________________
૧૨૨ કિ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) य रायधूया भणइ-किं तुझं न ताव कत्तियमासो पूरइ ?, ते भणंति जावज्जीवाए कत्तिउत्ति, किं वा कह वा, ताहे ते धम्मकहं परिकहेंति, मंसदोसे य परिकहंति, पच्छा संबुद्धा पव्वतिया, एवं तीसे दव्वपच्चक्खाणं, पच्छा भावपच्चक्खाणं जातं, अधुना अदित्साप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध, 'अइच्छापच्चक्खाणं बंभणसमणा अदिच्छत्ति अदित्साप्रत्याख्यानं हे ब्राह्मण हे श्रमण अदित्सेति-न मे दातुमिच्छा, न तु नास्ति यद् भवता याचितं, ततश्चादित्यैव वस्तुतः प्रतिषेधात्मिकेति प्रत्याख्यानमिति गाथार्थः ॥२४१॥ अधुना प्रतिषेधप्रत्याख्यानव्याचिख्यासयेदं गाथाशकलमाह-'अमुगं दिज्जउ मज्झं गाहा व्याख्या-अमुकं घृतादि दीयतां मह्यं, इतरस्त्वाहनास्ति मे तदिति, न तु दातुं नेच्छा, एष इत्थंभूतो भवति प्रतिषेधः, अयमपि वस्तुतः प्रत्याख्यानमेव,
प्रतिषेध एव प्रत्याख्यानं २ । ॥२४२॥ इदानीं भावप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध 10 'सेसपयाण य गाहा पच्चक्खाणस्स भावंमि' शेषपदानामागमनोआगमेत्यादीनां साक्षादिहानुक्तानां
प्रत्याख्यानसम्बन्धिनां गाधा-कार्येति योगवाक्यशेषौ, इह गाधा प्रतिष्ठोच्यते, निश्चितिरित्यर्थः, કાર્તિકમહિનો પુરો થયો નથી ? (જેથી તમે માંસ ગ્રહણ કરતા નથી.)” તેઓએ કહ્યું – “અમારે તો માવજીવ કાર્તિક જ છે.” પુત્રીએ પૂછ્યું-“શા માટે? કેવી રીતે ?” સાધુઓએ ધર્મકથા કરી, અને
માંસના દોષો જણાવ્યા. પછીથી રાજપુત્રીએ બોધ પામીને દીક્ષા લીધી. આ પ્રમાણે માત્ર કાર્તિકમાસ 15 માટે જે પચ્ચખાણ કર્યું તે દ્રવ્યપચ્ચખાણ જાણવું અને પાછળથી દીક્ષા લીધી તે ભાવપચ્ચષ્માણ થયું.
હવે અદિત્સાપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરે છે – તેમાં “અચ્છ ક્વા...” વિગેરે ગાથાનો પાછલો અડધો ભાગ જાણવો. તેની વ્યાખ્યા આ પ્રમાણે – “હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! તમે જેની યાચના કરો છો તે વસ્તુ નથી એવું નથી પરંતુ મને તે વસ્તુ દેવાની ઇચ્છા નથી.” અહીં ખરેખર
તો અદિત્સા જ પ્રતિષેધ આત્મક હોવાથી પ્રત્યાખ્યાન છે. (આશય એ છે કે પ્રત્યાખ્યાન નિષેધરૂપ 20 છે. અહીં અદિત્સા એ નિષેધરૂપ હોવાથી અદિત્સા પોતે જ પ્રત્યાખ્યાનરૂપ બની જાય છે.) IIભા.-૨૪૧ ||.
હવે પ્રતિષેધપ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ગાથાઅવયવને કહે છે – “મુi ટ્રિબ્બ૩...” વ્યાખ્યા – “ઘી વિગેરે અમુક વસ્તુ મને આપો.” ત્યારે સામેવાળો કહે કે – “મારી પાસે તે વસ્તુ
નથી.” અહીં દેવાની ઇચ્છા નથી એવું નથી, પરંતુ તે વસ્તુ જ નથી માટે નિષેધ કરેલ છે. આને 25 પ્રતિષેધ કહેવાય છે. આવા પ્રકારનો પ્રતિષેધ પણ ખરેખર તો પ્રત્યાખ્યાન જ છે (કારણ કે પ્રત્યાખ્યાન પ્રતિષેધરૂપ છે.) પ્રતિષેધરૂપ જે પ્રત્યાખ્યાન તે પ્રતિષેધપ્રત્યાખ્યાન. //ભા.-૨૪૨ પૂર્વાધી
હવે ભાવપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરાય છે – તેમાં આ પ્રમાણે ગાથાનું અડધિયું જાણવું – ભાવપ્રત્યાખ્યાનમાં સાક્ષાત્ સૂત્રમાં નહીં કહેવાયેલા એવા આગમ–નોઆગમ વિગેરે પ્રત્યાખ્યાનસંબંધી
શેષપદોની અહીં ગાધા કરવા યોગ્ય છે. અહીં ગાધા એટલે પ્રતિષ્ઠા અર્થ કરવો એટલે કે નિશ્ચિત 30 ३७. च राजदुहिता भणति-किं युष्माकं न तावत् कार्तिकमासः पूर्णः ?, ते भणन्ति-यावज्जीवं कार्तिक
इति, किं वा कथं वा ?, तदा ते धर्मकथां कथयन्ति, मांसदोषांश्च परिकथयन्ति, पश्चात् संबुद्धा प्रव्रजिता, एवं तस्या द्रव्यप्रत्याख्यानं पश्चाद् भावप्रत्याख्यानं जातं