાજધિ) મિથિનાવાદે મિથિલાનગરીના દાહમાં મે વિશ્વન રહ્યતે ન મારું કાંઈ બળતું નથી એમ કહે છે. I૧૦ના શ્લોકાર્ચ - નમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તે તથાદ થી બતાવે છે – નિર્મમભાવવાળા, મોક્ષ માટે સમ્યગ ઉધમ કરનારા, પૂર્વે મિથિલાનગરીના નાથ એવા સુસાધુ નમિરાજર્ષિ મિથિલાનગરીના દાહમાં મારું કાંઈ બળતું નથી, એમ કહે છે. ll૧૦ ટીકાઃ तथाहीति-सम्प्रदायव्यक्तोऽयम् ।।१०।। ટીકાર્થઃ સમ્રતાય .... ડયમ્ | આકમિથિલા રાજષિનું દષ્ટાંત, સંપ્રદાયવ્યક્ત છે. II૧૦I Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભિક્ષુદ્ધાત્રિશિકા/બ્લોક-૧૧ ભાવાર્થસ્વસંસર્ગી એવા દેહાદિમાં નિર્મમત્વભાવના માટે ઉપયોગી નમિરાજર્ષિનું દષ્ટાંત : નમિરાજર્ષિ સંયમગ્રહણ પૂર્વે મિથિલાનગરીના રાજા હતા, પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેથી રાજ્યાવસ્થામાં પ્રજા સાથે અત્યંત સ્વજન જેવી તેમને પ્રીતિ હતી. શરીરમાં દાહકવર થવાથી, નિમિત્તને પામીને વૈરાગ્ય થવાથી સંયમ ગ્રહણ કરે છે ત્યારે મોક્ષમાં જવાની બલવાન ઈચ્છાવાળા છે. તેથી સર્વ ઉપાયથી મોક્ષમાં જવાના ઉપાયભૂત અસંગભાવમાં ઉદ્યમ કરનારા છે. માટે દેહથી માંડીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે નિર્મમભાવવાળા છે. તેથી જે મિથિલાના પ્રજાજનો પ્રત્યે પૂર્વમાં સ્નેહનો સંબંધ હતો, તે સ્નેહનો સંબંધ હવે સર્વથા નથી. આથી તેમના નિર્મમભાવની પરીક્ષા કરવા માટે આવેલ ઈન્દ્ર મહારાજા મિથિલાનગરીને બળતી બતાવીને કહે છે કે તમારી મિથિલાનગરીની પ્રજા આ રીતે વિનાશ પામી રહી છે. તેનું રક્ષણ કરવાનું છોડીને તમે આ કઈ સાધના કરો છો ?' તેનો ઉત્તર આપતાં નમિરાજર્ષિ કહે છે – મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી.” આ રીતે પોતાના આત્માને મિથિલાથી અને દેહથી પૃથગુ જોનારા એવા નમિરાજર્ષિ હતા. તેથી મિથિલાનગરીના દાહમાં પણ મિથિલા સાથે સંસર્ગની બુદ્ધિવાળા થયા નહિ. આ રીતે જે સાધુ સર્વ બાહ્ય સંસર્ગ પ્રત્યે સંગ વગરના છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે, એમ ફલિત થાય છે. વળી અવતરણિકા - મુનિઓ સદા સંયમમાં કઈ રીતે ઉદ્યમ કરે છે, તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : हस्तेन चाघ्रिणा वाचा संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः सूत्रार्थं यश्च चिन्तयेत् ।।११।। Page #48 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧ ગાત્મધ્યાનનિરતઃ=આત્મવિષયક ધ્યાનમાં નિરત, યશ્વ=એવા જે સાધુ ઇસ્તેન ચ ત્રિા સંયત=હાથથી અને પગથી સંયત વાઘા સંયતઃ=વાણીથી સંયત,વિનિનેન્દ્રિયઃ=જિતાયેલી ઈંદ્રિયોવાળા,સુત્રાર્થ-સૂત્ર અને અર્થનું ચિન્તયંત્= ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. ।।૧૧। શ્લોકાર્થ : ૨૨ અન્વયાર્થ : આત્મવિષયક ધ્યાનમાં નિરત એવા જે સાધુ હાથથી અને પગથી સંયત, વાણીથી સંયત, જિતાયેલી ઈંદ્રિયવાળા, સૂત્ર અને અર્થનું ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે. ||૧૧|| ટીકાઃ हस्तेन चेति-हस्तेन चाङ्घ्रिणा च संयतः कारणं विना कूर्मवल्लीनत्वेन स्थिते: कारणे च सम्यग्गमनात् । वाचा संयतोऽकुशलवाग्निरोधकुशलवागुदीरणाभ्यां । વિખિતેન્દ્રિયો નિવૃત્તવિષયપ્રસરઃ ||99|| શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે ટીકાર્યઃ हस्तेन चाघिणा રામનામ્ ।સાધુ હાથથી અને પગથી સંયત હોય છે; કેમ કે કારણ વગર કૂર્મની જેમ લીનપણાથી રહેલા છે, અને કારણે સમ્યગ્ ગમન કરે છે. वाचा વીરાભ્યામ્ । અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની ઉદીરણા દ્વારા અર્થાત્ વ્યાપાર દ્વારા વાણીથી સંયત છે. विजितेन्द्रियो પ્રસરઃ । વિજિત ઈંદ્રિયવાળા=નિવૃત્ત વિષયના પ્રસરવાળા છે. ।।૧૧।। ભાવાર્થ: (૨૩) અધ્યાત્મધ્યાનનિરત ભાવભિક્ષુ : મુનિઓ શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણનારા હોય છે અને શુદ્ધ ..... Page #49 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાવિંશિકા/શ્લોક-૧૧ આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાના લક્ષ્યમાં સદા નિરત હોય છે. આથી મુનિને અધ્યાત્મધ્યાનનિરત કહેલ છે. અધ્યાત્મધ્યાનનિરત મુનિઓ કેવા હોય છે, તે બતાવે છે – (૨૪) હાથથી અને પગથી સંયત ભાવભિક્ષુ - અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ હાથ અને પગ બંનેને પ્રવર્તાવતા નથી, પરંતુ દેહને કાચબાની જેમ લીન રાખીને શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે આત્મિક ભાવોમાં સુદઢ વ્યાપારવાળા થઈને જગત પ્રત્યે ઉપેક્ષાના ભાવવાળા થવા માટે ઉદ્યમ કરતા હોય છે, અને ક્વચિત્ સંયમવૃદ્ધિનું કોઈ કારણ હોય તો સમ્યગુ યતનાપૂર્વક ગમનની પ્રવૃત્તિ કરે છે. તેથી મુનિ હાથ અને પગથી અર્થાત્ કાયાથી સંયત હોય છે. આ રીતે મુનિ કાયમુર્તિવાળા છે તેમ બતાવ્યું. (૨૫) વાણીથી સંયત ભાવભિક્ષુ - અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ કોઈ પ્રયોજન ન હોય તો કર્મબંધના કારણભૂત એવા વચનવ્યાપાર કરતા નથી. તેથી અકુશળ વાગ્યોગના નિરોધવાળા છે. વળી સંયમવૃદ્ધિમાં ઉપયોગી એવી વાણીનો વ્યાપાર આવશ્યક જણાય ત્યારે, કર્મનિર્જરાનું કારણ બને એ રીતે કુશળ વાણીનો વ્યાપાર કરે છે, જે સ્વ-પરના હિતનું કારણ બને છે. આ રીતે મુનિ વાગુપ્તિવાળા છે, તેમ બતાવ્યું. (૨૬) નિવૃત વિષય પ્રસરવાળા ભાવભિક્ષુ : અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ ઇંદ્રિયોના વિષયોને જોવામાં પ્રવૃત્ત નથી, પરંતુ તેમનું ચિત્ત અંતરંગ આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત હોવાથી ઇંદ્રિયોના વિષયોનો પ્રસર નિવૃત્ત થયેલો છે. આ રીતે મુનિ મનોગુપ્તિવાળા છે, તેમ બતાવ્યું. અધ્યાત્મધ્યાનનિરત ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિ શું કરે? તે બતાવે છે - (૨૭) સ્વાર્થનું ચિંતવન કરનારા ભાવભિક્ષુ - અધ્યાત્મધ્યાનનિરત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિ સદા સૂત્ર અને અર્થનું ચિંતવન કરીને આત્માને પારમાર્થિક ભાવોથી વાસિત કરે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભિક્ષતાવિંશિકા/શ્લોક-૧ર આ રીતે અધ્યાત્મધ્યાનનિરત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. ll૧૧ાા અવતરણિકા - વળી મુનિઓ કેવા હોય છે, તે અન્ય પ્રકારે બતાવે છે – શ્લોક : अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च जीवितं यो न काङ्क्षति ।।१२।। અન્વયાર્થ શુદ્ધમ્ જ્ઞાતોપું વર–ભાવથી પરિશુદ્ધ એવું (થોડું) અજ્ઞાત ઉછ ચરતા સસ્તો:=અપ્રાપ્તની પ્રાર્થના ન કરનારા, સસરકૃદ્ધિમા=પ્રાપ્ત આહારમાં પણ અપ્રતિબદ્ધ, ય =જે મુનિ ઋદ્ધિસારપૂળાક્શ નીવિતંત્ર ઋદ્ધિ, સત્કાર, પૂજાને અને અસંયમજીવિતને ન વાક્ષતિ=ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે. ll૧૨ા શ્લોકાર્ચ - શુદ્ધ એવું (થોડું) અજ્ઞાત ઉછ ગ્રહણ કરતા, અપ્રાપ્તની પ્રાર્થના ન કરનારા, પ્રાપ્ત આહારમાં પણ અપ્રતિબદ્ધ, જે મુનિ ઋદ્ધિ, સત્કાર, પૂજાને અને અસંયમજીવિતને ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે. વિશા ટીકાઃ अज्ञातोञ्छमिति-शुद्ध-भावपरिशुद्धं स्तोकमित्यर्थः, अलोलो-नाप्राप्तप्रार्थनपरः, अरसगृद्धिमान प्राप्तेष्वप्यप्रतिबद्धः, ऋद्धिरामर्षोषध्यादिका, सत्कारो वस्त्रादिना, पूजा प्रसूनादिना, जीवितमसंयमजीवितम् ।।१२।। શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ય : શુદ્ધ સ્તોમિત્વર્થ, સાધુ ભાવથી પરિશુદ્ધ એવું અલ્પ અજ્ઞાત ઉછ ગ્રહણ કરે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૨ ૨૫ अलोलो વાર્થનપરઃ, સાધુ અલોલ હોય છે–ભિક્ષામાં જે પ્રાપ્ત ન થયું હોય તેની પ્રાર્થના કરતા નથી અર્થાત્ આ વસ્તુનો જોગ છે ? તેમ પૃચ્છા કરતા નથી. ..... अरस ગપ્રતિવદ્ધઃ, સાધુ અરસમૃદ્ધિવાળા છે=પ્રાપ્ત એવા આહારમાં પણ અપ્રતિબદ્ધ છે અર્થાત્ ચિત્તના સંશ્લેષ વગરના છે. દ્ધિઃ નીવિતમ્ || સાધુ ઋદ્ધિ, સત્કાર, પૂજા અને જીવિતને ઈચ્છતા નથી, એમ શ્લોકમાં કહ્યું. તેમાં ઋદ્ધિઆમષષધિ આદિ, સત્કાર= વસ્ત્રાદિથી સત્કાર, પૂજા=પુષ્પાદિથી પૂજા, જીવિત=અસંયમ જીવિતને, જે સાધુ ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે એમ સંબંધ છે. 119211 * પ્રાપ્તવ્યતિવદ્ધઃ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે મુનિ અપ્રાપ્તમાં તો અપ્રતિબદ્ધ છે, પરંતુ પ્રાપ્ત એવા આહારાદિમાં પણ અપ્રતિબદ્ધ છે. ભાવાર્થ: (૨૮) શુદ્ધ એવા અજ્ઞાત ઉંછને ગ્રહણ કરતા, અપ્રાપ્ત આહારની પ્રાર્થના ન કરનારા અને પ્રાપ્ત આહારમાં અપ્રતિબદ્ધ એવા ભાવભિક્ષુ : મુનિઓ સર્વ ભાવો પ્રત્યે નિર્મમ હોય છે અને દેહનું પણ પાલન સંયમની વૃદ્ધિને અર્થે કરે છે. તેથી સંયમની વૃદ્ધિ અર્થે ભિક્ષા આદિ માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે નિર્દોષ ભિક્ષા પણ અજ્ઞાતકુળોમાંથી લાવે છે; પરંતુ આ લોકો મને ઓળખે છે, તેથી ભિક્ષાની પ્રાપ્તિમાં અનુકૂળતા થશે, એવી બુદ્ધિથી જ્ઞાતકુળોમાંથી લાવતા નથી. વળી તે ભિક્ષા શુદ્ધ ભાવથી પરિશુદ્ધ એવી અલ્પ ગ્રહણ કરે છે અર્થાત્ પોતે ગ્રહણ કરેલી ભિક્ષાને કારણે શ્રાવકોને લેશ પણ પીડા ન થાય અને પશ્ચાત્કર્માદિ આરંભ-સમારંભ ન થાય, એ પ્રકારની યતનાથી અલ્પ ગ્રહણ કરે છે. વળી મુનિ અલોલ હોય છે અર્થાત્ પોતાને જે ઈષ્ટ આહાર હોય તે પ્રાપ્ત ન થાય તો ગૃહસ્થ પાસે તે આહારની-વસ્તુની યાચના કરતા નથી, પરંતુ જે પ્રાપ્ત થયું હોય તેના દ્વારા સંયમની વૃદ્ધિનો ઉદ્યમ કરે છે. વળી મુનિ જે ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તેમાં પણ આ મને અનુકૂળ છે, તેવી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૧૩ બુદ્ધિથી પ્રતિબદ્ધ માનસવાળા નથી, પરંતુ સર્વ ભિક્ષા પ્રત્યે સમભાવવાળા છે. (૨૯) ઋદ્ધિ, સત્કાર, પૂજા અને જીવિતને ન ઈચ્છનારા ભાવભિક્ષુ - પોતાના સંયમના યોગની સાધનાથી આમષષધિ વગેરે ઋદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી આકાંક્ષા સાધુ રાખતા નથી. વળી લોકો વસ્ત્રાદિ દ્વારા પોતાનો સત્કાર કરે તેવી આકાંક્ષા રાખતા નથી કે પોતાના પ્રવેશાદિ વખતે પુષ્પાદિ દ્વારા પૂજા કરે તેવી આકાંક્ષા પણ રાખતા નથી, પરંતુ સર્વત્ર સમભાવવાળા હોય છે. વળી મુનિ અસંયમજીવિતની આકાંક્ષા રાખતા નથી=દેહનું તે રીતે પાલન કરીને દીર્ઘકાળ સુધી જીવવાની આકાંક્ષા રાખતા નથી, પરંતુ સંયમની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક સંયમપાલન કરતાં જીવિત અલ્પ થાય તો પણ જીવિતનું મહત્ત્વ રાખતા નથી, પણ સંયમવૃદ્ધિનું મહત્ત્વ રાખે છે. આવા પ્રકારના સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. શા અવતરણિકા : વળી સાધુ અંતરંગ રીતે ક્રોધ અને માનથી અબાધિત હોય છે. તેથી કેવી પ્રવૃત્તિ કરે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : यो न कोपकरं ब्रूयात् कुशीलं न वदेत् परम् । प्रत्येकं पुण्यपापज्ञो जात्यादिमदवर्जितः ।।१३।। અન્વયાર્થ: થો જે સાધુ શોપ =બીજાને કોપ કરે તેવું વચન ન લૂથ–બોલતા નથી, પર=સ્વપક્ષના શિષ્યોથી વ્યતિરિક્ત=પરને સુશીનં કુશીલ ન વ–કહેતા નથી, પ્રત્યે પુથપાપજ્ઞોપ્રત્યેક=પ્રત્યેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્યપાપને જાણનારા છે. આથી જ) નાત્યાવિત:=જાત્યાદિ મદથી રહિત હોય છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૧૩ શ્લોકાર્ચ - જે સાધુ બીજાને કોપ કરે તેવું વચન બોલતા નથી, સ્વપક્ષના Page #53 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાત્રિશિકા/બ્લોક-૧૩ ૨૭ શિષ્યોથી પરને કુશીલ કહેતા નથી, પ્રત્યેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્ય-પાપને જાણનારા છે. (આથી જ) જાત્યાદિમદથી રહિત હોય છે, તે ભાવભિક્ષ છે. ll૧૩માં ટીકા - ___ य इति-परं-स्वपक्षविनेयव्यतिरिक्तं, प्रत्येकं-प्रतिस्वं, पुण्यपापज्ञोऽन्यसम्बन्धिनोऽन्यत्रासक्रमात्, इत्थं च जात्यादिमदैर्वजितः ।।