________________
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨ અવતરણિકા:
વળી ભાવભિક્ષુનું સ્વરૂપ અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
પૃથિવ્યાવશ્વ પાયાનું સુઘેડૂનમુદ્રિષ: |
गणयित्वात्मतुल्यान् यो महाव्रतरतो भवेत् ।।२।। અન્વયાર્થ:
ઘ=અને સુલેહૂનસુષ =સુખના ઈચ્છુક અને દુઃખના ઢષી એવા પૃથિવ્યાવીન્ પયા=પૃથિવી આદિ છ કાયોને માત્મ/ત્યા–આત્મતુલ્ય પાયિત્વા=ગણીને યોજે સાધુ મહાવ્રતરતો મહાવ્રતોમાં રત મ–થાય તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. રા. શ્લોકાર્ચ -
અને સુખના ઈચ્છુક અને દુઃખના દ્વેષી એવા પૃથિવી આદિ છ કાયોને આત્મતુલ્ય ગણીને જે સાધુ મહાવ્રતોમાં રત થાય તે ભાવભિક્ષ છે. ||રા ટીકાઃ
પૃથિવ્યવનિતિ-વ્યક્ટ: Iીરા ટીકાર્ચ -
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલા નથી. રા. ભાવાર્થ:(૨) સુખના ઈચ્છુક અને દુઃખના દ્વેષી એવા છે જીવનિકાયો છે, તેમને આત્મતુલ્ય સમજીમહાવ્રતોમાં રત રહેનારા ભાવભિઃ
સંસારનું પારમાર્થિક સ્વરૂપ શાસ્ત્રવચનથી જેમણે જાણ્યું છે, તેથી સંસારવર્તી જીવો પોતાના જેવા છે, તેવો બોધ જેમને થયો છે અર્થાત્ જગતના જીવમાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org