________________
ક
અર્ધા કલાકમાં પહોંચ્યા, જે સદેશા સમયસર પહેામ્યા હતા તે માતા-પિતાને શ્રી વનીદમુનિના શરૂપે પણ ચહેરા જોવાના અને આ મનાં પ્રસરી મળત પરતુ અંતરાય કેમે' તેમ મન્યુ' નહી. ” કે
'
• ! • I
pitcr
આથી પ્લેઇનના પ્રાગ્રામ પડતા મૂકવામાં આવ્યા અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઇન મારફત લાદી પહોંચ્યાં, શ્રી દુલ ભજીભાઇ, અને ગેબને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેમના દર્શન કર્યાં. -
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીન અને ધૈ’તુ એકાએક અકય કરીને, શ્રી વિનાદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ‘ઉપદેશ શરૂ કર્યાં જેના ટૂકમાં સાર આ પ્રમાણે છે—
.
.
k
!
'} }
“હવે તે રત્ન ચાલ્યુ ગયુ! સમાજને આશાદીપક આલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવે એ . દીપ ફરીથી આવી શકે તેમ નથી
}}
"
}
શ્રી વિનાદસુનિના સસારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેજૈન ! ભાવિ પ્રમળ છે. આ ખામતમાં મહાપુરૂષોએ પણુ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણુ થવુ' પડે છે, તેા પછી આપણા જેવા પામર પ્રાણીનુ' શુ' ગજું' છે ? હવે તો શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના 'આદશ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમ મલજી મહારાજ સાહેબને અભિપ્રાય
ન
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનાદમુનિના વિષે અનુભવ થયે, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિજ્ઞાષા ‘અદ્ગિમિના વેમાળુરાત્તે’ ના પરિચય કરાવતી હતી પ્રાપ્ત સૌંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ ત્રિંગાચર થતી ન હતી પરંતુ તેઓ વીતરાગવાણીના સંસગ થી વિષયવિમુખ ધમ કાય માં સદા તત્પર અને' લૅટ્વીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની પારાથીતેમની ધર્મોનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય •કરવામાં' પર્ણ ગભરોટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. હવે
, . .
શ્રી વિાદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસા કામાં આવે છે.
પ્ર.૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેન દીક્ષા કેમ લીધી ?
ઉત્તર:-પચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવતા ( અતિમુક્ત) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની .જ્ઞા આપવાની તંદ્ન ના પાડી એટલે તેણે