________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१ . અર્થ-હેમદવાળા વરસાદ, તું મોટી ઉન્નતિ પામી ગરીબ લેદોના સુકેલા ઘાસને તજી પર્વત પર ઉદારતા પ્રગટ કરે છે એ તારો વિવેક જા. ૯૪
गिरयो गुरवस्तेभ्योऽप्युर्वी गुर्वी ततोऽपि जगदण्डम् ॥ तस्मादप्यतिगुरवः प्रलथेऽप्यचला महात्मानः॥१५॥
અર્થ-પર્વતે મેટા છે તેથી પૃથ્વી મોટી છે તેથી આ બ્રહ્માંડ મોટું છે તેથી પણ મહાત્મા પુરૂષે અતિ મોટા છે કારણ કે પ્રલયકાળમાં પણ ચલાયમાન થતા નથી. ૮૫ ___व्योनि स वासंकुरुते चित्र निर्माति सुन्दरं पव ने ॥ रचयति रेखाः सलिले चरति खले यस्तु सत्कारम् ॥ ९६ ॥
અર્થ-જે માણસ ખળને સત્કાર કરે છે, તે આકાશમાં નિવાસ કરે છે, પવનમાં સુંદર ચિત્ર આળખે છે અને પાણીમાં રેખા રચે છે. ૯૬ .हारं वक्षसि केनापि दत्तमज्ञेन मर्कटः॥ लेढि जिप्रति संक्षिप्य करोत्युन्नतमाननम् ॥ ९७ ॥
અર્થ-કેઈ અજ્ઞાની વાંદરાની ડેકમાં હાર નાખે છે તે તે હારને વાંદરા ચાટે છે, સુંઘે છે અને અંતે ઊંચે મેટું કરે છે ૯૭
मलिनेऽपि रागपूर्णी विकसितवदनामनल्पजल्पेऽपि ॥ त्वयि चपलेऽपि च सरसां भ्रमर कथं वा सरोजिनीं त्यजसि ॥ ९८॥
For Private And Personal Use Only