Book Title: Bhamini Vilas
Author(s): Dwarka Pustak Prasarak Mandali
Publisher: Dwarka Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ છે માટે નિર્ગુણપણું જ સારું છે ગુણની મેટાનું શું પ્રયોજન છે. ૮૬ ___ परोपसर्पणानंतचिंतानलाशखाशतैः॥अचंबितां तःकरणाः साधु जीवंति पादपाः॥ ८७॥ અર્થ-બીજાની પાસે લાચારી કરવા જાવાની ચિંતા રૂપી અગ્નિ જેના મનમાં લાગ્યાનથી એવાં ઝાડ સુખેથી જીવેકે, ૮૭ शून्येऽपि च गुणवत्तामातन्वानः स्वकीयगुणजालैः ॥ विवराणि मुद्रयन्द्रागर्णायुरिव सुजनो નથતિ છે ૮૮ અર્થ-કરોળીયાની માફક શૂન્ય ( ખાલી જગે ) માં ગુણ (જાળ) વિસ્તાર અને છિદ્ર ઢાંકતે સુજન સત્કર્ષથી વત્ત છે. ૮૮ __ खलः सज्जनकार्पासरक्षणेकहुताशनः॥परदुःखानिशमने मारुतः केन वय॑ताम् ॥ ८९॥ અર્થ- સજજન રૂપી કપાસનું રક્ષણ કરવામાં અગ્નિ સરખા અને પારકા દુઃખના અગ્નિને શમાવવામાં પવન સરખા ખળનું વર્ણન કેણ કરી શકે! ૮૯. परगुह्यगुप्तिनिपुणं गुणमयमखिलैः समीहितं नितराम् ॥ ललितांबरमिव सज्जनमाखव इव दूषयं તિ રવેરા ૧૦ -- અર્થ–બીજાની ગુહ્ય ઢાંકવા ચતુર, ગુણ (તાંતણા) મય, સવૈને ચાહવા લાયક સુંદર વસ્ત્ર સરખા સજજનને બળ પુરૂષ ઉંદરની માફક દૂષિત કરે છે. ૯૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97