१३।। શ્લોકના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ - પરં .... તિરિત પર=સ્વપક્ષના શિષ્યોથી વ્યતિરિક્ત અર્થાત અન્ય સમુદાયના સાધુ કે ગૃહસ્થોને, કુશીલ કહેતા નથી. પ્રત્યે ... તા પ્રત્યેકપ્રતિવ્યક્તિ વિશ્રાંત એવા પુણ્ય-પાપને જાણનારા છે; કેમ કે અન્ય સંબંધી એવા પુણ્ય-પાપનું અન્યત્ર અસંક્રમ છે=અન્ય પુરુષમાં અસંક્રમ છે, અને આ રીતે=પ્રત્યેક વ્યક્તિ વિશ્રાંત એવા પુણ્ય-પાપને સાધુ જાણનાર છે એ રીતે, જાત્યાદિ મદથી રહિત છે. ll૧૩ ભાવાર્થ - (૩૦) બીજાને કોપ કરે તેવું વચન ન બોલનારા ભાવભિક્ષુ - જે સાધુ બીજાને કોપ કરે તેવું વચન બોલતા નથી, આથી સંયમની વૃદ્ધિનું કારણ જણાય ત્યારે જ બોલે છે, તે સિવાય વચનપ્રયોગ કરતા નથી; અને જે વચનપ્રયોગ કરે છે, તેનાથી કોઈનું અહિત ન થાય તે પ્રકારે સમ્યગુ સમાલોચન કરીને ઉચિત વચન બોલે છે, તે ભાવભિક્ષુ છે. (૩૧) સ્વપક્ષના શિષ્યોથી અન્યને કુશીલ ન કહેનારા ભાવભિક્ષુ - સાધુ મહાત્માઓ પોતાના પક્ષના શિષ્યોથી અન્ય એવા કોઈને કુશીલ કહેતા નથી અર્થાતુ પોતાના શિષ્યો ક્યારેક પ્રમાદ કરતા હોય તો તેમને માર્ગમાં લાવવા માટે આ પ્રવૃત્તિ કુશીલ છે તેમ કહે, પરંતુ પોતાના સમુદાયથી અન્ય સમુદાયના સાધુઓ પાર્થસ્થાદિ હોય તો પણ આ કુશીલરૂપ છે, તેમ કહેતા નથી, કે કોઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૪ ગૃહસ્થો પણ કુત્સિત પ્રવૃત્તિ કરતા હોય તો આ કુશીલ છે, તેમ કહેતા નથી; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગથી અન્ય સાધુઓને કે ગૃહસ્થોને પીડા થવાનો સંભવ રહે છે. સાધુ ફક્ત યોગ્ય જીવોના હિત અર્થે, સાધુઓથી બીજાને થતા અનર્થના નિવારણ માટે તેમના નિમિત્તને પામીને બીજા જીવોનો વિનાશ ન થાય તદર્થે આ સાધુઓની આચરણા સુસાધુઓની આચરણા જેવી નથી, તે પ્રકારે ઉચિત-ભાષણ ક્વચિત્ કરે. તે સિવાય અન્યની કુશીલ પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ સ્વભાવથી પરને કુશીલ કહેતા નથી, તેવા સાધુ ભાવભિક્ષુ છે. (૩૨) પ્રત્યેક વ્યક્તિના પુણ્ય-પાપને જાણનારા આથી જ જાત્યાદિ મદથી રહિત ભાવભિક્ષુ - સાધુ દરેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્ય અને પાપને જાણનારા છે; કેમ કે કોઈનું પુણ્ય કે કોઈનું પાપ અન્યમાં સંક્રમ પામતું નથી. તેથી પુણ્યના ઉદયથી તે તે વ્યક્તિ ઉત્તમ જાતિ આદિને પ્રાપ્ત કરે છે અને પાપના ઉદયથી તે તે વ્યક્તિ હિન જાતિ આદિને પ્રાપ્ત કરે છે. તેથી પુણ્ય અને પાપને આધીન ઉચ્ચ જાતિ આદિની કે હીન જાતિ આદિની પ્રાપ્તિ છે. આ પ્રકારે જાણતા એવા સાધુ જાતિ આદિનો મદ કરતા નથી; કેમ કે જાતિ આદિ પોતાની ગુણસંપત્તિ નથી, પરંતુ પુણ્યાદિથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે, અને ગુણસંપત્તિથી વિચારીએ તો સર્વ જીવો સિદ્ધના સદશ હોવાથી સમાન છે, અને જાત્યાદિનો મદ કરવાથી તો જન્માંતરમાં પોતાને હીન જાત્યાદિની પ્રાપ્તિ થાય છે. માટે જાત્યાદિનો મદ કરવો ઉચિત નથી. તે પ્રકારે વિચારીને સાધુ જાત્યાદિ મદથી રહિત રહે છે. આવા પ્રકારના સાધુ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. II૧૩ અવતરણિકા :વળી ભાવભિક્ષ કેવા હોય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : प्रवेदयत्यार्यपदं परं स्थापयति स्थितः । धर्मचेष्टां कुशीलानां परित्यजति यः पुनः ।।१४।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થ : =જે મુનિ સાર્થવં પ્રવેદતિ આર્યપદને અર્થાત્ શુદ્ધ ધર્મપદને પ્રવેદન કરે છે અર્થાત્ લોકો આગળ પ્રકાશન કરે છે, અને સ્થિતિ સ્થાપત્ત શુદ્ધ ધર્મપદમાં રહેલા સાધુ પરને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે, પુના=વળી યુશીનાનાં ઘર્મવેદાં-કુશીલોની ધર્મચેષ્ટાનો રચનતિ ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. I૧૪ શ્લોકાર્ચ - જે મુનિ આર્યપદનું પ્રવેદન કરે છે, શુદ્ધ ધર્મપદમાં રહેલા સાધુ પરને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે; વળી કુશીલોની ધર્મચેષ્ટાનો ત્યાગ કરે છે, તે ભાવભિક્ષુ છે. ll૧૪ શ્લોકના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકા: प्रवेदयतीति-प्रवेदयति-कथयति, आर्यपदं-शुद्धधर्मपदम् ।।१४।। ટીકાર્ચ - વેતિ .... શુદ્ધધર્મજવમ્ આર્યપદનું શુદ્ધ ધર્મપદનું કથન કરે છે. ll૧૪ ભાવાર્થ(૩૩) શુદ્ધ ધર્મપદનું કથન કરનારા ભાવભિક્ષુ - જે મુનિ શુદ્ધ ધર્મપદમાં સ્વયં રહેલા છે અને યોગ્ય જીવોને શુદ્ધ ધર્મપદનું સ્વરૂપ બતાવે છે, જેથી તે તે જીવો પોતાની યોગ્યતાને અનુરૂપ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે. આવા પ્રકારના મુનિઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૩૪) શુદ્ધ ધર્મપદમાં રહેલા, બીજાને શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરનારા ભાવભિક્ષુ: જે યોગ્ય જીવો શુદ્ધ ધર્મ સ્વીકારવા માટે તત્પર થયેલા છે, તેવા યોગ્ય જીવોને દીક્ષા આપીને અનુશાસન આપે છે, જેથી તે જીવો શુદ્ધ ધર્મપદમાં સ્થાપન થાય. આ રીતે સ્વયં શુદ્ધ ધર્મપદમાં રહેલા છે અને યોગ્ય જીવોને શુદ્ધ ધર્મપદમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૧પ સ્થાપન કરે છે, તે મહાત્મા કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. આશય એ છે કે ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હોવાથી સુસાધુઓ મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે શુદ્ધ ધર્મપદમાં રહેલા છે અને જે યોગ્ય શિષ્યો તેમની પાસે સંયમ ગ્રહણ કરીને આરાધનામાં ઉદ્યમવાળા થાય છે, તેમને સારણા, વારણા આદિ દ્વારા અને નવીન નવીન શ્રુતનું અધ્યયન કરાવવા દ્વારા શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે, તેઓ ભાવભિક્ષુ છે. (૩૫) કુશીલોની ધર્મચેષ્ટાનો ત્યાગ કરનારા ભાવભિક્ષુ - સંયમ ગ્રહણ કરીને કેટલાક પ્રમાદી સાધુઓ કુશીલ એવી ધર્મચેષ્ટાને કરે છે. તેવા કુશીલ સાધુઓની ધર્મચેષ્ટાનું નિમિત્ત કરીને જે સાધુઓ તેમની જેમ કુશીલ ધર્મચેષ્ટા કરતા નથી, પરંતુ ક્યારેક નિમિત્ત પામીને કુશીલ ધર્મચેષ્ટા થઈ ગઈ હોય તોપણ યતનાપૂર્વક નિંદા-ગર્તા કરીને તેની શુદ્ધિ કરે છે, તેથી કુશીલ ધર્મચેષ્ટાનો ત્યાગ કરનારા જે સાધુઓ છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧૪. અવતરણિકા: વળી ભાવભિક્ષ કેવા હોય છે, તે અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : उद्वेगो हसितं शोको रुदितं क्रन्दितं तथा । यस्य नास्ति जुगुप्सा च क्रीडा चापि कदाचन ।।१५।। અન્વયાર્થ: વચ=જેમને વહીવન ક્યારેય ઉ=ઉદ્વેગ, સિત હાસ્ય શોક શોક, વિત=રૂદન, તથા=અને ખ્યિતં આક્રંદન તુમુસા ર=અને જુગુપ્સા જીલ્લા વા=અને ક્રીડા નાસ્તિકતથી તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૧પા. શ્લોકાર્ચ - જેમને ક્યારેય ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન અને આક્રંદન, જુગુપ્તા Page #57 -------------------------------------------------------------------------- ________________ ભિલાસિંચિકા/શ્લોક-૧૫ અને ક્રીડા પણ નથી, તે ભાવભિક્ષ છે. ll૧પણા ટીકા : ૩૧ રૂતિ-વ્યa: T૧૧/ ટીકાર્ય : શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. II૧પા ભાવાર્થ :(૩૬) જેમને ક્યારેય ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, કંદન, જુગુપ્સા અને ક્રીડા જ નથી તે ભાવભિક્ષુ - આરાધક એવા પણ કેટલાક સાધકો ઉત્સાહથી સંયમ ગ્રહણ કર્યા પછી દિશાની સૂઝ નહિ હોવાથી તેમનું ચિત્ત ઉદ્વેગવાળું હોય છે; પરંતુ ભાવભિક્ષુને તો મોહનું ઉમૂલન કરવું એ પોતાનું લક્ષ્ય છે, તે પ્રકારનો પારમાર્થિક બોધ હોવાને કારણે ક્યારેય ઉદ્વેગ થતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલા યોગમાર્ગને ઉત્સાહથી સેવે છે. વળી સંસારી જીવો મોહને વશ થઈને જે પ્રકારે હાસ્ય કરે છે, નિમિત્તોને પામીને શોકવાળા થાય છે, વળી પ્રતિકૂળ સંયોગોમાં રડે છે કે કંદન કરે છે, તે પ્રકારના ભાવો ભાવભિક્ષુને થતા નથી, પરંતુ સર્વ સંયોગોમાં ઉત્સાહથી તે સર્વના ઉન્મેલનને અનુકૂળ ઉદ્યમ કરે છે. વળી મહાત્માઓને જુગુપ્સનીય પદાર્થોને જોઈને જુગુપ્સા થતી નથી, અર્થાત્ આ પુદ્ગલોનો સ્વભાવ છે, અને જીવનો અજુગુપ્સા સ્વભાવ છે, તે પ્રકારના ભાવોથી આત્માને ભાવિત કરે છે તેથી જુગુપ્સનીય પદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી. વળી લોકોને ક્રીડા કરતા જોઈને મુનિઓ ક્રીડા કરતા નથી, પરંતુ સંવૃત મનવાળા થઈને યોગમાર્ગમાં ઉદ્યમ કરીને ઉપરમાં કહેલા સર્વ ભાવોનો સદા પરિહાર કરે છે. આવા પ્રકારના ભિક્ષુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧પો Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભિક્ષાત્રિશિકાશ્લોક-૧૬ અવતરણિકા : વળી ભાવભિક્ષ કેવા છે તે અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :इदं शरीरमशुचि शुक्रशोणितसम्भवम् । શાશ્વતં ચ મત્વા યઃ શાશ્વતાર્થ પ્રવર્તિત સાદા અન્વયાર્થ: જે ભિક્ષુ રૂર્વ શરીરં આ શરીરને શુચિ અશુચિવાળું શુશોણિતસમય શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું શાશ્વત મિત્રો અને અશાશ્વત માનીને શાશ્વતાર્થ શાશ્વત અર્થતે માટે પ્રવર્તિત પ્રવર્તે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. ૧૬ શ્લોકાર્ચ - જે ભિક્ષુ આ શરીરને અશુચિવાળું, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું અને અશાશ્વત માનીને, શાશ્વત અર્થને માટે પ્રવર્તે છે, તે ભાવભિ છે. ll૧૬ના ટીકા - રૂતિ-વ્ય: સાઉદ્દા ટીકાર્ચ - શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. II૧૬ ભાવાર્થ(૩૭) અશુચિવાળા અને શુકશોણિતથી ઉત્પન્ન થયેલા આ શરીરને અશાશ્વત માનીને શાશ્વત અર્થ માટે પ્રવર્તનારા ભાવભિક્ષુ - અનાદિકાળથી જીવને તે તે શરીરની પ્રાપ્તિ થાય છે, અને તે શરીર પ્રત્યે મમત્વ થાય છે કે આ શરીર મારા સુખનું સાધન છે. આવી અવ્યક્ત બુદ્ધિ જીવમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાāિશિકા/શ્લોક-૧૭ પડેલી હોય છે, તેથી શરીરને સાચવવામાં, સંભાળવામાં જીવનો સર્વ યત્ન વર્તે છે. મુનિ શરીરના સ્વરૂપને પરમાર્થથી જોનારા હોય છે, અને શરીરના સ્વરૂપને પરમાર્થથી જોઈને તે ભાવોથી આત્માને ભાવિત કરે છે ત્યારે વિચારે છે કે આ શરીર સ્વયં અશુચિરૂપ છે; કેમ કે લોહી-માંસ આદિથી ભરેલું છે. વળી શરીરનું ઉત્પત્તિસ્થાન શુક્ર-શોણિતરૂપ અશુચિસ્થાન છે. એટલું જ નહિ, પરંતુ પ્રાપ્ત થયેલા શરીરને ગમે તેટલું સાચવવામાં આવે તોપણ શાશ્વત રહે તેવું નથી. આ પ્રમાણે વિચારીને શાશ્વત એવા પોતાના અસંગભાવને પ્રગટ કરવા અર્થે જે મુનિ પ્રયત્ન કરે છે અર્થાત્ જીવનો પારમાર્થિક સ્વભાવ બાહ્ય પદાર્થો સાથે ભાવથી પણ સંગ કરવાનો નથી, અને દ્રવ્યથી પણ સંગ કરવાનો નથી, અને તે અસંગસ્વભાવ સિદ્ધ અવસ્થામાં શાશ્વત છે, તે અસંગસ્વભાવને પ્રગટ કરવા અર્થે જે મુનિ પ્રયત્ન કરે છે, તે મુનિ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧છા અવતરણિકા - શ્લોક-૧ થી ૧૬ સુધી ભિક્ષનું જે સ્વરૂપ બતાવ્યું, તે સ્વરૂપવાળા ભાવભિક્ષ છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - स भावभिक्षुर्भेत्तृत्वादागमस्योपयोगतः । भेदनेनोग्रतपसा भेद्यस्याशुभकर्मणः ।।१७।। અન્વયાર્થઃ પ્રતાપના મેનેન=ઉગ્ર તપસ્વરૂપ ભેદન ક્રિયા વડે કામચોપયોતિ:આગમના ઉપયોગથી મેદસ્ય શુમર્મ=ભેદ્ય એવા અશુભ કર્મનું મેતૃત્યાત્મ ભેપણું હોવાને કારણે સતે, ભાવભિક્ષુ છે=શ્લોક-૧ થી ૧૬ સુધી બતાવ્યું તેવા સ્વરૂપવાળા ભિક્ષુ છે, તે ભાવભિક્ષુ છે. ૧૭ શ્લોકાર્ચ - ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્યિા વડે આગમના ઉપયોગથી ભેધ એવા અશુભ કર્મનું ભેતૃપણું હોવાને કારણે તે ભાવભિક્ષ છે લોક-૧ થી Page #60 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૭ ૩૪ ૧૬માં બતાવ્યું, તેવા સ્વરૂપવાળા ભિક્ષુ છે, તે ભાવભિક્ષુ છે. ||૧૭II ટીકાઃ स इति सभावभिक्षुर्भण्यते । उग्रतपसा भेदनेनाशुभकर्मणो भेद्यस्यागमोपयोगतो भेत्तृत्वात् । तदुक्तं “भेत्तागमोवउत्तो दुविहतवो भेअणं च भेत्तव्यं । ગકવિદં જન્મવુદં તેળ નિરુત્ત સમિવવુ” ।। (૬.