________________
- સામાયિકની વિધિ ૨૦૩ कयसामाइएण य पादेहिं आगंतव्वं, तेणं ण करेति, आगतो साधुसमीवे करेति, जति सो सावओ तो ण कोइ उद्वेति, अह अहाभद्दओ ता पूता कता होतुत्ति भण्णति, ताधे पुव्वरइतं आसणं कीरति, आयरिया उट्ठिता य अच्छंति, तत्थ उठेतमणुढेंते दोसा विभासितव्वा, पच्छा सो इड्डीपत्तो सामाइयं करेड अणेण विधिणा-करेमि भन्ते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दविधं तिविधेण जाव नियमं पज्जुवासामित्ति, एवं सामाइयं काउं पडिक्कतो वंदित्ता पुच्छति, सो य किर सामाइयं 5 करेंतो मउडं अवणेति कुंडलाणि णाममुदं पुप्फतंबोलपावारगमादी वोसिरति, एसा विधी सामाइयस्स ।आह–सावद्ययोगपरिवर्जनादिरूपत्वात् सामायिकस्य कृतसामायिकः श्रावको वस्तुतः હોય તો પગેથી ચાલીને જવું પડે. તેથી પણ ઘરેથી સામાયિક કરીને નીકળે નહીં. ઋદ્ધિ સાથે આવીને તે શ્રાવક સાધુપાસે સામાયિક કરે. " આ આવનારો ઋદ્ધિમાન જો શ્રાવક હોય (= ધર્મ પામેલો હોય) તો તેના આવવાથી કોઈ સાધુ 10 ઊઠે નહીં. પરંતુ જો તે શ્રાવક ન હોય પણ યથાભદ્રક હોય (= ધર્મ પામેલો ન હોય, સાધુની સામાચારી જાણતો ન હોય) ત્યારે પૂજા કરાયેલી થાઓ (= મારા પણ માન-સત્કાર થયા એવું તેના મનમાં થાય તે માટે) કઇ વિધિ સાધુઓએ કરવી? તે કહેવાય છે – તે યથાભદ્રક આવે તે પહેલા જ તેને બેસવા માટે આસન તૈયાર કરે, તેના આવ્યા પહેલા જ આચાર્ય ઊભા થઈ આટા મારે, કારણ કે જો તેના આવતાની સાથે ઊઠે તો આવનાર ગૃહસ્થનો આદર કરવાના કારણે દોષ લાગે અને જો 15 ઊભા ન થાય તો તેને ખોટું લાગે માટે પહેલેથી જ આચાર્ય ઊભા થઈ આટા મારતા રહે.
ત્યાર પછી તે ઋદ્ધિમાન આ વિધિથી સામાયિક કરે– ‘રેમિ ભંતે... નવ નિયાં પન્નુવામિ' (દ્ધિ વિનાનો શ્રાવક ‘નાવ સાધૂ પન્નુવામિ' બોલે અને ઋદ્ધિમાન શ્રાવક “નવ નિયમં પબ્લવીસામ' બોલે. આવું કેમ? એના સમાધાનમાં બહુશ્રુતો એવી યુક્તિ જણાવે છે કે – ઋદ્ધિમાન શ્રાવક ઘણા કાર્યોમાં વ્યસ્ત હોવાથી ઘણો સમય સાધુ પાસે વિતાવી શકે નહીં. તેથી ચોક્કસ સમયની મર્યાદા સાથે 20 તે સામાયિક કરે.) પછી પૂર્વની જેમ ઇરિયાવહીદ્વારા પ્રતિક્રાન્ત થયેલો વંદન કરીને પ્રશ્નાદિ પૂછે. તે ઋદ્ધિમાન સામાયિક કરતી વેળાએ પોતાના મુકુટ, કુંડલો, વીંટી દૂર મૂકે છે અને પુષ્પ, પાન, ઉત્તરીય વસ્ત્ર વિગેરેનો ત્યાગ કરે. આ સામાયિકની વિધિ કહી. - શંકા : સામાયિક એ સાવઘયોગના ત્યાગરૂપ હોવાથી જે શ્રાવક સામાયિક કરે છે તે ખરેખર તો સાધુ જ કહેવાય. અને તેથી તે ઇત્વરકાળ માટે પણ ત્રિવિધ-ત્રિવિધવડે સર્વસાવદ્યયોગોનું 25 ९०. कृतसामायिकेन च पादाभ्यामागन्तव्यं तेन न करोति, आगतः साधुसमीपे करोति, यदि स श्रावकस्तदा न कोऽपि अभ्युत्तिष्ठति, अथ यथाभद्रकस्तदाऽऽदृतो भवत्विति भण्यते, तदा पूर्वरचितमासनं क्रियते, आचार्याश्चोत्थितास्तिष्ठन्ति, तत्रोत्तिष्ठत्यनुत्तिष्ठति च दोषा विभाषितव्याः, पश्चात् स ऋद्धिप्राप्तः सामायिकं करोत्यनेन विधिना-करोमि भदन्त ! सामायिकं सावधं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावन्नियम पर्युपासे इति, एवं सामायिकं कृत्वा प्रतिक्रान्तो वन्दित्वा पृच्छति, स किल सामायिकं कुर्वन् मुकुटं 30 अपनयति कुण्डले नाममुद्रां पुष्पताम्बूलप्रावारकादि व्युत्सृजति, एष विधिः सामायिकस्य ।