SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુદ્રાવિંશિકાશ્લોક-૪ નથી, પરંતુ સ્વના=કષાયના, ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIII અવતરણિકા : વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :निर्जातरूपरजतो गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तपःसंयमबुद्धिषु ।।४।। અન્વયાર્થ: નિર્માતરૂપરનતી=સુવર્ણ અને રજત વગરના સષ્ટિ :=ભાવ સમ્યગ્દર્શનવાળા તા:સંયમવુદ્ધિ તપની અને સંયમની બુદ્ધિમાં સવISમૂઢ = હંમેશાં અમૂઢ એવા (=જે સાધુ)દિયો ગૃહસ્થના સંબંધને વર્નયે–વજે છે–ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. સા. શ્લોકાર્થ : સુવર્ણ અને રજત વગરના, ભાવસમ્યગ્દર્શનવાળા, તપની અને સંયમની બુદ્ધિમાં હંમેશાં અમૂઢ એવા જે સાધુ ગૃહસ્થના સંબંધને વર્ષે છે, તે ભાવભિક્ષુ છે. llll ટીકા : निर्जातरूपेति-निर्जातरूपरजतो-निर्गतसुवर्णरूप्या, परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं-मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टि: भावसम्यग्दर्शनी, યઃ III શ્લોકમાં રહેલ કેટલાક શબ્દને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ - નિત .... તત્ ! નિર્જાતરૂપરજતવાળા=સુવર્ણ અને રૂપ્ય-ચાંદી વગરના આ=સાધુનું નિતરૂપરત: વિશેષણ પરિગ્રહાતર નિર્ગમનું= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy