Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 88
________________ ૬૨ ભિક્ષદ્વાચિંશિકા/બ્લોક-૨૫ भवति, स्वर्णगुणाभावात् । तथा प्रकृतेऽपि भावनीयमिति ।।२५।। ટીકાર્ય : તાન્યત: ..... ઉવેત્તામાવાતુ, આ ગુણોથી અવિત=પૂર્વે કહેવાયેલા અખિલ ગુણથી સંપન્ન=શ્લોક-૧ થી ૨૪ સુધી કહેવાયેલા સંપૂર્ણ ગુણથી સહિત ભિક્ષુ છે. વળી ભિન્ન=આ ગુણોથી ભિન્ન ગુણવાળા ભિક્ષુ નથી; કેમ કે વિપર્યય છે=પૂર્વે કહેવાયેલા ભિક્ષુના ગુણોનો અભાવ છે. દૃષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુથી વિપરીત ભાવવાળા સાધુનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – યતિ:.મતિ, જે કારણથી કષાદિશુદ્ધ સુવર્ણના ગુણોથી સહિત જો હોય તો સુવર્ણ થાય છે. તે વામી - અને તે આ છે=સુવર્ણના ગુણો આ છે – વિષયાતને ..... નવુથનીયત્વે . (૧) વિષઘાતન, (૨) વીર્યસ્તંભન કરવાપણું, (૩) મંગલ પ્રયોજનપણું. (૪) જે પ્રમાણે ઈષ્ટ હોય તે પ્રમાણે કટકાદિકકડા આદિ, પ્રકારનું સંપાદકપણું, (૫) તપાવાતા એવા સુવર્ણનું પ્રદક્ષિણા ક્રમથી આવર્તન, (૬) સારોપેતપણું=સાર ગુણોથી યુક્તપણું, (૭) અગ્નિ વડે અદાસ્પપણું અને (૮) અકુથલીયપણું. વિજ્ઞસ્થળે ...... માવનીમતિ | વળી યુક્તિસુવર્ણ વદિ સામ્યથી સુવર્ણની જેમ આભાસમાન=ભાસતું, તે=સુવર્ણ, થતું નથી; કેમ કે સુવર્ણગુણનો અભાવ છે. તે પ્રકારે પ્રકૃતિમાં પણ=ભિક્ષુમાં પણ, ભાવન કરવું. તિ’ શબ્દ ટીકાતા કથનની સમાપ્તિસૂચક છે. રપા ભાવાર્થ - જે કર્મોને ભેદે તે ભિક્ષુ કહેવાય, એ પ્રકારની ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી જે મહાત્માઓ સર્વ ઉદ્યમથી આત્માના શુદ્ધ સ્વભાવને અભિમુખ યત્ન કરનારા છે, તે મહાત્માઓ કર્મને ભેદનારા છે; અને જે સાધુ ભિક્ષુનો વેશ ગ્રહણ કરેલો હોવા છતાં, ભિક્ષુના આચારોને પાળતા હોવા છતાં, આત્માના શુદ્ધ સ્વભાવને અભિમુખ ઉદ્યમ કરતા નથી, તેઓ કર્મને ભેદનારા નથી માટે ભિક્ષુ નથી અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98