વૈ. નિ. રૂ૪૨) ત્તિ 199|| ટીકાર્થ: : सः મળ્યતે | શ્લોક-૧થી૧૬ સુધી વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા એવા તે ભાવભિક્ષુ કહેવાય છે. કેમ ભાભિક્ષુ કહેવાય છે ? તેમાં હેતુ કહે છે – ***** उग्रतपसा મેતૃત્વાત્ । ઉગ્ર તપરૂપ ભેદનક્રિયા વડે આગમના ઉપયોગથી ભેદ્ય એવા અશુભ કર્મનું ભેરૃપણું હોવાને કારણે તે ભાવભિક્ષુ કહેવાય છે, એમ અન્વય છે. ..... તવ્રુત્તમ્—તે કહેવાયું છે=પ્રસ્તુત શ્લોકમાં તે ભાવભિક્ષુ કેમ છે તેમાં જે હેતુ આપ્યો તે દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા-૩૪૨માં કહેવાયું છે. “મેત્તા સ મિલ્લુ” 11 ત્તિ આગમના ઉપયોગવાળા ભેન્નાભેદક છે. બે પ્રકારના તપરૂપ=બાહ્ય અને અત્યંતર તપરૂપ ભેદન=ભેદનક્રિયા છે, અને આઠ પ્રકારની કર્મરૂપ ક્ષુધા ભેત્તવ્ય=ભેદવા યોગ્ય છે, તે કારણથી નિરુત્ત=વ્યુત્પત્તિ અર્થવાળા એવા તે ભિક્ષુ છે. ત્તિ-વૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૭ ભાવાર્થ ભાવભિક્ષુની વ્યુત્પત્તિ શ્લોક-૧થી૧૬ સુધી વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા યોગી સદા સમભાવમાં હોય છે, અને સર્વ ઉદ્યમથી સમભાવની વૃદ્ધિ કરવા માટે યત્નશીલ હોય છે, તેથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ મોહના સંશ્લેષને પામીને સંસારી જીવોના જેવી : Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભિક્ષદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ પ્રવૃત્તિ કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. કેમ ભાવભિક્ષુ છે, તેમાં યુક્તિ ગ્રંથકારશ્રી બતાવે છે – પૂર્વમાં વર્ણન કર્યું એવા યોગીઓ સર્વ પ્રવૃત્તિ આગમના ઉપયોગથી કરે છે, અને આગમના ઉપયોગથી થતી તેમની પ્રવૃત્તિ ઉગ્ર તપસ્વરૂપ છે, અને તે ઉગ્ર તપસ્વરૂપ ક્રિયા ભેદનક્રિયારૂપ છે, અને તે ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેદ્ય અશુભકર્મ છે. આનાથી એ ફલિત થાય છે કે આવા પ્રકારના ભિક્ષુ આગમના ઉપયોગથી અશુભ કર્મનું ભેદન કરે છે, તેથી ભાવભિક્ષુ છે.ll૧૭ના વિશેષાર્થ - અહીં વિશેષ એ છે કે મોહથી આકુળ એવો આત્માનો જ્ઞાનનો ઉપયોગ કર્મબંધનું કારણ છે, અને મોહના ઉન્મેલનને અનુકૂળ એવો આત્માનો જ્ઞાનનો ઉપયોગ કર્મનાશનું કારણ છે. વળી આત્મા સાથે સંશ્લેષ પામેલાં કર્મોને આત્માથી પૃથક્ કરવા જેવાં છે; કેમ કે આત્મા સાથે સંશ્લેષ પામેલાં કર્મો આત્માને વિડંબણા કરનારાં છે. તેથી આત્મા માટે ભેદવા યોગ્ય એવાં તે અશુભ કર્મોને યોગી મહાત્માઓ પોતાના શુદ્ધ ઉપયોગરૂપ ઉગ્ર તપ દ્વારા ભેદન કરે છે. શુદ્ધ ઉપયોગને ફુરણ કરવા માટે આગમનો ઉપયોગ કારણ છે. તેથી ભાવભિક્ષુ આગમનું સ્મરણ કરીને સર્વ પ્રવૃત્તિઓ કરે છે; અને તે પ્રવૃત્તિ કર્મના ભેદનને અનુકૂળ ક્રિયારૂપ છે, અને તેનાથી ભેદ્ય એવાં અશુભ કર્મો આત્માથી પૃથફ થાય છે. માટે ઉગ્ર તપરૂપ ભેદનક્રિયા વડે ભેદ્ય એવા અશુભ કર્મનું આગમના ઉપયોગથી ભેદન કરનાર મહાત્માઓ ભાવભિક્ષુ છે. II૧ળા અવતરણિકા – શ્લોક-૧થી૧૭માં ભાવભિક્ષ કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ભાવભિસુના પર્યાયવાચક અન્ય શબ્દો દ્વારા ભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૮ શ્લોક : भिक्षामात्रेण वा भिक्षुर्यतमानो यतिर्भवेत् । भवक्षयाद् भवान्तश्च चरकः संयमं चरन् ।।१८।। અન્વયાર્થ વા=અથવા મિક્ષામાત્રળ મિક્ષ=ભિક્ષામાત્રથી ભિક્ષ, અતિમાનો યતિઃકયતના કરતા યતિ, અવક્ષય મા =ભવના ક્ષયથી ભવાંત =અને સંયમ વર વર=સંયમમાં ચરતા ચરક થાય. I૧૮. શ્લોકાર્ય : અથવા ભિક્ષામાત્રથી ભિક્ષ, યતના કરતા યતિ, ભવના ક્ષયથી ભવાંત અને સંયમમાં ચરતા ચરક થાય. II૧૮ll ટીકાઃ भिक्षेति-भिक्षामात्रेण वा सर्वोपधिशुद्धभिक्षावृत्तिलक्षणेन भिक्षुः । यतमानो भावतस्तथागुणेषु (तथा तथा गुणेषु) यतिर्भवेत् । भवक्षयात्संसारनाशा= भवान्तश्च । संयम सप्तदशप्रकारं चरन् चरकः ।।१८।। ટીકાર્ય : મિક્ષમિત્ર ..fમક્ષ | અથવા ભિક્ષામાત્રથી સર્વ ઉપધિથી શુદ્ધ ભિક્ષાવૃત્તિસ્વરૂપ ભિક્ષામાત્રથી અર્થાત્ સંયમની વૃદ્ધિમાં કારણ બને તેવી સર્વ અંગોથી શુદ્ધ ભિક્ષાવૃત્તિરૂપ ભિક્ષામાત્રથી ભિક્ષ થાય. થતમાનો ..... ભવેત્ ભાવથી તે તે પ્રકારના ગુણોમાં યતના કરતા અર્થાત્ પોતે જે સંયમની ભૂમિકામાં છે, તેનાથી ઉત્તર-ઉત્તરની સંયમની ભૂમિકાનું કારણ બને છે તે પ્રકારના ગુણોમાં યતના કરતા યતિ થાય. અવક્ષયાત્ ..... મવાન્ત% | ભવના ક્ષયથી=સંસારના નાશથી અર્થાત્ નશ્યમાન નષ્ટ એ ન્યાયથી જેમનો સંસાર નાશ થતો હોય તેમનો સંસાર નાશ થયો છે, તેમ કહેવાય. તેથી ભિક્ષ ભવાંત=ભવના અંતવાળા થાય અર્થાત કહેવાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૧૮ સંયમ ... વરહ અને સતર પ્રકારના સંયમને ચરતા ચરક થાય. II૧૮ મુદ્રિત પ્રતમાં થતમાનો માવતઃ તથા ગુરૂ રતિર્મવેત્ એમ કહ્યું ત્યાં ‘તથાપુપુ' પાઠ છે ત્યાં દશવૈકાલિક અધ્યયન-૧૦-૩૪૪ ગાથાની આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત વૃત્તિમાં ભાવતો યતમાન તથા તથા પુ + વ યતિર્મવતિ, નગ૨થા આ પ્રમાણે પાઠ હોવાથી તથા તથા પુષુ' પાઠ સંગત જણાય છે. ભાવાર્થ(૧) ભિક્ષામાત્રથી ભિક્ષુ - જે સાધુ સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારની સર્વ ઉપધિથી શુદ્ધ ભિક્ષાની પ્રવૃત્તિ કરે છે, તે ભિક્ષુ કહેવાય. આશય એ છે કે સાધુભગવંતો પરિગ્રહરૂપ દેહને ધારણ કરનારા નથી, પરંતુ સંયમના ઉપકરણરૂપે દેહને ધારણ કરનારા છે; અને સંયમના ઉપકરણભૂત દેહનું તે રીતે પાલન કરે છે કે જેથી સંયમની વૃદ્ધિ થાય, અને સંયમની વૃદ્ધિ માટે નિર્લેપ-નિર્લેપતર અવસ્થાનું કારણ બને તેવી ભિક્ષા શાસ્ત્રવિધિ અનુસાર ગ્રહણ કરે, અને શાસ્ત્રવિધિ અનુસાર તે ભિક્ષાથી ધર્મના ઉપકરણરૂપ દેહનું પાલન કરે, અને ભિક્ષાથી સંયમમાં સમર્થ બનેલા એવા દેહથી સંયમમાં સુદઢ વ્યાપાર કરે તેવી ભિક્ષા સર્વ ઉપધિથી શુદ્ધ છે, અને તેવી ભિક્ષા જે સાધુ ગ્રહણ કરે તે સાધુ ભાવભિક્ષુ છે. (૨) યતના કરતા યતિ : જે સાધુમહાત્મા મોહના ઉન્મેલનને અનુકૂળ સર્વ ઉદ્યમથી યત્ન કરી રહ્યા છે, તેઓ ભાવથી તે તે પ્રકારના ગુણોમાં યત્ન કરે છે અર્થાત્ સાધુ પોતે જે સંયમની ભૂમિકામાં છે, તેનાથી ઉત્તર-ઉત્તરની સંયમની ભૂમિકાની પ્રાપ્તિનું કારણ બને તે તે પ્રકારના ગુણોમાં યત્ન કરે છે, તેથી યતિ છે. સામાન્યથી સાધ્વાચારની સર્વ ઉચિત આચરણાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરાતી હોય તો તે વિધિ દ્રવ્યથી તે ગુણોની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયા સ્વરૂપ છે, પરંતુ તે રીતે દ્રવ્યથી ક્રિયા કરનાર પણ જે યતિ તે તે ક્રિયાકાળમાં મોહના ઉમૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારને જાગૃત રાખીને યત્ન કરતા હોય, તો ભાવથી તે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૯ તે ગુણોમાં યત્ન કરનારા છે, માટે યતિ છે. (૩) ભવક્ષયથી ભવાંતઃ જે સાધુમહાત્મા ભવના ક્ષયના ઉપાયમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ ‘નશ્યમાન નમ્'=નાશ પામતું હોય તે નાશ પામ્યું એમ કહેવાય છે, એ ન્યાયથી ભવના ક્ષયવાળા છે. આનાથી એ ફલિત થાય છે કે જે સાધુની પ્રત્યેક ક્ષણ ભવના ઉપાયભૂત મોહના ઉન્મેલન માટે સુદઢ વ્યાપારવાળી છે, તે મુનિઓનો ભવ નાશ પામી રહ્યો છે, માટે નાશ પામેલો છે, તેમ સ્વીકારીને, ભવના અંતવાળા ભવાંત એવા મુનિ છે, તેમ કહેલ છે. (૪) સત્તર પ્રકારના સંયમને ચરતા ચરક - સંયમ એટલે આત્માને સંસારના ભાવોથી સંયમિત કરીને આત્માના શુદ્ધ ભાવોમાં સ્થિર કરવાનો ઉદ્યમ કરવો. જે મુનિભગવંતો આત્માને શુદ્ધભાવમાં સ્થિર કરવાના ઉદ્યમને અનુકૂળ, સત્તર પ્રકારના સંયમની આચરણામાં તે પ્રકારે યત્ન કરે છે કે જેથી તેમની મન, વચન અને કાયાની ગુપ્તિ ઉત્તર-ઉત્તર અતિશયિત થઈ રહી છે, તેવા મુનિઓ ચરક છે. ૧૮ના શ્લોક - क्षपकः क्षपयन् पापं तपस्वी च तपाश्रिया । भिक्षुशब्दनिरुक्तस्य भेदाः खल्वर्थतो ह्यमी ।।१९।। અન્વયાર્થ પાપ સાથ–પાપને ક્ષપણા કરતા ક્ષ ક્ષપક છે, અને તપશ્ચયાત્ર તપરૂપી લક્ષ્મીથી તપસ્વી-તપસ્વી છે. દિ મી=આ=શ્લોક-૧૮-૧૯માં બતાવ્યા એ, ઉત્તર્થતો ખરેખર અર્થથી મિસુશળનિરુત્તી વિ=ભિક્ષશબ્દની વ્યુત્પત્તિના ભેદો છે. II૧૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાત્રિશિકા/શ્લોક-૧૯ બ્લોકાર્ય : પાપની ક્ષપણા કરતા ક્ષપક છે અને તારૂપી લક્ષ્મીથી તારવી છે. આ શ્લોક-૧૮-૧૯માં બતાવ્યા એ, ખરેખર અર્થથી ભિક્ષ' શબ્દની વ્યુત્પત્તિના ભેદો છે. ll૧૯ll ટીકા: क्षपक इति-पापं क्षपयन् क्षपको भण्यते । तपाश्रिया तपोलक्ष्म्या च तपस्वी । अमी हि प्रासङ्गिका अपि अर्थतो भिक्षुशब्दनिरुक्तस्य भेदाः तदर्थं प्रत्यव्यभिचारात् सर्वेषां । तदाह भिक्षुशब्दनिरुक्तद्वारे नियुक्तिकृत् - "भिंदतो अ जहक्खुहं भिक्खु जयमाणओ जई होइ । संजमचरओ चरओ भवं खिवंतो भवंतो अ ।। जं भिक्खमत्तवित्ती तेण य भिक्खु खवेइ जं खवणो । તવલંનને તત્વસિવિવિ કન્નોવિપક્ઝાયો” | (હવે નિવૃ૦/રૂ૪રૂ-૪)T98ા ટીકાર્ચ - પાપં લાયન્ ..... પાપની ક્ષપણા કરતા ક્ષપક કહેવાય છે અને તપશ્રીથી–તપરૂપી લક્ષ્મીથી, તપસ્વી કહેવાય છે. આ પ્રાસંગિક પણ શબ્દો=પ્રાસંગિક કહેવાયેલા ભિક્ષ-યતિ વગેરે શબ્દો અર્થથી ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના ભેદો છે; કેમ કે સર્વેનો=ભિક્ષ, યતિ આદિ સર્વ શબ્દોનો, તદર્થ પ્રતિ=ભિક્ષુ શબ્દના વ્યુત્પત્તિના અર્થ પ્રતિ, અવ્યભિચાર છે. તવાદ - મિક્ષશનિવારે નિવૃત્તિવૃત - ભિક્ષુ શબ્દના વિરુક્ત દ્વારમાં= ભિક્ષ શબ્દની વ્યુત્પત્તિને કહેનારા દ્વારમાં, નિર્યુક્તિકાર વડે તે ભિક્ષ. યતિ આદિ શબ્દો ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના અર્થને કહેનારા છે તે, કહે છે – fમહંતો ..... ” || નં ..... પન્નામો” || જે પ્રમાણે સુધાને ભેદતા=આઠ પ્રકારની કર્મરૂપ સુધાને ભેદતા ભિક્ષુ કહેવાય, યતના કરતા યતિ થાય. સંયમને ચરતા ચરક થાય, ભવની ક્ષપણા કરતા ભવાંત થાય, જે કારણથી ભિક્ષામાત્રવૃત્તિ છે તે કારણથી ભિક્ષુ છે, જે કારણથી ક્ષપણા કરે છે તે કારણથી ક્ષપક છે, તપ-સંયમમાં ઉદ્યમવાળા છે માટે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૧૯ તપસ્વી છે, એ પ્રકારે અન્ય પણ પર્યાયો છે અર્થાત ભિક્ષુ શબ્દના પર્યાયો છે. ૧૯I ભાવાર્થ - (૫) પાપની ક્ષપણા કરતા ક્ષપક - સંસારના બીજભૂત મોહનો પરિણામ તે પાપ છે, અને ભિક્ષુ મન, વચન અને કાયાના સુદઢ વ્યાપારથી શાસ્ત્રવચનનું અવલંબન લઈને મોહરૂપી પાપના સંસ્કારો ક્ષીણ થાય અને મોહથી વિપરીત એવા શુદ્ધ આત્મતત્ત્વના સંસ્કારો આધાન થાય, તે પ્રકારે સર્વ ઉદ્યમ કરે છે, તેથી પાપની ક્ષપણા કરતા મુનિ ક્ષપક છે. (૬) તારૂપી લક્ષ્મીથી તપસ્વી - ‘ાં તાપના તપ:' - જે કર્મોને તપાવે તે તપ કહેવાય અર્થાત્ આત્મા સાથે સંલગ્ન કર્મોને આત્માથી પૃથફ કરે તે તપ કહેવાય; અને કર્મોને આત્માથી પૃથક કરવા માટે જે બાહ્ય કે અત્યંતર તપમાં ઉદ્યમ કરવામાં આવે, અને તે તપ દ્વારા ચિત્તની અસંગભાવની પરિણતિ સ્કુરાયમાન કરવામાં આવે, તે તારૂપી લક્ષ્મી છે; અને આવા પ્રકારની તારૂપી લક્ષ્મીવાળા મુનિ છે. માટે મુનિ તપસ્વી છે અર્થાત્ મુનિ શક્તિના પ્રકર્ષથી બાહ્ય અને અત્યંતર એવા તપમાં ઉદ્યમ કરીને કર્મોનો નાશ કરે છે, માટે મુનિ તપસ્વી છે. શ્લોક-૧૮-૧૯માં ભિક્ષુ' શબ્દના પ્રાસંગિક અન્ય ભિક્ષુ, યતિ આદિ શબ્દો કહ્યા તે સર્વ શબ્દો ‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના અર્થને કહેનારા છે. તે આ રીતે – (૧) “કર્મોને જે ભેદે તે ભિક્ષુ છે” તે ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે, અને