________________
૧૯૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वा गेण्हितुं पमाणातिरेकं उवरि भूमि वच्चेज्जा, तत्थ से ण कप्पति गंतुं, जाधे तु पडितं अण्णेण वा आणितं ताधे कप्पति, इदं पुण अट्ठावयहेमकुडसम्मेयसुपतिठ्ठउज्जेंतचित्तकूडअंजणगमंदरादिसु पव्वतेसु भवेज्जा, एवं अधेवि कूवियादिसु विभासा, तिरियं जं पमाणं गहितं तं तिविधेणवि
करणेण णातिक्कमितव्वं, खेत्तवुड्डी सावगेणं ण कायव्वा, कथं ?, सो पुव्वेण भंडं गहाय गतो 5 जाव तं परिमाणं ततो परेण भंडं अग्घतित्तिकातुं अवरेण जाणि जोयणाणि पुव्वदिसाए संछुभति,
एसा खेत्तवुड्डी से ण कप्पति कातुं, सिय त्ति वोलीणो होज्जा णियत्तियव्वं, विस्सरिते वा ण गंतव्वं, अण्णोवि ण विसज्जितव्वो, अणाणाए कोवि गतो होज्ज जं विसुमरियखेत्तगतेण लद्धं तं ण गेण्हेज्जत्ति । [ग्रं० २१०००]
उक्तं सातिचारं प्रथमं गुणवतं अधुना द्वितीयमुच्यते, तत्रेदं सूत्रं - 10 ગ્રહણ કરીને પ્રમાણથી ઉપરની ભૂમિમાં લઈ ગયો હોય તો શ્રાવકને તે લેવા જવું કલ્પતું નથી. જ્યારે
તે વસ્ત્ર કે આભૂષણ નીચે પડે કે બીજો કોઈ લઈ આવે તો લેવું કહ્યું છે. આવો પ્રસંગ અષ્ટાપદ, હેમકુટ, સંમેતશિખર, સુપ્રતિષ્ઠ, ઉજ્જયંત, ચિત્રકૂટ, અંજનકગિરિ મેરુ વિગેરે પર્વતોને વિશે થવાની શક્યતા છે. આ જ પ્રમાણે અધોદિશામાં પણ નાના કૂવા વિગેરેમાં વિકલ્પો સમજી લેવા.
તિચ્છિદિશામાં જે પ્રમાણ ગ્રહણ કરેલું છે તે પ્રમાણને શ્રાવકે મન-વચન-કાયાથી ઓળંગવું 15 नही. क्षेत्रवृद्धि श्राप ४२वी ना. वारीत ? श्राप पूर्वदिशामा पोतार्नु रियायवा नील्यो.
પોતે જેટલું પરિમાણ ગ્રહણ કર્યું હતું ત્યાં સુધી તે પહોંચ્યો. હવે તે ક્ષેત્ર પછીના ક્ષેત્રમાં કરિયાણ વેચાય તો ઘણું મૂલ્ય પ્રાપ્ત થાય એવા વિચારથી પશ્ચિમદિશાસંબંધી જે યોજનો છે તેને પૂર્વદિશામાં નાખે. આને ક્ષેત્રવૃદ્ધિ કહેવાય છે. તે શ્રાવકને કરવી કલ્પતી નથી. કદાચ ખબર ન રહી અને પ્રમાણ
ઓળંગાઈ ગયું. અને પછી ખબર પડી તો ત્યાંથી જ પાછા ફરવું. અથવા કેટલું પ્રમાણ ગ્રહણ કર્યું 20 હતું? તે જો ભૂલાઈ જ જાય તો શ્રાવકે તે દિશામાં જવું નહીં. એ જ પ્રમાણે બીજાને પણ મોકલવો
નહીં. તથા આજ્ઞા વિના કોઈ ત્યાં ગયું હોય અને તેણે જે પ્રાપ્ત કર્યું હોય તે અથવા પોતે ભૂલાયેલા ક્ષેત્રમાં જઈને કઈ પ્રાપ્ત કર્યું હોય તો તે ગ્રહણ કરે નહીં.
અવતરણિકા : અતિચારસહિત પ્રથમ ગુણવ્રત કહ્યું. હવે બીજું કહેવાય છે. તેમાં સૂત્ર આ પ્રમાણે છે ; 25 ७८. वा गृहीत्वा प्रमाणातिरेकामुपरिभूमिं व्रजेत्, तत्र तस्य न कल्पते गन्तुं, यदा तु पतितं अन्येन वा
आनीतं तदा कल्पते, इदं पुनरष्टापदहेमकुण्डसंमेतसुप्रतिष्ठोज्जयन्तचित्रकूटाञ्जनकमन्दरादिषु पर्वतेषु भवेत्, एवमधोऽपि कूपिकादिषु विभाषा, तिर्यग् यत् प्रमाणं गृहीतं तत् त्रिविधेनापि करणेन तन्नातिक्रान्तव्यं, क्षेत्रवृद्धिः श्रावकेण न कर्त्तव्या, कथं ?, स पूर्वस्यां भाण्डं गृहीत्वा गतो यावत्तत्प्रमाणं ततः परतो
भाण्डमर्घतीतिकृत्वाऽपरस्यां यानि योजनानि (तानि) पूर्वस्यां दिशि क्षिपति, एषा क्षेत्रवृद्धिस्तस्य न 30 कल्पते कर्तुं, स्यादित्यतिक्रान्तो भवेत् निवर्तितव्यं, विस्मृते वा न गन्तव्यं, अन्योऽपि न विसर्जनीयः,
अनाज्ञया कोऽपि यतो भवेत् यद्विस्मृतक्षेत्रे च गतेन लब्धं तन्न गृह्णीयात् इति ।