ભિક્ષામાત્રથી ભિક્ષુ' કહેવાથી પણ એ જ અર્થ પ્રાપ્ત થાય છે, કે કર્મના ઉન્મેલનને અનુકૂળ સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે જે ભિક્ષામાં યત્ન કરે છે, તે ‘ભિક્ષુ છે. (૨) “યતમાન યતના કરતા, યતિ છે', તેમ કહેવાથી પણ એ પ્રાપ્ત થાય છે કે તે તે પ્રકારના આત્માના ગુણોમાં ભાવથી જે યતમાન છે, તે યતિ છે, અને આવા પ્રકારના યતિ અવશ્ય આત્મા સાથે સંલગ્ન થયેલાં કર્મોને ભેદનારા છે, તેથી ભિક્ષુ છે. (૩) “જે સાધુ સંસારનો નાશ કરવા માટે સર્વ યત્નથી ઉદ્યમ કરી રહ્યા છે, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ તેઓ ભવાંત છે'; અને આવા પ્રકારનો ઉદ્યમ કરનારા સાધુ આત્મામાં લાગેલા કર્મોને ભેદી રહ્યા છે, માટે “ભિક્ષુ' છે. (૪) “સત્તર પ્રકારના સંયમમાં જેઓ ચરી રહ્યા છે, તેઓ ચરક છે; અને આવા પ્રકારના ચરક સાધુ આત્મામાં લાગેલા કર્મોને ભેદી રહ્યા છે, માટે ‘ભિક્ષુ” છે. (૫) “આત્મામાં મોહના સંસ્કારોરૂપ પાપ વિદ્યમાન છે. તે મોહના સંસ્કારોનું ઉન્મેલન કરી રહ્યા છે, માટે મુનિ ક્ષેપક છે અને આવા પ્રકારના ક્ષેપક મુનિ કર્મોને ભેદનારા છે, માટે “ભિક્ષુ છે. (૩) “મુનિઓ આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારના આધાન અર્થે બાર પ્રકારની તપરૂપી લક્ષ્મીમાં ઉદ્યમ કરનારા છે, તેથી તપસ્વી છે'; અને આવા પ્રકારના તપસ્વી એવા મુનિ કર્મોને ભેદનારા છે, માટે “ભિક્ષુ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભિક્ષુ, યતિ આદિ શબ્દો, શબ્દોથી અને વ્યુત્પત્તિથી અન્ય અન્ય અર્થને બતાવે છે, અને ફળથી ભિક્ષુરૂપ એક અર્થને બતાવે છે. II૧લા અવતરણિકા : ભિક્ષુના તાત્પર્યને બતાવવા માટે મુનિના પર્યાયવાચી અન્ય શબ્દોને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : तीर्णस्तायी व्रती द्रव्यं क्षान्तो दान्तो मुनिर्यतिः । ऋजुः प्रज्ञापको भिक्षुर्विद्वान् विरततापसौ ।।२०।। बुद्धः प्रव्रजितो मुक्तोऽनगारश्चरकस्तथा । पाखण्डी ब्राह्मणश्चैव परिव्राजकसंयतौ ।।२१।। साधुर्लक्षश्च तीरार्थी निर्ग्रन्था श्रमणस्तथा । इत्यादीन्यभिधानानि गुणभाजां महात्मनाम् ।।२२।। શ્લોક-૨૦નો અન્વયાર્થતીર્થ તીર્ણ, તાથી તાયી, ગ્રતી-વ્રતી, ચંદ્રવ્ય, સાન્તાક્ષાંત, તાન્તો દાંત, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ મુનિ =મુનિ, તિથતિ, ઋr=ઋજુ,પ્રજ્ઞાવો પ્રજ્ઞાપક, મિક્ષુ =ભિક્ષુ, વિદ્વાન્સ વિદ્વાન, વિરતતાપસૌ=વિરત અને તાપસ. ૨૦ શ્લોક-૨૧નો અન્વયાર્ચ - યુદ્ધ =બુદ્ધ, પ્રનતો-પ્રવ્રજિત, મુવ=મુક્ત, નર=અલગાર, ઘર:= ચરક પબ્લિી=પાખંડી, વ્રદિ=બ્રાહ્મણ પરિવ્રાસંતી=પરિવ્રાજક અને સંયત. ર૧TI. શ્લોક-૨નો અન્વયાર્થ: સાધુ-સાધુ, સૂક્ષશ્વ લૂક્ષ,તીરાર્થીતીરાર્થી, નિર્ણચ=તિગ્રંથ, શ્રમણસ્તથા= અને શ્રમણ, રૂત્યાનિ=ઈત્યાદિ માના ગુણવાન મહાત્મિન=ભાવસાધુનાં માનનિ=નામો છે. Ji૨૨ા શ્લોકાર્ચ - તીર્ણ, તાપી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસ. If૨૦II બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અણગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક અને સંયત. Il૨૧ાા સાધુ, લૂક્ષ, તીરાર્થી, નિગ્રંથ અને શ્રમણ ઈત્યાદિ ગુણવાન ભાવસાધુનાં નામો છે. રિશા. ટીકા - तीर्ण इति-तीर्णवत्तीर्णो विशुद्धसम्यग्दर्शनादिलाभाद् भवार्णवं । तायः सुदृष्टमार्गोक्तिस्तद्वान् तायी-सुपरिज्ञातदेशनया विनेयपालयितेत्यर्थः । हिंसादिविरतत्वाद् व्रती । रागद्वेषरहितत्वाद् द्रव्यं । क्षमा करोतीति क्षान्तः । दाम्यतीन्द्रियाणीति दान्तः । मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः । उत्तमाश्रमी प्रयत्नवान् वा यतिः । मायारहित ऋजुः । अपवर्गमार्गस्य प्ररूपकः प्रज्ञापकः । भिक्षुः प्रागुक्तार्थः । विद्वान् पण्डितः । विरतो विषयसुखनिवृत्तः । तापसः तपःप्रधानत्वात् ।।२०।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧-૨૨ ટીકાર્ય - - तीर्णवत् भवार्णवं । (૧) તરી ગયેલાની જેમ તરી ગયેલ. કેમ તીર્ણ છે ? તે સ્પષ્ટ કરે છે વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ લાભને કારણે ભવરૂપી સમુદ્રને તરેલા છે. तायः નૃત્યર્થઃ । (૨) સારી રીતે જોવાયેલ માર્ગનું કથન તે તાય, એવું કથન કરનારા તાયી ..... ..... તાયીનો અર્થ સ્પષ્ટ કરે છે સુપરિજ્ઞાતની=સારી રીતે જણાયેલ પદાર્થની, દેશના વડે વિનેયનું=શિષ્યનું, પાલન કરનારા. હિંસાવિ'. વ્રતી | (૩) હિંસાદિથી વિરતપણું હોવાને કારણે વ્રતી. राग દ્રવ્યું | (૪) રાગ, દ્વેષ રહિત હોવાને કારણે દ્રવ્ય અર્થાત્ દ્રવ્યમાં નિરત હોવાથી દ્રવ્ય. ..... ***** क्षमां ક્ષાન્તઃ । (૫) ક્ષમાને કરે છે એથી ક્ષાન્ત, दाम्यति દ્વાન્તઃ । ..... (૬) ઇંદ્રિયોનું દમન કરે છે એથી દાંત, मन्यते મુનિઃ । ***** ૪૩ (૭) જગતની ત્રિકાળ અવસ્થાને માને છે એથી મુતિ, उत्तमाश्रमी યતિઃ । (૮) ઉત્તમ આશ્રમવાળા યતિ અથવા પ્રયત્નવાળા યતિ અર્થાત્ ઉત્તમ આશ્રમમાં રહેલા હોવાથી યતિ અથવા યોગમાર્ગમાં પ્રયત્નવાળા હોવાથી યતિ, Page #70 -------------------------------------------------------------------------- ________________ ४४ ભિક્ષતાસિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ माया ..... ऋजुः । (e) =मायाहत अर्थात् स२१, अपवर्ग ..... प्रज्ञापकः । (१०) प्रा4=मोक्षमानिस ३५, भिक्षु ..... उक्तार्थः । (११) पूर्व खेला सवाणा भिक्षु, विद्वान् पण्डितः । (१२) विद्वान=l3d. विरतो ..... निवृत्तः । (१३) पिरतविषयसुमयी निवृत्त, तापस: ..... प्रधानत्वात् ।। (१४) तप्रधान डोपाथी तपस. ॥२०॥ टीs: बुद्ध इति-बुद्धोऽवगततत्त्वः । प्रव्रजितः पापानिष्क्रान्तः । मुक्तो निर्लोभः । अनगारो द्रव्यभावागारशून्यः । तथा चरकः प्रागुक्तार्थः । पाषण्डी पाशाड्डीनः ब्राह्मणश्चैव विशुद्धब्रह्मचारी चैव । परिव्राजकः पापवर्जकः । संयतः संयमवान् ।।२१।। टोडार्थ : बुद्ध इति ..... वगततत्त्वः । (१५) शुद्धल तत्ववाना, प्रव्रजितः ..... निष्क्रान्तः । (૧૬) પ્રવ્રજિત-પાપથી વિક્રાંત અર્થાત્ પાપની પ્રવૃત્તિથી અટકી ગયેલ, मुक्तो निर्लोभः । (१७) मुनिलाल Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૫ निक्षुद्धात्रिशिsI/ACTs-२०-२१-२२ अनगारो ..... शून्यः । (૧૮) અણગાર=દ્રવ્ય અને ભાવ આગારથી શૂન્ય અર્થાત્ દ્રવ્યથી અને माथी सगारघर, २हित. तथा चरकः ..... क्तार्थः । (१८) माग हे सर्थवा। य२६, पाषण्डी ..... डीनः । (२०) पाशथीviनयी छूटा थयेला, ब्राह्मणश्चैव ..... चैव । (२१) प्रापिशु प्रया, परिव्राजके: ..... वर्जकः । (૨૨) પરિવ્રાજક–પાપને વર્જન કરનારા અર્થાત્ ત્યાગ કરનારા. संयतः ..... संयमवान् । (२३) संयत-संयमवाणा ॥२१॥ टीका: साधुरिति-निर्वाणसाधकयोगसाधनात् साधुः । स्वजनादिषु स्नेहविरहाक्षश्च । तीरार्थी भवार्णवस्य । निर्ग्रन्थो ग्रन्थाभावात् । तथा श्रमणः श्रामण्ययोगात् । इत्यादीन्यभिधानानि नामानि गुणभाजां गुणशालिनां महात्मनां भावसाधूनां । तदुक्तं - "तिन्ने ताई दविए वई अ खंते दंत विरए अ । मुणि तावस पन्नवगुज्जु भिक्खू बुद्धे जइ विऊ अ ।। पव्वइए अणगारे पासंडी चरग बंभणे चेव । परिवायगे य समणे निग्गंथे संजए मुत्ते ।। साहु लूहे अ तहा तीरट्ठी होइ चेव णायव्वो । नामाणि एवमाइणि होति तव संजमरयाणं" ।। (द.वै.नि. १०/३४५-६-७) Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભિક્ષતાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ ટીકાર્ચ - નિસાથ ..સાધુ (૨૪) તિવણસાધક યોગને સાધતા હોવાથી સાધુ, નનષિ ... ઋક્ષશ્વ ! (૨૫) સ્વજનાદિમાં સ્નેહરહિત હોવાથી રૂક્ષ, તીરાર્થી .... વી ! (૨૬) ભવરૂપી સમુદ્રને તરવાના અર્થી હોવાથી તીરાર્થી. નિર્ણચો ..... માવાન્ ! (૨૭) ગ્રંથનો અભાવ હોવાથી નિર્ચસ્થ, તથા શ્રમ .... ચીન્ ! (૨૮) શ્રમણપણાનો યોગ હોવાથી શ્રમણ રૂાવીને .... માવસાધૂનાં ઈત્યાદિ અભિધાનો=નામો, ગુણવાળા એવા મહાત્માનાં છે=ગુણયુક્ત ભાવસાધુનાં છે. તલુવત્તતં=શ્લોક-૨૦ થી ૨૨ સુધીમાં ગુણવાળા મહાત્માઓનાં નામ કહેવાયાં તે, દશવૈકાલિક નિર્યુક્ત અધ્યયન-૧૦/ગાથા-૩૪૫-૩૪૬-૩૪૭ માં કહેવાયું છે. “તિન્ને .... વિક” || ઉધ્વા ...મુત્તે” || “સાત્ ...... તવલંબમરી” IT તીર્ણ, તાયી. દ્રવ્ય. વતી, શાંત, દાંત, વિરત, મુનિ, તાપસ, પ્રજ્ઞાપક, ઋજુ, ભિક્ષુ, બુદ્ધ, યતિ, વિદ્વાન. પ્રવ્રજિત, અણગાર, પાખંડી, ચરક, બ્રાહ્મણ, પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ, સંયત, મુક્ત. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ સાધુ, લૂક્ષ અને તીરાર્થી જ જ્ઞાતવ્ય=જાણવા યોગ્ય છે. આ પ્રકારનાં ઈત્યાદિ વગેરે નામો તપ-સંયમમાં રત સાધુનાં છે. ll૨૨ા શ્લોક-૨૦-૨૧-૨૨નો ભાવાર્થ - ગુણવાળા ભાવસાધુનાં અન્ય નામો - (૧) તીર્ણ - જીવ મિાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાપ્રવૃત્તિથી સંસારસમુદ્રમાં ડૂબે છે, અને સંસારસમુદ્રથી તરવાનો ઉપાય વિશુદ્ધ સમ્યગ્દર્શન, વિશુદ્ધ સમ્યજ્ઞાન અને વિશુદ્ધ સમ્યકુચારિત્ર છે અર્થાતુ પાતને અભિમુખ હોય તેવા અશુદ્ધ સમ્યગ્દર્શનાદિ તરવાનો ઉપાય નથી, પરંતુ વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ તરવાનો ઉપાય છે. જે મહાત્માઓને વિશુદ્ધ એવા સમ્યગ્દર્શનાદિનો લાભ થયો છે, તે મહાત્માઓ ભવરૂપી સમુદ્રથી તરવા માટે સુદઢ વ્યાપારવાળા છે, અને તીર્થમાં તીન્' એ ન્યાયથી તેઓ તીર્ણ-તરેલા છે. જેમ કોઈ જીવ સમુદ્રથી તરવા માટે યત્ન કરતો હોય, તરીને સમુદ્રના કિનારા પાસે નજીક આવી ગયેલ હોય, ત્યારે તે જીવ સમુદ્ર તરી ગયો એમ કહેવાય. તેમ સંસારરૂપી સમુદ્રને તરવા માટે સુદઢ વ્યાપારવાળા મહાત્મા તીર્ણ-તરેલા છે તેમ કહેવાય. (૨) તાયી - સંસારથી પાર પામવાનો જે માર્ગ છે, તે માર્ગને કહેનારી ઉક્તિ=ભગવાનનું વચન છે. તે વચનના પરમાર્થને જે મહાત્માઓએ સારી રીતે જોયો છે, અને તે વચન અનુસાર અન્યને તારવા માટે યત્ન કરે છે, તે તાયી કહેવાય. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે. જે મહાત્માઓએ ભગવાને બતાવેલા માર્ગના પરમાર્થને જાણ્યો છે, તે મહાત્મા, ભગવાનના વચનના સુપરિજ્ઞાત=સારી રીતે જાણેલા, પદાર્થોની દેશના દ્વારા શિષ્યોનું પાલન કરે છે, તે તાયી છે. (૩) વતી - મુનિ ભગવંતો હિંસાદિ ભાવોથી વિરત હોવાને કારણે વ્રતી છે. સાધુ ભગવંતો પ્રતિ ક્ષણ મોહના પરિણામના ઉન્મેલન માટે સુદઢ વ્યાપારવાળા હોય છે. તેથી પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે સતત પ્રયત્નવાળા હોય છે. તેથી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભિક્ષુદ્રાસિંચિકા/બ્લોક-૨૦-૨૧-૨૨ પોતાના આત્માની હિંસાનો પરિહાર કરે છે, અને તેની પુષ્ટિ અર્થે છકાયના જીવો પ્રત્યે દયાળુ પરિણામવાળા હોય છે, અને તદર્થે સર્વ ઉચિત યત્ન કરે છે. તેથી મુનિ ભગવંતો હિંસાદિ પાપોથી વિરત છે, માટે વ્રતી છે. (૪) દ્રવ્ય - મુનિ ભગવંતો દ્રવ્ય છે; કેમ કે તેમનામાં વિદ્યમાન રાગ-દ્વેષ, સ્વરાગ-દ્વેષના ઉન્મેલન માટે પ્રવર્તે છે. તેથી નિયમન ન'=નાશ પામતું નાશ પામેલું કહેવાય, એ ન્યાયે મુનિ ભગવંતો રાગ-દ્વેષથી રહિત છે. આથી મુનિ ભગવંતો પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં રત છે, પરંતુ પર્યાયોમાં રત નથી અર્થાત્ હું તપસ્વી છું', “હું વિદ્વાન છું' એ પ્રકારના પોતાના પર્યાયોમાં રત નથી કે પુગલના પર્યાયમાં રત નથી, પરંતુ સર્વ પગલાદિથી ભિન્ન એવું પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તેને પ્રગટ કરવા માટે સુદઢ વ્યાપારવાળા છે. તેથી જે દ્રવ્યમાં નિરત હોય તે દ્રવ્ય કહેવાય, તેથી મુનિ દ્રવ્ય છે. (૫) ક્ષાંત :- મુનિ ભગવંતો ક્ષમા કરે છે માટે શાંત છેઃકોઈપણ નિમિત્તોમાં ક્રોધ કરવો, અરુચિ કરવી, દ્વેષ કરવો, એ મારો સ્વભાવ નથી. તેથી ચિત્તને તે સર્વ ભાવો ન સ્પર્શે તે પ્રકારે સંવૃત થઈને ક્ષમાના પરિણામને આત્મામાં ધારણ કરે છે, માટે શાંત છે. (૯) દાંત :- જે મુનિ ભગવંતો પાંચે ઇંદ્રિયોના વિષયો સાથે સંપર્ક કરવાની વૃત્તિવાળા નથી, પરંતુ સંવરભાવવાળા છે. અને તથાસ્વભાવે કોઈ વિષય ઇંદ્રિયોની સન્મુખ આવે તોપણ તે ઈન્દ્રિયોના વિષયનો ચિત્તમાં સંશ્લેષ ન થાય તે રીતે આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે. તે મુનિ ભગવંતો ઇંદ્રિયોનું દમન કરનારા છે, માટે દાંત છે. (૭) મુનિ - મુનિ ભગવંતો જગતની ત્રિકાળ અવસ્થાને જે પ્રકારે ભગવાને કહી છે, તે પ્રકારે મનન કરે છે, માટે તેઓ મુનિ છે. ભગવાને સંસારવર્તી જીવો અનાદિકાળથી મોહને પરવશ થઈને કઈ રીતે સંસારમાં વિડંબણા પામે છે, અને પુદ્ગલ દ્રવ્ય સાથે સંશ્લેષ પામીને પોતાના પારમાર્થિક સ્વરૂપથી અનભિજ્ઞ રહીને પોતાના હાથે જ પોતાના અહિતને પ્રાપ્ત કરે છે, તે સર્વ જે પ્રકારે ભગવાને બતાવ્યું છે, તે પ્રકારે મુનિ મનન કરે છે. (૮) યતિ :- ચાર પ્રકારના આશ્રમમાંથી સૌથી શ્રેષ્ઠ આશ્રમ સંન્યાસાશ્રમ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ તે સંન્યાસાશ્રમમાં રહીને મુનિ ભગવંતો સર્વ ઉદ્યમથી પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે, તેથી ઉત્તમ આશ્રમવાળા છે, તેથી તેઓ યતિ છે. અથવા તો ય ધાતુને આશ્રયીને જેઓ પોતાના હિત માટે પ્રકૃષ્ટથી યત્નવાળા હોય તેઓ પ્રયત્નવાળા છે, અને જે મુનિ ભગવંતો પોતાના હિત માટે પ્રકૃષ્ટ પ્રયત્ન કરનારા છે, તેઓ યતિ છે. (૯) ઋજુ - જે મુનિ ભગવંતો અલ્પ પણ આત્મવંચના કર્યા વગર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને સહેજ પણ આત્મવંચના કર્યા વગર શક્તિના પ્રકર્ષથી આત્મહિત માટે ઉદ્યમ કરે છે, તે મુનિ ભગવંતો ઋજુ છે અર્થાત્ માયારહિત છે. (૧૦) પ્રજ્ઞાપક :- મુનિ ગીતાર્થ થયા પછી અપવર્ગમાર્ગના પ્રરૂપક છે. આશય એ છે કે સંસારમાં જીવનું હિત યોગમાર્ગની પ્રાપ્તિ છે, અને યોગમાર્ગ જીવને સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે. યોગમાર્ગના પરમાર્થને જાણ્યા પછી મુનિ જીવોની યોગ્યતા અનુસાર તેમને યોગમાર્ગ બતાવે છે, તેથી યોગ્ય જીવો યોગમાર્ગને સેવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે મુનિ પ્રજ્ઞાપક છે. (૧૧) ભિક્ષુ :- શ્લોક-૧૮માં વર્ણન કરેલ તેવા સ્વરૂપવાળી ભિક્ષા ગ્રહણ કરનાર હોવાથી મુનિ ભિક્ષુ છે. (૧૨) વિદ્વાન:- મુનિ જગતના પારમાર્થિક સ્વરૂપને સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ જાણે છે, અને તે વચન પ્રમાણે સ્વનું હિત કરે છે અને યોગ્ય જીવોને હિતમાર્ગમાં પ્રવર્તાવે છે, માટે મુનિ વિદ્વાન છે. (૧૩) વિરત:- જીવનું પારમાર્થિક સુખ નિરાકુળ જ્ઞાનની પરિણતિ છે. તે પારમાર્થિક સુખમાં મુનિ મગ્ન હોવાથી તુચ્છ વિષયોના વિકારી સુખથી મુનિ વિરત=નિવૃત્ત, છે. (૧૪) તાપસ:- સંસારમાં પોતે કર્મોથી બંધાયેલા છે, તેવો મુનિને સમ્યગ્બોધ હોવાને કારણે કર્મોના ઉન્મેલનના ઉપાયભૂત સ્વભૂમિકા અનુસાર બાર પ્રકારના તપને પ્રધાનરૂપે સેવે છે. તેથી મુનિ સ્વભૂમિકા અનુસાર બાર પ્રકારના તપને સેવનારા હોવાથી તાપસ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૦ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ (૧૫) બુદ્ધ - મુનિ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેના નિતારના ઉપાયભૂત સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણનારા હોવાથી=અવગત તત્ત્વવાળા હોવાથી બુદ્ધ છે. (૧૭) પ્રવ્રજિત :- જે મુનિ ભગવંતો પ્રકૃષ્ટથી યોગમાર્ગમાં પ્રવર્તે છે, તે પ્રવ્રજિત છે, અને યોગમાર્ગ પાપથી નિષ્ક્રાંત અવસ્થાવાળો છે, તેથી મુનિ મન, વચન અને કાયાથી ગુપ્ત થઈને સાંસારિક ભાવોથી નિર્લેપ-નિર્લેપતર થવા માટે સતત ઉદ્યમવાળા હોય છે, માટે મુનિ પ્રવ્રજિત છે. (૧૭) મુક્તઃ-મુનિ સંપૂર્ણ લોભરહિત છે; કેમ કે જીવની નિર્લોભ પ્રકૃતિ છે, તેને સ્કુરાયમાન કરવા માટે મુનિ સર્વ પ્રયત્નથી લોભનો નાશ કરવા અર્થે ઉદ્યમ કરી રહ્યા છે. આથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગપૂર્વક આત્માને નિર્લેપ ભાવનાથી ભાવિત કરે છે, અને “નશ્યમાન નષ્ટ એ નયની દૃષ્ટિથી જેમનો લોભ નાશ પામતો હોય તે નષ્ટ કહેવાય છે, તેથી મુનિ નિર્લોભ=મુક્ત છે. (૧૮) અણગાર:- જીવને માટે પ્રતિબંધનું સ્થાન ગૃહ છે. તેથી ગૃહનો જેમણે ત્યાગ કર્યો છે તેવા મુનિ દ્રવ્યથી અગારશૂન્ય છે. વળી જે મુનિ ભગવંતો નિર્દોષ વસતિની યાચના કરીને રહેલા હોય, અને સંયમયોગમાં ઉસ્થિત ન હોય તો તે વસતિ તેઓને નિવાસસ્થાનરૂપ બને છે અર્થાત્ શાતા અર્થે રહેવાનું સ્થાન બને છે. તેથી તે વસતિ મુનિનું ઘર બને છે, તેમ પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે “વિશતિવિંશિકામાં કહેલ છે. તેથી જે મુનિ ભગવંતો કેવલ સંયમની વૃદ્ધિના ઉપાયભૂત વસતિની યાચના કરીને તે વસતિમાં લેશ પણ પ્રતિબંધ વગર સંયમની વૃદ્ધિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ ભાવથી અગારશૂન્ય છે. આ રીતે દ્રવ્ય અને ભાવથી જે મુનિ ભગવંતો ગૃહરહિત છે, તેઓ અણગાર છે. (૧૯) ચરક :- શ્લોક-૧૮માં કહેલ તે મુજબ જે મુનિ ભગવંતો આત્માને શુદ્ધ ભાવમાં સ્થિર કરવાના ઉદ્યમને અનુકૂળ સત્તર પ્રકારના સંયમની આચરણામાં યત્ન કરે છે તે મુનિ ચરક છે. (૨૦) પાખંડી - કર્મરૂપી પાશથી જેઓ છૂટેલા છે, તેઓ પાખંડી કહેવાય છે, અને જે સાધુ ભગવંતો અપ્રમાદભાવથી શાસ્ત્રવચન દ્વારા આત્માને ભાવિત કરે Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૧ ભિક્ષદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ છે, તેઓના આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો સ્થિર-સ્થિરતર થતા જાય છે, અને અતત્ત્વજ્ઞાનના સંસ્કારો ક્ષણ-ક્ષીણતર થાય છે. અતત્ત્વજ્ઞાનના સંસ્કારોના બળથી કર્મનું બંધન આત્મા સાથે જીવે છે, તે તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી છૂટી રહ્યું છે. તેથી જે બંધન છૂટતું હોય તે છૂટેલું કહેવાય, એ ન્યાયથી મુનિ પાખંડી છે. (૨૧) બ્રાહ્મણ - મુનિ વિશુદ્ધ બ્રહ્મચારી છે. આત્માનું બ્રહ્મ સ્વરૂપ છે અને તે વિશુદ્ધ એવા બ્રહ્મમાં જે ચરે તે વિશુદ્ધ બ્રહ્મચારી કહેવાય. જે મુનિ ભગવંતો ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત છે અને શુદ્ધ બ્રહ્મમાં જવા માટેના ઉપાયભૂત શાસ્ત્રોથી આત્માને ભાવિત કરે છે, તેઓ કર્મની અશુદ્ધિથી રહિત એવા વિશુદ્ધ બ્રહ્મમાં ચરનારા છે, તેથી વિશુદ્ધ બ્રહ્મચારી છે, તેથી પાપના વર્જક છે, માટે પરિવ્રાજક છે. અહીં વિશેષ એ છે કે સંસારી જીવો અશુદ્ધ એવા બ્રહ્મમાં ચરનારા છે; કેમ કે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે, અને જ્ઞાનસ્વરૂપ એવું બ્રહ્મ પણ જ્યારે મોહનીય કર્મના ઉદયથી અશુદ્ધ થયેલું હોય ત્યારે તે બ્રહ્મ અશુદ્ધ કહેવાય છે. તેવા અશુદ્ધ બ્રહ્મમાં ચરનારા સંસારી જીવો છે, અને મુનિ સર્વકર્મની ઉપાધિથી રહિત એવા શુદ્ધ બ્રહ્મમાં ચરનારા છે. તેથી વિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ છે. (૨૨) પરિવ્રાજક - મોહથી આકુળ થયેલી ચેતના સર્વ પ્રકારના આરંભસમારંભરૂપ પાપો કરે છે, અને મુનિ સર્વ આરંભોનો ત્યાગ કરીને સંપૂર્ણ નિરારંભ પ્રવૃત્તિ કરનારા છે. તેથી ત્રણે ગુપ્તિઓમાં રહીને સર્વ ઉદ્યમથી વીતરાગભાવને સન્મુખ વિશ્રાંતિમાં યત્ન કરે છે, અને જે મુનિઓ સર્વ આરંભનો ત્યાગ કરીને પાપના વર્જક છે, તેઓને પરિવ્રાજક કહેવાય છે. (૨૩) સંવત :- મુનિ ભગવંતો પાંચે ઈન્દ્રિયોના સંયમવાળા છે. આથી મુનિની પાંચે ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવામાં ઉત્સુકતાવાળી નથી, પરંતુ વિશ્રાંતિ તરફની પરિણતિવાળી છે. તેથી સર્વ ઉદ્યમથી આત્માના ગુણોને વિકસાવવામાં મુનિઓની સર્વ ઇંદ્રિયોની અને મનની પ્રવૃત્તિ હોય છે. આવા અત્યંત નિરપેક્ષ પરિણામવાળા મુનિ સંયત છે. (૨૪) સાધુ - નિર્વાણસાધક એવા યોગોને જે સાધે તે સાધુ કહેવાય. નિર્વાણ એટલે “ચિત્તની આત્મભાવમાં વિશ્રાંતિ', અને ચિત્તની આત્મભાવમાં વિશ્રાંતિને સાધનાર એવી જે સાધ્વાચારની ક્રિયા, એ સાધ્વાચારની ક્રિયા સાધુ ભગવંતો એ Page #78 -------------------------------------------------------------------------- ________________ પર ભિક્ષાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ રીતે કરે છે કે જેથી ચિત્ત નિરુત્સુક-નિરુત્સુકતર થતું જાય, અને આત્મભાવમાં વિશ્રાંત ભાવવાળું બને; કે જેના કારણે સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય, અને સમભાવની વૃદ્ધિને અનુકૂળ સર્વ ઉચિત યતનામાં સુદઢ વ્યાપાર થાય. આ રીતે સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યતનામાં સુદઢ વ્યાપારવાળા ભાવસાધુ છે. (૨૫) રૂક્ષ :- મુનિ ભગવંતો રૂક્ષ હોય છે અર્થાત્ સંસારી જીવો સ્વજનાદિમાં સ્નિગ્ધ લાગણીવાળા હોય છે, તેવા સ્નિગ્ધ લાગણીવાળા મુનિ ભગવંતો નથી, તે અપેક્ષાએ મુનિ રૂક્ષ છે. વસ્તુતઃ આત્મભાવોથી સભર હોવાથી શુદ્ર જીવોના જેવા મુનિ રૂક્ષ નથી. આથી મુનિ જગતના જીવમાત્રના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. (૨૭) તીરાર્થી:- મુનિ ભગવંતો ભવના વાસ્તવિક સ્વરૂપનું સદા પર્યાલોચન કરે છે, તેથી તેમને ભવનો ભય સદા ઉપસ્થિત હોય છે. તેથી ભવના ઉચ્છદ માટે મુનિ ભગવંતો સતત ઉદ્યમવાળા રહે છે. તેથી મુનિ તીરાર્થી છે. સામાન્યથી સંસારી જીવો ભવના સ્વરૂપને વિચારતા નથી, તેથી માત્ર દૃષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ કરીને ભવસમુદ્રમાં ડૂબે છે. વળી કેટલાક જીવો કાંઈક ભવના સ્વરૂપનો વિચાર કરે છે, તોપણ તે વિચારણા ક્ષણભર સ્પર્શે છે. તેથી ભવના ઉચ્છેદ માટે કાંઈક ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, તોપણ ભવનું વાસ્તવિક સ્વરૂપ સદા બુદ્ધિમાં સ્થિર ઉપસ્થિત રહેતું નથી, તેથી ધર્મની પ્રવૃત્તિ કરતી વખતે પણ વારંવાર ભવના ઉપાયોનું સેવન થતું હોય છે. જ્યારે મુનિ ભગવંતો તો શાસ્ત્રવચનથી ભવચક્રનું સ્વરૂપ તે રીતે વારંવાર ચિંતવન કરીને સ્થિર કરે છે કે જેથી ક્ષણભર પણ ભવના અનર્થોની વિસ્મૃતિ થાય નહિ, અને તેથી ભવના ઉપાયોનું લેશ પણ સેવન કર્યા વગર ભવથી તીર્ણ થવાના ઉપાયોને મુનિ ભગવંતો સેવે છે, માટે તેઓ તીરાર્થી છે. (૨૭) નિગ્રંથ :- મુનિભગવંતો નિગ્રંથ હોય છે અર્થાત્ તેમને કોઈ પદાર્થો પ્રત્યે સ્નેહનો પ્રતિબંધ નહિ હોવાથી ગ્રંથનો અભાવ છે તેથી તેઓ નિગ્રંથ છે. (૨૮) શ્રમણ - મુનિભગવંતો યોગમાર્ગમાં શ્રમ કરનાર હોવાથી તેમનામાં શ્રમણપણાનો યોગ છે, માટે મુનિભગવંતો શ્રમણ છે.૨૦ગારનારા Page #79 -------------------------------------------------------------------------- ________________ પર ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ અવતરણિકા : શ્લોક-૨૦ થી ૨રના પૂર્વાર્ધ સુધી જે ભિક્ષુના નામો બતાવ્યાં, તે નામો, ગુણવાળા મહાત્માઓનાંeભાવસાધુનાં છે. હવે તે ભાવસાધુ કયા લિંગોથી જાણી શકાય, એ બતાવવા અર્થે શ્લોક-૨૩-૨૪માં ભિક્ષુનાં લિંગો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - संवेगो विषयत्यागः सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राराधना विनयस्तपः ।।२३।। शान्तिर्दिवमृजुता तितिक्षा मुक्त्यदीनते । आवश्यकविशुद्धिश्च भिक्षोर्लिंगान्यकीर्तयन् ।।२४ ।। શ્લોક-૨૩નો અન્વયાર્થ: સંવેદ=સંવેગ, વિષયચી =વિષયોનો ત્યાગ અર્થાત્ ભોગસાધનનો પરિહાર, સુશીલ્લાનાં ર સતા અને સુશીલોની સંગતિ=સુસાધુઓની સંગતિ, જ્ઞાનદર્શનરિત્રારાધના=જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આરાધના, વિનયસ્ત =વિનય અને તપ. પર૩ર૪ના શ્લોક-૨૪નો અન્વયાર્થઃ ક્ષત્નિાકક્ષાંતિ-ક્રોધનો ત્યાગ, માર્તવ=માઈવ=માનનો ત્યાગ, નુતા= ઋજુતા માયાનો પરિત્યાગ, તિતિક્ષા=તિતિક્ષા=સહિષ્ણુતા, મુવરાવી તે= મુક્તિ અને અદીતતા, સાવશ્યવિશુદ્ધિશ્વ અને આવશ્યકની વિશુદ્ધિ (આ) મિક્ષો: નિન ભિક્ષુનાં લિંગો કીર્તિગીતમાદિ મહામુનિઓએ કહેલાં છે. li૨૩૨૪ શ્લોકાર્ચ - સંવેગ, વિષયોનો ત્યાગ, સુશીલોની સંગતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય, તપ, ક્ષાંતિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ અદીનતા, આવશ્યકની વિશુદ્ધિ (આ) ભિક્ષુનાં લિંગો ગૌતમ આદિ Page #80 -------------------------------------------------------------------------- ________________ ५४ ભિક્ષાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪ મહામુનિઓએ કહેલાં છે. ર૩ર૪ll टी : संवेग इति-संवेगो मोक्षसुखाभिलाष: अयं च निर्वेदस्याप्युपलक्षणः । विषयत्यागो भोगसाधनपरिहारः । सुशीलानां साधूनां च सङ्गतिः । ज्ञानं यथास्थितपदार्थपरिच्छेदनं दर्शनं नैसर्गिकादि । चारित्रं सामायिकादि । आराधना चरमकाले निर्यापणरूपा । विनयो ज्ञानादिविषय उपचारः । तपो यथाशक्त्यनशनाद्यासेवनम् ।।२३।। क्षान्तिरिति-क्षान्तिराक्रोशादिश्रवणेऽपि क्रोधत्यागः । मार्दवं जात्यादिभावेऽपि मानत्यागः । ऋजुता परस्मिन्निकृतिपरेऽपि मायापरित्यागः । तितिक्षा क्षुदादिपरीषहोपनिपातसहिष्णुता । मुक्तिर्धर्मोपकरणेऽप्यमूर्छा । अदीनता अशनाद्यलाभेऽपि वैक्लव्याभावः । आवश्यकविशुद्धिश्चावश्यंकरणीययोगनिरतिचारता । एतानि भिक्षोर्लिंगान्यकीर्तयन् गौतमादयो महर्षयः । तदुक्तं - “संवेगो णिव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचारित्तविणओ अ ।। खंती य मद्दवज्जव विमुत्तया तह अदीणय तितिक्खा । आवस्सगपरिसुद्धी य होंति भिक्खुस्स लिंगाइं" ।। (द.वै.नि. १०/३४८-३४९) ।।२४।।. शार्थ :___ संवेगो ..... आसेवनम् ।। संवेमोक्षसुणनो मामलाष सने मा=संवेग, નિર્વેદનું પણ ઉપલક્ષણ છે. વિષયત્યાગ=ભોગના સાધનનો પરિહાર અર્થાત્ ભોગસામગ્રીનો ત્યાગ, અને સુશીલ એવા=સાધુઓની સંગતિ, शायथास्थित पार्थ परिछेदनलोध, निdelfisult ENa, यास्त्र સામાયિકાદિ ચારિત્ર, આરાધના–ચરમકાલે તિર્યાપણરૂપ આરાધના, વિનય= જ્ઞાનાદિવિષય ઉપચાર, તપત્રયથાશક્તિ અનશનાદિનું આસેવન, ૨૩ क्षान्तिः ..... महर्षयः । मोशन श्रवामा ५ धनी त्याग, માર્દવ=જાત્યાદિભાવમાં પણ માનનો ત્યાગ, ઋજુતા=માયામાં તત્પર એવા Page #81 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪ પપ પણ પરમાં માયાનો પરિત્યાગ, તિતિક્ષા=સુધાદિ પરિષદના ઉપનિપાતમાં સહિષ્ણુતા, મુક્તિ=ધર્મોપકરણમાં પણ અમૂચ્છ, અદીલતા=અપનાદિના અલાભમાં પણ વક્તવ્યનો અભાવ, આવશ્યકની વિશુદ્ધિ અવશ્યકરણીય વ્યાપારની નિરતિચારતા, આ=શ્લોક-૨૩-૨૪માં વર્ણન કર્યા એ, ભિક્ષુનાં લિંગો ગોતમાદિ મહર્ષિઓએ કહેલાં છે. તકુવરતેશ્લોક-૨૩-૨૪માં કહેલાં ભિક્ષુનાં લિંગો, દશવૈકાલિક નિર્યુક્તિ અધ્યયન-૧૦, ગાથા-૩૪૮-૩૪૯માં કહેલાં છે. “સંગો ..... તિરૂં” | સંવેગ, નિર્વેદ, વિષયનો વિવેક ત્યાગ, સુશીલોની સંગતિ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિનય, શાંતિ, માર્દવ, આર્જવ, વિમુક્તિ તથા અદીનતા, તિતિક્ષા=સુધાદિ પરીષહનો જય અને આવશ્યકની પરિશુદ્ધિ ભિક્ષુનાં લિગો છે. ૨૪ નૈસરિ - અહીં આવે થી અધિગમ સમ્યત્વનું ગ્રહણ કરવું. સામયિરિ - અહીં િથી છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રનું ગ્રહણ કરવું. જ્ઞાનવિવિષય ઉપવાર અહીં આવે થી દર્શન, ચારિત્રાદિ વિષયક વિનયનું ગ્રહણ કરવું. યથાશવર્ચનનાદાવનમ્ - અહીં સદ્ધિ માં આદિથી ઊણોદરી, વૃત્તિસંપાદિ તપનું ગ્રહણ કરવું. મોટિવોડધિત્વાઅહીં આશાદ્રિ માં ગઢિ થી તર્જન, તાડનાદિનું ગ્રહણ કરવું. અને ગરિ થી એ સમુચ્ચય થાય છે કે આક્રોશાદિનું શ્રવણ ન હોય ત્યારે તો ક્રોધનો ત્યાગ છે, પરંતુ આક્રોશાદિના શ્રવણમાં પણ ક્રોધનો ત્યાગ એ શાંતિ છે. નાત્યામિડાિ મનત્યા - અહીં નાત્યામાં આવે થી લાભ, કુળ, રૂપાદિનું ગ્રહણ કરવું અને ગરિ થી એ સમુચ્ચય થાય છે કે જાત્યાદિભાવો ન હોય અર્થાત્ ઉત્તમ જાતિ આદિ ભાવો પોતાનામાં ન હોય તો તો માનનો ત્યાગ છે, પરંતુ જાત્યાદિભાવમાં પણ માનનો ત્યાગ એ માર્દવ છે. પરન્નિતિપરેડ િમલાપરિત્યા - અહીં ર થી એ સમુચ્ચય થાય છે કે પર નિકૃતિપર=માયાપર, ન હોય તો તો સાધુ ભગવંતો માયા ન કરે, પરંતુ પર માયાપર હોય તોપણ સાધુ ભગવંતો માયા ન કરે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ સુધાઢિપરીષદોનિપાત સહિષ્ણુતા - અહીં સુધી માં આદિથી પિપાસા-શીત-ઉષ્ણ આદિ પરીષહોનું ગ્રહણ કરવું. ઘર્મોપકરનેડથમૂચ્છ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે ધર્મના ઉપકરણ સિવાય બાહ્ય પદાર્થોમાં તો સાધુ મૂર્છા ન કરે, પરંતુ ધર્મના ઉપકરણમાં પણ મૂચ્છ ન કરે. કાશના ઘાડપિ વૈવક્તવ્યભાવ - અહીંઝશન માં ક્ષતિ થી પાન વિ. નું ગ્રહણ કરવું અને કવિ થી એ સમુચ્ચય થાય છે કે અશનાદિના લાભમાં તો સાધુભગવંતો હર્ષાદિ ન કરે, પરંતુ અશનાદિના અલાભમાં પણ વૈhવ્ય=ખેદ, ન કરે. શ્લોક-૨૩-૨૪નો ભાવાર્થ - ભિક્ષુનાં લિંગો :(૧) સંવેગ: મોક્ષસુખનો અભિલાષ : સાધુભગવંતોને આત્માની મુક્તઅવસ્થાના પારમાર્થિક સ્વરૂપનો સ્પષ્ટ બોધ હોવાથી સર્વકર્મરહિત એવા મોક્ષસુખનો અભિલાષ હોય છે, તેથી મોક્ષના ઉપાયોને સુદઢ યત્નથી સેવે છે. તેથી નિર્ણય થઈ શકે છે કે આ મહાત્મા સંવેગવાળા છે, માટે ભાવભિક્ષુ છે. આ=શ્લોકમાં કહેલ સંવેગ, નિર્વેદનું ઉપલક્ષણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુભગવંતો સંસારના પારમાર્થિક સ્વરૂપના બોધવાળા હોય છે, તેથી સંસારના પરિભ્રમણથી નિર્વેદ પામેલા હોય છે. માટે સંસારના પરિભ્રમણના બીજભૂત ભાવોને કરતા નથી, તેથી તેઓને સંસાર પ્રત્યે નિર્વેદ છે, માટે ભાવભિક્ષુ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુમાં વર્તતો રાગનો પરિણામ કેવળ મોક્ષ અને મોક્ષના ઉપાયમાં છે, માટે તેમનામાં સંવેગ છે; અને સાધુમાં વર્તતો દ્વેષનો પરિણામ કેવળ મોક્ષની વિરુદ્ધ એવા સંસારના પરિભ્રમણ પ્રત્યે અને સંસારના પરિભ્રમણના ઉપાય પ્રત્યે છે, માટે તેમનામાં નિર્વેદ છે. (૨) વિષયનો ત્યાગઃ ભોગસામગ્રીનો ત્યાગ : સાધુને સંસાર પ્રત્યે નિર્વેદ હોવાથી સંસારના પરિભ્રમણના ઉપાયભૂત વિષયોનો ત્યાગ હોય છેeઇંદ્રિયોની ભોગની સામગ્રીનો પરિહાર હોય છે, આથી સર્વ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪ પ૭ ભોગની સામગ્રીનો ત્યાગ કરીને આત્મહિત સાધવા માટે સાધુ મહાત્માઓ પ્રયત્નવાળા હોય છે. તેથી અનુમાન થાય છે કે આ સાધુમહાત્માઓ ભાવભિક્ષુ છે. (૩) સુશીલ સાધુઓની સંગતિ: મુનિભગવંતો તત્ત્વના જાણનારા હોય છે. તેઓ જાણે છે કે આત્મા અનાદિથી મોહવાસિત સંસ્કારવાળો છે, અને તેથી મોહના ઉન્મેલન માટે પોતે ગૃહાદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે; આમ છતાં પ્રમાદી એવા સાધુઓનો સંગ થાય તો પોતાનામાં પણ તે પ્રમાદના સંસ્કાર જાગૃત થાય તેમ છે. તેથી વિવેકી સાધુઓ કુશીલ સાધુઓનો ત્યાગ કરીને સુશીલ સાધુઓ સાથે આત્મીયતાથી પરિચયવાળા હોય છે, જેથી સુશીલ સાધુઓના સહવાસથી પોતાનામાં પણ સુશીલતા આવે છે. આ લિંગ ઉપરથી અનુમાન થાય છે કે આવા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૪) જ્ઞાન: યથાસ્થિત પદાર્થોનો બોધઃ મુનિભગવંતો સંયમ ગ્રહણ કરીને સર્વજ્ઞના વચનોને કહેનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, તેથી જેમ કેવલી ભગવંતો કેવલજ્ઞાનના બળથી જગતમાં પદાર્થો જે રીતે રહેલા છે તે પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ જાણે છે, તેમ સુસાધુ શ્રુતના બળથી જગતના પદાર્થોને યથાર્થ જાણે છે; અને જેમ કેવલી ભગવંતો જગતના પદાર્થોને યથાર્થ જાણીને જગતના ભાવોથી સંશ્લેષ વગરના છે, તેમ સુસાધુ પણ જગતના ભાવોને યથાર્થ જાણીને જગતના ભાવોથી સંશ્લેષ વગરના થાય છે. માટે સમ્યજ્ઞાન હોવાને કારણે આવા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૫) દર્શનઃ નૈસર્ગિક અને અધિગમથી થનારું દર્શન : સાધુભગવંતોને અંતરંગ ચક્ષુની નિર્મળતાને કારણે નૈસર્ગિક રીતે જગતના તત્ત્વોનું યથાર્થ દર્શન થાય છે, અને કેટલાક સાધુઓને શાસ્ત્રવચનથી પદાર્થનો બોધ કરવા માટે કરાયેલા સમ્યગુ વ્યાયામથી અર્થાત્ અધિગમથી સમ્યગ્દર્શન થાય છે. તે સમ્યગ્દર્શનને કારણે સર્વજ્ઞ ભગવંતોએ જે પદાર્થો જે રીતે બતાવ્યા છે, તે રીતે જ તેઓને ભાસે છે, તેથી સાધુભગવંતો તે દર્શનને અનુરૂપ હિતમાં પ્રવૃત્ત અને અહિતથી નિવૃત્ત થાય છે. તેથી જણાય છે કે આ ભાવભિક્ષુ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભિક્ષુદ્ધાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪ (૬) ચારિત્ર : સામાયિકાદિ ચારિત્ર : સાધુભગવંતો સર્વ ઉદ્યમથી શુદ્ધ આત્માના ભાવોમાં જવા માટે યત્ન કરે છે, તે ચારિત્ર છે, અને તે સામાયિકાદિ ભેદવાળું છે. સામાયિક એટલે સમભાવનો જીવનો પરિણામ. તેથી જે સાધુભગવંતો શત્રુમિત્ર, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવને વહન કરે તેવી ચારિત્રની પરિણતિવાળા જણાય છે, તેઓ ભાવભિક્ષુ છે. સામાયિકાદિ પાંચે ચારિત્રો સમભાવના પરિણામવાળાં છે, પરંતુ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના વિશુદ્ધ સમભાવના પરિણામવાળાં છે. (૭) આરાધના : ચરમકાળે નિર્યાપણરૂપ આરાધના : જે સાધુભગવંતો મોક્ષના અભિલાષી હોય છે, તેઓ સંયમગ્રહણથી માંડીને અપ્રમાદભાવથી સંયમની આચરણા કરે છે અને જ્યારે મૃત્યુકાળ આસન્ન જણાય ત્યારે ઉત્તરના ભવમાં યોગમાર્ગની પ્રાપ્તિ માટે અતિશયિત ઉપકારક બને તેવો યોગમાર્ગ નિષ્પન્ન ક૨વા અર્થે નિર્યાપણરૂપ આરાધના કરે છે. તે આરાધનાકાળમાં ઇંદ્રિયો અને કષાયોનો અત્યંત સંકોચ થાય તે રીતે ભાવસંલેખના કરે છે અર્થાત્ દ્રવ્યથી આહારાદિનો ત્યાગ કરીને કાયાની સંલેખના કરે છે, અને ભાવથી કષાયોનો ત્યાગ થાય તે રીતે શ્રુતથી આત્માને ભાવિત કરવામાં યત્ન કરેછે. તેથી તેમનું ચિત્ત અત્યંત સંલેખનાવાળું બને છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ ભાવભિક્ષુ છે. (૮) વિનય : જ્ઞાનાદિ વિષયક ઉપચાર : જે સાધુભગવંતો શક્તિ અનુસાર નવું નવું શ્રુતાધ્યયન અને ચારિત્રાચારની ક્રિયાઓ કરતા હોય, તેઓ સાધુઓ પ્રત્યે બહુમાનની વૃદ્ધિ થાય તદર્થે ઉપચાર વિનય કરતા હોય છે અર્થાત્ જ્ઞાનવાન પુરુષની ભક્તિઆદિ કરવારૂપ જ્ઞાનનો ઉપચાર વિનય કરે છે, અને સુચારિત્રીની ભક્તિ આદિ કરવારૂપ ચારિત્રનો ઉપચાર વિનય કરે છે. તે ઉપરથી જણાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૯) તપ : યથાશક્તિ અનશનાદિનું આસેવન : જીવનો અનશન સ્વભાવ=અણાહારી સ્વભાવ છે. તે અનશન સ્વભાવને પ્રગટ કરવા માટે સાધુભગવંતો પોતાને અનશન ભાવનાથી ભાવિત કરે છે, અને Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૯ ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૨૩-૨૪ તે ભાવની વૃદ્ધિ અર્થે સ્વશક્તિ અનુસાર અનશનાદિ બાહ્ય તપની આચરણા કરે છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૦) ક્ષાન્તિઃ આક્રોશાદિના શ્રવણમાં પણ ક્રોધનો ત્યાગ : આત્માનો અક્રોધ સ્વભાવ છે. કોઈ પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે અરુચિ, ક્રોધ, ઈર્ષ્યા, અણગમો વગેરે કરવાનો સ્વભાવ નથી, પરંતુ ક્ષમા રાખવી એ આત્માનો સ્વભાવ છે. આ પ્રકારે તત્ત્વનું ભાવન કરીને જેમનું ચિત્ત આત્મસ્વભાવમાં વર્તે છે, અને તે આત્મસ્વભાવને પ્રકૃષ્ટ કરવા અર્થે શ્રુતાધ્યયનથી આત્માને ભાવિત કરવા માટે યત્ન કરે છે, એવા મુનિઓને પ્રતિકૂળ કોઈ ભાવોમાં અરુચિ, ક્રોધ આદિ થતા નથી, કોઈ આક્રોશાદિ કરે તોપણ ક્રોધનો પરિણામ થતો નથી, તે ક્ષમાનો પરિણામ છે. આ ક્ષમાના પરિણામવાળા મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૧) માર્દવઃ જાત્યાદિભાવમાં પણ માનનો ત્યાગ: મુનિભગવંતો આત્માના માર્દવ સ્વભાવથી ભાવિત હોય છે. તેથી લોકોના માન કે અપમાનના વર્તનથી પોતાના ચિત્તને દૂષિત કરતા નથી, પરંતુ સદા પોતાના માદવ સ્વભાવને અતિશય કરવા અર્થે શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરે છે. તેના કારણે પોતે ઉત્તમ જાતિમાં, ઉત્તમ કુળમાં જન્મ્યા હોય કે ઘણા શ્રતને ધારણ કરનારા હોય તો પણ લોકો પાસેથી માનની અપેક્ષા રાખતા નથી, અને તથાસ્વભાવે લોકો માન આપે તોપણ તે માનની અસરથી તેમનો આત્મા રંજિત થતો નથી, પરંતુ પોતાના માર્દવ સ્વભાવની ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત સદા માર્દવ સ્વભાવવાળું વર્તે છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૨) ઋજુતાઃ નિવૃતિ=માયામાં તત્પર એવા પણ પરમાં માયાનો પરિત્યાગ – આત્માનો ઋજુસ્વભાવ છે. મુનિભગવંતો ઋજુસ્વભાવની ભાવનાથી આત્માને ભાવિત કરે છે, તેથી કોઈ સહવર્તી અન્ય મુનિ માયાપર થઈને તેમની સાથે પ્રવૃત્તિ કરતા હોય, તો તે નિમિત્તને પામીને પણ પોતાને માયા કરવાનો પરિણામ થતો નથી, પરંતુ સહજ ઋજુભાવે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. આના ઉપરથી Page #86 -------------------------------------------------------------------------- ________________ ५० ભિક્ષુદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩-૨૪ અનુમાન થાય છે કે આ ઋજુસ્વભાવવાળા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૧૩) તિતિક્ષા : ક્ષુધાદિ પરીષહોની પ્રાપ્તિમાં સહિષ્ણુતા મુનિભગવંતોને કોઈ તેવા પ્રકારના સંયોગમાં ક્ષુધાદિ પરિષહો પ્રાપ્ત થાય તોપણ તત્ત્વથી ભાવિત મતિવાળા તેઓ ક્ષુધાદિ પરિષહોથી વ્યાકુળ થતા નથી, પરંતુ સ્વસામર્થ્યના પ્રકર્ષથી આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે છે, તે તિતિક્ષા ભાવનાથી તેઓની ભાવિત મતિને સૂચવે છે. આનાથી અનુમાન થાય છે કે આવા સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૪) મુક્તિ : ધર્મોપકરણમાં પણ અમૂર્છા સાધુભગવંતો દેહથી લઈને સર્વ બાહ્ય પરિગ્રહના ત્યાગવાળા હોય છે, માત્ર ધર્મની વૃદ્ધિના અંગભૂત દેહને કે ધર્મના ઉપખંભક વસ્ત્રાદિને ધારણ કરે છે. તે ધર્મના ઉ૫ક૨ણભૂત દેહ પ્રત્યે કે વસ્ત્રાદિ પ્રત્યે પણ મૂર્છા ધારણ કરતા નથી. આથી ધર્મની વૃદ્ધિના પ્રયોજન વગર કોઈ ઉપકરણનું આસેવન કરતા નથી. તેથી મુનિભગવંતો મૂર્ચ્છરહિત છે. આવા પ્રકારના મુનિઓ ભાવભિક્ષુ છે. = (૧૫) અદીનતા : અશનાદિના અલાભમાં પણ ખેદનો અભાવ - સાધુભગવંતો સંયમના ઉપષ્ટભક અશનાદિ કે વસ્ત્રાદિની ગવેષણા કરવા છતાં અશનાદિ કે વસ્ત્રાદિ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો તેની પ્રાપ્તિ માટે ઉચિત યત્ન કરતા હોય ત્યારે પણ દીનતા ધારણ કરતા નથી, પરંતુ સહજ સ્વસ્થતાપૂર્વક ઉચિત ગવેષણામાં યત્ન કરે છે. આનાથી અનુમાન થાય છે કે આવા મહાત્માઓ ભાવવિભક્ષુ છે. (૧૬) આવશ્યકની વિશુદ્ધિ : અવશ્યકરણીય યોગમાં નિરતિચારતા : સાધુભગવંતો સંયમજીવનની આવશ્યક એવી સર્વ ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરતા હોય છે. તેથી સર્વ ઉચિત આચારો દ્વારા સાધુ ભગવંતો વીતરાગભાવનાથી ભાવિત બને છે અને વીતરાગતાને અભિમુખ સત્ત્વના પ્રકર્ષવાળા થાય છે. આનાથી અનુમાન થાય છે કે આવા સાધુભગવંતો ભાવભિક્ષુ છે. પ્રસ્તુત શ્લોક-૨૩-૨૪માં કહ્યાં એ બધાં ભિક્ષુનાં લિંગો ગૌતમાદિ મહામુનિઓએ કહેલા છે. ||૪|| Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકા : શ્લોક-૧ થી ૨૪ સુધી અલગ અલગ રીતે વર્ણન કર્યું એવા ગુણોવાળા સાધુભગવંતો ભાવભિક્ષ છે અર્થાત્ કર્મોને ભેદનારા છે. આનાથી વિપરીત ગુણોવાળા સાધુભગવંતો ભિક્ષ નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક - एतद्गुणान्वितो भिक्षुर्न भिन्नस्तु विपर्ययात् । स्वर्णं कषादिशुद्धं चेधुक्तिस्वर्णं न तत्पुनः ।।२५।। અન્વયાર્થ: તાન્વિત =આ ગુણોથી સહિત અર્થાત્ શ્લોક-૧થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષુના ગુણોથી યુક્ત, મિક્ષ =ભિક્ષુ છે=ભાવભિક્ષુ છે. મિત્રતુ ન= વળી ભિન્ન=આ ગુણોથી રહિત અર્થાત્ શ્લોક-૧થી૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષુના ગુણોથી રહિત, નથી=ભાવભિક્ષુ નથી; વિપર્યયા=કેમ કે વિપર્યય છે. ચૈત્ વિશુદ્ધ ચ=જો કષાદિશુદ્ધ હોય તો સુવર્ણ છે, પુન:= વળી વિત્તસ્થળ-યુક્તિસુવર્ણ તત્રત=સુવર્ણ, ન=નથી. પરપા શ્લોકાર્ચ - આ ગુણોથી સહિત=શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષના ગુણોથી યુક્ત, ભિક્ષુ છે. વળી ભિન્ન=શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષના ગુણોથી રહિત, ભિક્ષ નથી; કેમ કે વિપર્યય છે. જો કષાદિશુદ્ધ હોય તો સુવર્ણ છે, વળી યુક્તિસુવર્ણ તે સુવર્ણ નથી. રિપII ટીકા - एतदिति-एतद्गुणान्वितः प्रागुक्ताखिलगुणसम्पन्नो, भिक्षुः, भिन्नस्तु न विपर्ययात् उक्तगुणाभावात्, यतः कषादिशुद्धं स्वर्णगुणोपेतं चेद् भवति तदा स्वर्णं भवति, ते चामी-विषघातनं, वीर्यस्तम्भनकर्तृत्वं, मङ्गलप्रयोजनत्वं, यथेष्टकटकादिप्रकारसम्पादकत्वं, तप्यमानस्य प्रादक्षिण्येनावर्तनं, सारोपेतत्वं, अग्निनाऽदाह्यत्वं, अकुथनीयत्वं च । युक्तिस्वर्णं वर्णादिसाम्येन स्वर्णवदाभासमानं पुनस्तत् स्वर्णं न Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ભિક્ષદ્વાચિંશિકા/બ્લોક-૨૫ भवति, स्वर्णगुणाभावात् । तथा प्रकृतेऽपि भावनीयमिति ।।२५।। ટીકાર્ય : તાન્યત: ..... ઉવેત્તામાવાતુ, આ ગુણોથી અવિત=પૂર્વે કહેવાયેલા અખિલ ગુણથી સંપન્ન=શ્લોક-૧ થી ૨૪ સુધી કહેવાયેલા સંપૂર્ણ ગુણથી સહિત ભિક્ષુ છે. વળી ભિન્ન=આ ગુણોથી ભિન્ન ગુણવાળા ભિક્ષુ નથી; કેમ કે વિપર્યય છે=પૂર્વે કહેવાયેલા ભિક્ષુના ગુણોનો અભાવ છે. દૃષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુથી વિપરીત ભાવવાળા સાધુનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – યતિ:.મતિ, જે કારણથી કષાદિશુદ્ધ સુવર્ણના ગુણોથી સહિત જો હોય તો સુવર્ણ થાય છે. તે વામી - અને તે આ છે=સુવર્ણના ગુણો આ છે – વિષયાતને ..... નવુથનીયત્વે . (૧) વિષઘાતન, (૨) વીર્યસ્તંભન કરવાપણું, (૩) મંગલ પ્રયોજનપણું. (૪) જે પ્રમાણે ઈષ્ટ હોય તે પ્રમાણે કટકાદિકકડા આદિ, પ્રકારનું સંપાદકપણું, (૫) તપાવાતા એવા સુવર્ણનું પ્રદક્ષિણા ક્રમથી આવર્તન, (૬) સારોપેતપણું=સાર ગુણોથી યુક્તપણું, (૭) અગ્નિ વડે અદાસ્પપણું અને (૮) અકુથલીયપણું. વિજ્ઞસ્થળે ...... માવનીમતિ | વળી યુક્તિસુવર્ણ વદિ સામ્યથી સુવર્ણની જેમ આભાસમાન=ભાસતું, તે=સુવર્ણ, થતું નથી; કેમ કે સુવર્ણગુણનો અભાવ છે. તે પ્રકારે પ્રકૃતિમાં પણ=ભિક્ષુમાં પણ, ભાવન કરવું. તિ’ શબ્દ ટીકાતા કથનની સમાપ્તિસૂચક છે. રપા ભાવાર્થ - જે કર્મોને ભેદે તે ભિક્ષુ કહેવાય, એ પ્રકારની ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી જે મહાત્માઓ સર્વ ઉદ્યમથી આત્માના શુદ્ધ સ્વભાવને અભિમુખ યત્ન કરનારા છે, તે મહાત્માઓ કર્મને ભેદનારા છે; અને જે સાધુ ભિક્ષુનો વેશ ગ્રહણ કરેલો હોવા છતાં, ભિક્ષુના આચારોને પાળતા હોવા છતાં, આત્માના શુદ્ધ સ્વભાવને અભિમુખ ઉદ્યમ કરતા નથી, તેઓ કર્મને ભેદનારા નથી માટે ભિક્ષુ નથી અર્થાત્ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉ૩ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૬ જેઓ ભિક્ષુ સદશ બહિરંગ વ્યાપાર કરતા હોય, પરંતુ શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર કરતા ન હોય, તેઓ કહેવાયેલા ભિક્ષુગુણોથી વિપર્યયવાળા છે માટે ભાવભિક્ષુ નથી. જેમ કષાદિથી શુદ્ધ એવું સુવર્ણ હોય તો તે સુવર્ણ કહેવાય, પરંતુ જો વર્ણાદિથી સામ્ય ધરાવતું સુવર્ણ જેવું ભાસતું યુક્તિસુવર્ણ હોય તો તે સુવર્ણ કહેવાય નહિ; તેમ અંતરંગ રીતે કર્મોને ભેદવાને અનુકૂળ ઉપરોક્ત ભિક્ષુગુણોને જે ધારણ કરતા હોય તે ભિક્ષુ કહેવાય, અને જેઓ વેશના કે બાહ્ય આચારના સામ્યથી ભિક્ષુ જેવા દેખાતા હોય, પરંતુ અંતરંગ રીતે શુદ્ધ આત્માના ભાવોને અનુકૂળ ગુપ્ત થઈને સર્વ ઉદ્યમ કરતા ન હોય, તેઓ ભાવભિક્ષુ નથી. રપા અવતરણિકા: ભાવભિક્ષ કોણ નથી, તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક : षट्कायभिद् गृहं कुर्याद् भुजीतौद्देशिकं च यः । पिबेत् प्रत्यक्षमप्कायं स कथं भिक्षुरुच्यते ।।२६।। અન્વયાર્થ:પથમપૃથિવી આદિ છ કાયના ઉપમઈક એવો વિરાધક એવો, =જે પૃદં પુર્યા–ઘરને કરે સોશિર્વ મુગ્ધીત ઓશિક આહારને વાપરે =અને પ્રત્યક્ષમાં વિવે–પ્રત્યક્ષ અપકાયને પીવે સકતે થં-કેવી રીતે મિક્ષ =ભિક્ષુ ઉચ્યતે કહેવાય? અર્થાત્ ન કહેવાય. પરા શ્લોકાર્ચ - પૃથિવી આદિ છ કાયના ઉપમઈક એવો જે ઘરને કરે, ઓદેશિક આહારને વાપરે, અને પ્રત્યક્ષ અપકાયને પીવે તે કેવી રીતે મિક્ષ કહેવાય ? અર્થાત્ ન કહેવાય. //રા ટીકાઃषटकायेति-षट्कायभिद्यत्र क्वचन पृथिव्याधुपमर्दकः, गृह सम्भवत्येवैषणीयालये Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભિક્ષુદ્ધાત્રિશિકાશ્લોક-૨૬ मूर्छया वसतिं भाटकगृहं वा कुर्यात्, औदेशिकं च भुजीत, योऽपुष्टालम्बन प्रत्यक्षमुपलभ्यमान एवाप्कायं पिबेत् तत्त्वतो विनालम्बनेन, स कथं भिक्षुर्भावમિથુરુતે ? તદુ – “उद्दिट्ठकडं भुंजइ छक्कायपमद्दणो घरं कुणइ । પૃથ્વયંવનન ચિંગાપિક્ચરંતુ સોમણૂ” T(.વ.નિ.૧૦/૩૧૭) પારદા. ટીકાર્ચ - પામ .... ઉચ્ચત્તે ષકાયના વિરાધક=જ્યાં ક્યાંય પૃથિવ્યાદિના ઉપમર્દક, જે અપુષ્ટાલંબનવાળા સાધુ એષણીય આલયનો=સ્થાનનો, સંભવ હોવા છતાં મચ્છથી વસતિને અથવા ભાડાથી ગૃહને કરે, અને શિકને વાપરે, અને પ્રત્યક્ષ=ઉપલભ્યમાન=પ્રાપ્ત થતા એવા અપકાયને તત્વથી આલંબન વગર પીવે તે કેવી રીતે ભિક્ષુ ભાવભિક્ષ, કહેવાય ? અર્થાત્ ભાવભિક્ષ ન કહેવાય. ત,વાં - તે કહેલું છે=શ્લોકમાં કહ્યું તે દશવૈકાલિક નિર્યુક્તિ-૧૦ ગાથા૩૫૭માં કહેલું છે. “.... મરહૂ” | ઉદ્દિષ્ટકૃત વાપરે, છકાયના વિરાધક, ઘરને કરે અને પ્રત્યક્ષ જગત પીવે, તે કેવી રીતે ભિક્ષુ કહેવાય ? અર્થાત્ ન કહેવાય. ૨૬ ભાવાર્થ - ષકાયના વિરાધક, મૂર્છાથી ઘરને કરનારા, ઔદેશિક આહારને વાપરનારા અને પ્રત્યક્ષ અપકાયને પીનારા કેવી રીતે ભિક્ષુથી વાચ્ય બને ? અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ ભિક્ષુના ગુણોનું વર્ણન કર્યું, એવા ગુણો જે ભિક્ષુમાં નથી, અને જેઓ ફક્ત બાહ્યથી સાધુવેશવાળા છે, તેઓ અપુષ્ટાલંબન લઈને પ્રવૃત્તિઓ કરે છે; અને જે પ્રવૃત્તિમાં પકાય જીવોની વિરાધના થતી હોય, એષણીય વસતિનો સંભવ હોવા છતાં મૂચ્છથી જેઓ પોતાની વસતિ કરે છે અથવા તો ભાડેથી ઘર રાખે છે, વળી ઔદ્દેશિકાદિ આહાર વાપરે છે, વળી કોઈ આગાઢ કારણ ન હોવા છતાં પ્રાપ્ત થતું એવું સચિત્ત જળ પીવે છે, એવા જે અપુષ્ટાલંબનવાળા સાધુ ભાવભિક્ષુ કેવી રીતે કહી શકાય ? અર્થાતુ ગૃહસ્થ જેવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૭-૨૮-૨૯ આચારો કરનારા હોવાથી, આવા પ્રકારના પટ્ટાયાદિકના વિરાધક આદિ ભાવોવાળા સાધુ કર્મને ભેદનાર ન હોવાથી ભિક્ષુ' શબ્દથી વાચ્ય થઈ શકે નહિ. રકા અવતરણિકા – શ્લોક-૨૭ થી ૩૦ સુધી અપ્રધાન દ્રવ્યભિક્ષુ અને શ્લોક-૩૧માં પ્રધાન દ્રવ્યભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : गृहिणोऽपि सदारम्भा याचमाना ऋजुं जनम् । दीनान्धकृपणा ये च ते खलु द्रव्यभिक्षकः ।।२७।। त्रसस्थावरहन्तारा नित्यमब्रह्मचारिणः । मिथ्यादृशः सञ्चयिनस्तथा सचित्तभोजिनः ।।२८।। विशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः । त्रिधा पापेषु निरता हन्त त्यक्तगृहा अपि ।।२९।। શ્લોક-૨૭નો અન્વયાર્થ: નું નનમ્ યામિના=સરળ જન પાસે યાચના કરતા સવારમ્ભા સદા આરંભવાળા દિvોડા ગૃહસ્થો પણ એ ય ઢીનાન્થપા=અને જેઓ દીન, અંધ અને કૃપણ છે તે વસ્તુ દ્રવ્યમક્ષ તેઓ ખરેખર દ્રવ્યભિક્ષ છે. રા શ્લોક-૨૮-૨૯નો અન્યથાર્થ - નિત્ય રસથાવરક્તાર=હંમેશાં ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, બ્રહમવરિ=અબ્રહ્મચારી, મિથ્યાવૃશ=મિથ્યાદષ્ટિ, સલ્ચયિન=સંચય કરનારા અર્થાત્ ધનાદિનો સંચય કરનારા, તથા ચિત્તમોનિન =અને સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધતપસોડમાવ=વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે જ્ઞાનધ્વસ્તરશવત્ત =અજ્ઞાનથી ધ્વસ્ત શક્તિવાળા અર્થાત્ અજ્ઞાનને વશ અશુદ્ધ તપ કરનારા ત્રિથા પાપુ નિરતા =ત્રણ પ્રકારના પાપમાં વિરત અર્થાત્ મન, વચન અને કાયાથી પાપમાં તિરત ત્યવાદ પત્યક્ત ગૃહવાળા પણ દ્રવ્યભિક્ષ છે, એમ શ્લોક-૨૭ સાથે અત્યય છે. ૨૮૨૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્લોકાર્થ : સરળ જન પાસે યાચના કરતા, સદા આરંભવાળા ગૃહસ્થો પણ અને જેઓ દીન, અંધ અને કૃપણ છે, તેઓ ખરેખર દ્રવ્યભિક્ષુ છે. II૨૭II ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮-૨૯ હંમેશ ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, અબ્રહ્મચારી, મિથ્યાદૃષ્ટિ, ધનાદિનો સંચય કરનારા અને સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે અજ્ઞાનથી ધ્વસ્ત શક્તિવાળા, મન, વચન અને કાયાથી પાપમાં નિરત, ત્યક્ત ગૃહવાળા પણ દ્રવ્યભિક્ષુ છે, એમ શ્લોક-૨૭ સાથે અન્વય છે. ।।૨૮।૨૯। * શ્લોક-૨૭માં òિોડપિ સવારમા યાવમાના નું નનમ્ । અહીં પિ થી એ કહેવું છે કે જેઓ સદા આરંભવાળા છે અને ઋજુજન પાસે યાચના કરનારા છે, તેવા સાધુવેશધારી તો દ્રવ્યભિક્ષુ છે, પરંતુ તેવા ગૃહસ્થો પણ દ્રવ્યભિક્ષુ છે. * શ્લોક-૨૯માં ત્યવત્તગૃહા પિ અહીં પિ થી એ કહેવું છે કે શ્લોક-૨૮-૨૯માં કહ્યું એવા આચારવાળા, જેઓએ ગૃહનો ત્યાગ નથી કર્યો, તેવા તો દ્રવ્યભિક્ષુ છે, પરંતુ જેમણે ગૃહનો ત્યાગ કર્યો છે તેવા પણ દ્રવ્યભિક્ષુ છે. શ્લોક-૨૦નો ભાવાર્થ : અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ : (૧) જે ગૃહસ્થો સદા આરંભવાળા છે અને ઋજુ જન=સરળ જન, પાસે અર્થાત્ ધન આપે એવી પ્રકૃતિવાળા પાસે યાચના કરનારા છે, તે દ્રવ્યભિક્ષુ છે. (૨) જેઓ દીન છે, અંધ છે અને કૃપણ છે=દરદ્ર છે, તેઓ પણ પોતાની આજીવિકા માટે ઋજુ જન પાસે યાચના કરે છે, તેઓ પણ દ્રવ્યભિક્ષુ છે. II૨૭॥ નોંધ :- અહીં પ્રસ્તુત શ્લોકમાં ‘સદા આરંભવાળા’ એમ કહ્યું, એ વિશેષણ દ્વારા જેઓ સાધુની પ્રતિમાને વહન કરે છે, તેવા પ્રતિમાધારી શ્રાવકો ગૃહસ્થ પાસે ભિક્ષાની યાચના કરતા હોય તેમને ગ્રહણ કરવાના નથી. શ્લોક-૨૮-૨૯નો ભાવાર્થ : (૩) જેઓ અન્યદર્શનના સંન્યાસીઓ છે અને હંમેશાં ત્રસ અને સ્થાવર જીવોને હણનારા છે, અબ્રહ્મચારી છે, મિથ્યાદ્દષ્ટિ છે અને ધનનો સંચય કરનારા Page #93 -------------------------------------------------------------------------- ________________ તું ભેદન કરના છે અને ભાવિકૃત ભિક્ષાત્રિશિકા/બ્લોક-૩૦ છે અર્થાત્ ભક્તો જે દાનાદિ આપે તેને ગ્રહણ કરીને ધનસંચય કરનારા છે; વળી સચિત્ત ભોજન કરનારા છે, વિવેક નહિ હોવાથી વિશુદ્ધ તપનો અભાવ છે, આમ છતાં અજ્ઞાનને કારણે બાહ્ય કષ્ટો કરવા દ્વારા ધ્વસ્ત શક્તિવાળા છે અર્થાતુ અજ્ઞાનમૂલક બાહ્ય તપ કરનારા છે; વળી મન, વચન અને કાયાના યોગોથી પાપમાં નિરત છે, આવા સંન્યાસીઓ ત્યક્તગૃહવાળા હોવા છતાં પણ દ્રવ્યભિક્ષુ છે. ૨૮પા૨લા શ્લોક - वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् । द्रव्यभिक्षणशीलत्वाद् ब्राह्मणादिश्च विश्रुतः ।।३०।। અન્વયાર્થ: ઢામેના-કાષ્ઠનું ભેદન કરનાર હોવાથી વર્ધવિકસુથાર દ્રવ્યોદ્રવ્યથી મિક્ષ =ભિક્ષ વ્યક્ત કહેવાય છે ચ=અને દ્રવ્યમક્ષનશીના= દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણબ્રિાહમણાદિ વિકૃત:વિશ્રત છે અર્થાત્ દ્રવ્યભિક્ષ તરીકે પ્રસિદ્ધ છે. ૩૦૧ શ્લોકાર્ચ - કાષ્ઠનું ભેદન કરનાર હોવાથી સુથાર દ્રવ્યથી ભિક્ષુ કહેવાય છે, અને દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણાદિ વિશ્રુત છે=દ્રવ્યભિક્ષ તરીકે પ્રસિદ્ધ છે. In૩૦II ભાવાર્થ - અપ્રધાન દ્રવ્યભિક્ષનું સ્વરૂપ વર્ધકસુથાર, લાકડાને ભેદન કરનાર હોવાથી દ્રવ્યથી ભિક્ષુ છે. અહીં ભેદનક્રિયાને આશ્રયીને સુથારને દ્રવ્યભિક્ષુ કહેલ છે. જેમ કર્મને ભેદનાર હોવાથી ભાવસાધુ ભાવભિક્ષુ છે, તેમ બાહ્ય કાષ્ઠને ભેદનાર હોવાથી સુથાર દ્રવ્યભિક્ષુ છે. વળી બ્રાહ્મણાદિ બધા યાચક=માગનારા ન હોય તોપણ બ્રાહ્મણ જાતિમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભિક્ષાવિંશિકા/બ્લોક-૩૦ દ્રવ્યભિક્ષા લેવાનો સ્વભાવ છે, તેથી બ્રાહ્મણાદિ જાતિનેદ્રવ્યભિક્ષુકહેવાય છે. ll૩ના વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે શ્લોક-૨૭માં બતાવ્યું એ પ્રમાણે – (૧) આરંભ-સમારંભ કરનારા એવા ગૃહસ્થી બીજા પાસે યાચના કરે છે, તે યાચનાની ક્રિયાને આશ્રયીને દ્રવ્યભિક્ષુ છે. (૨) વળી દીન, અંધ, કૃપણ વગેરે બીજા પાસે યાચના કરે છે, તેથી યાચનાની ક્રિયાને આશ્રયીને તેઓ પણ દ્રવ્યભિક્ષુ છે. (૩) વળી શ્લોક-૨૮-૨૯માં બતાવ્યું એવા અન્યદર્શનના સંન્યાસીઓ કોઈની પાસે યાચના કરતા ન હોય તોપણ ઘરનો જેમણે ત્યાગ કર્યો છે અને સંન્યાસ ગ્રહણ કર્યો છે, તેથી લોકો ભક્તિથી તેમને ધનાદિ અર્પણ કરે છે, તોપણ તેઓ વ્યભિક્ષુ કહેવાય છે; કેમ કે ભાવભિક્ષુના ગુણો તેમનામાં નથી પરંતુ સંન્યાસી છે. (૪) વળી સુથાર ભેદનની ક્રિયા કરે છે, તેથી ‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને ગ્રહણ કરીને તેમને દ્રવ્યભિક્ષુ કહેલ છે. (૫) વળી બ્રાહ્મણાદિ જાતિવાળા બધા યાચના ન કરતા હોય તોપણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો તેમનો સ્વભાવ હોવાથી તેઓ દ્રવ્યભિક્ષુ કહેવાય છે, તેથી બ્રાહ્મણાદિ કુળને ભિક્ષુકુળ કહેવાય છે. 13ના અવતરણિકા - શ્લોક-૨૭-૨૮-૨૯-૩૦માં અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક – प्रधानद्रव्यभिक्षुश्च शुद्धः संविग्नपाक्षिकः । संपूर्य प्रतिमा (प्रतिमां) दीक्षां गृही यो वा ग्रहीष्यति ।।३१।। અન્વયાર્થ: ઘ=અને શુદ્ધ સંવિના=શુદ્ધ સંવિગ્સપાક્ષિક વા=અને પ્રતિમાં સંપૂર્ણ શ્રાવકની પ્રતિમાને પૂર્ણ કરીને જો પૃહી=જે ગૃહસ્થ રીક્ષાં-દીક્ષાને પ્રદીતિ= Page #95 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧ ૬૯ ગ્રહણ કરશે (તે) પ્રધાન પ્રધાનવમિક્ષુ!=પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. 113911 શ્લોકાર્થ : અને શુદ્ધ સંવિગ્નપાક્ષિક, અને શ્રાવકની પ્રતિમાને પૂર્ણ કરીને જે ગૃહસ્થ દીક્ષાને ગ્રહણ કરશે, તે પ્રધાન દ્રવ્યભિક્ષ છે. ||૩૧|| * શ્લોકમાંપ્રતિમા ટીક્ષાં પાઠ છે ત્યાંપ્રતિમાં રીક્ષાં પાઠ હોવો જોઈએ. હસ્તપ્રતમાં પાઠ મળેલ નથી, પણ અર્થથી આ પાઠ સંગત જણાય છે. તેથી એ પાઠને લઈને અર્થ કરેલ છે. * શ્લોકમાં છે તે ==અને અર્થમાં છે. ભાવાર્થ: પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ : (૧) શુદ્ધ સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા છે અને સંવિગ્ન સાધુ પ્રત્યે ભક્તિવાળા છે, અને સ્વશક્તિ અનુસા૨ સંયમની ક્રિયા કરીને ભાવભિક્ષુની શક્તિનો સંચય કરનારા છે. તેથી તેમની ભિક્ષાથી કરાતી આજીવિકાને આશ્રયીને તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે તેઓની ભિક્ષાની પ્રવૃત્તિ સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ હોવાથી ભાવિમાં ભાવભિક્ષુની પ્રાપ્તિનું કારણ છે. માટે તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. જેમ ભાવસ્તવનું કારણ છે માટે દ્રવ્યસ્તવ છે, તેમ ભાવભિક્ષાનું કારણ છે માટે સંવિગ્નપાક્ષિકની ભિક્ષા દ્રવ્યભિક્ષા છે. વળી સંવિગ્નપાક્ષિકનું ‘શુદ્ધ’ વિશેષણ આપ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જે સંવિગ્નપાક્ષિક સર્વવિરતિ પાળવા સમર્થ નથી, છતાં ભગવાનના વચન પ્રત્યેના તીવ્ર રાગને કારણે સંયમની આચરણાઓ સ્વશક્તિ અનુસાર કરીને સર્વવિરતિની શક્તિના સંચય માટે ઉદ્યમ કરે છે, તે ‘શુદ્ધ’ સંવિગ્નપાક્ષિક છે, અને તેઓની ભિક્ષા પ્રધાન દ્રવ્યભિક્ષા છે. (૨) વળી જે શ્રાવકો શ્રાવકની પ્રતિમાને વહન કરીને સર્વવિરતિ ગ્રહણ કરવાના છે, તે શ્રાવકો પણ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે જે શ્રાવક ભવથી વિરક્ત છે અને સર્વવિરતિની શક્તિના સંચયને અર્થે શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સ્વભૂમિકા અનુસાર સેવે છે, અને જ્યારે તે પ્રતિમાઓના સેવનથી સર્વવિરતિની Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૩૧ શક્તિનો સંચય થશે ત્યારે સર્વવિરતિ ગ્રહણ કરશે, તેથી તેઓ ભાવભિક્ષુ થશે. અત્યારે તેઓ ભાવભિક્ષુ નહિ હોવા છતાં ભાવભિક્ષુની યોગ્યતા છે, માટે તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. જેમ રાજા થવાને યોગ્ય એવો યુવરાજ પ્રધાન દ્રવ્યરાજા કહેવાય છે, તેમ સર્વવિરતિ વ્રત ગ્રહણ કરવાની તૈયારી કરનાર શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ કહેવાય છે. આ પ્રતિમા વહન કરનારા શ્રાવકો ભિક્ષાવૃત્તિથી આજીવિકા કરે છે છતાં કર્મને ભેદનારા એવા ભાવભિક્ષુની શક્તિનો સંચય કરે છે, તે અપેક્ષાએ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ૩૧ અવતરણિકા - ભિક્ષુબત્રીશીના વક્તવ્યનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - केचिदुक्ता अनन्तेषु भावभिक्षोर्गुणाः पुनः । भाव्यमाना अमी सम्यक् परमानन्दसम्पदे ।।३२ ।। અન્વયાર્થ:મામલો:=ભાવભિક્ષુના અનન્તપુ=અનંતમાંથી અર્થાત્ અનંત ગુણોમાંથી ચિત્ T =કેટલાક ગુણો વત્તા કહેવાયા. પુન:=વળી મનીઆર ભાવભિક્ષુના ગુણો, સી=સમ્યમ્ માવ્યમાના=ભાવન કરાતા પરમાનન્દસમૂત્ર પરમાનંદની સંપત્તિ માટે છે. Im૩૨ાા શ્લોકાર્ય : ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણો કહેવાયા. વળી આ= ભાવભિક્ષના ગુણો, સમ્યક્ ભાવન કરાતા પરમાનંદની સંપત્તિ માટે છે. i1શા ટીકા :શિષ્ટ સ્નોવા પડ્ડાનાર્થી નાર૭-૨૮-૨-૩૦-૩૦-રૂરી Page #97 -------------------------------------------------------------------------- ________________ છS ભિક્ષાવિંશિકા/શ્લોક-૩૨ શ્લોક-૨૭ થી ૩૨ છનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ તેની સંસ્કૃત ટીકા કરેલ નથી. ૩૨ા. શ્લોક-૩૨નો ભાવાર્થ - ભાવસાધુની વિશુદ્ધિમાં તરતમતાથી જસ્થાન હાનિ-વૃદ્ધિ છે. તેથી એક ભાવસાધુમાં જે ગુણો છે, તેના કરતા અનંતગુણ અધિક વિશુદ્ધિવાળું ચારિત્ર અન્ય ભાવસાધુમાં સંભવે. તેથી ભાવભિક્ષુના અનંત ગુણો છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે, અને તે અનંત ગુણોમાંથી કેટલાક ગુણો ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં બતાવેલ છે. જે સાધક આત્માને આ ભિક્ષુના ગુણોનો સમ્યગુ બોધ થાય અને તે ગુણોથી પોતાના આત્માને ભાવિત કરે તો તે ભિક્ષુના ગુણો પોતાના આત્મામાં પ્રગટ થાય છે, અને પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં કહેલા ભિક્ષુના ગુણોથી ભાવિત થયેલા યોગી તે તે ગુણોને પામીને તે તે ગુણોમાં અધિક અધિક યત્ન કરીને પ્રકર્ષવાળા થાય, તો ભિક્ષુના અનંત ગુણો પોતાનામાં પ્રગટ થાય છે. આ રીતે સમ્યગુ ભાવન કરવાથી પ્રગટ થયેલા ભિક્ષુના ગુણો પરમાનંદની પ્રાપ્તિનું કારણ બને છે=મોક્ષની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી મોક્ષના અર્થી જીવે આ ભાવભિક્ષુના ગુણોથી આત્માને ભાવિત કરવો જોઈએ કે જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય.II3રા રૂતિ મિશુટિશિવા સારા Page #98 -------------------------------------------------------------------------- ________________ હર્તન વાલ્ચિTI વીરા, संयतो विजितेन्द्रियः / अध्यात्मध्याननिरतः सूत्रार्थं यश्च चिन्तयेत् // " “આત્મવિષયક ધ્યાનમાં નિરત એવા જે સાધુ હાથથી અને પગથી સંયત, વાણીથી સંયત, જિતેન્દ્રિય, સૂત્ર અને અર્થનું ચિંતવન કરે છે, તે ભાવભિક્ષ છે.” : પ્રકાશક : गगतार्थना 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : (079) 26604911, 32911471 E-mail : gitarthganga@yahoo.co.in | સૂર્યા સોફ્લેટ આંબલીગામ, સેટેલાઈટ-બ્રોઉં હ, અમદાવાદ-૩૮[૯. ફોન : (0267 6112, 230366 Design by { લૌશિવ શક્કિો , મહાદ 6 (c)weet99 Jain Educatio international For Private For Private Personal Use Only www.jainelibrar arg