________________
પ્રમાણનય * ૨૯૧
प्रत्येकमभिधायाधुना स्थितपक्षमुपदर्शयन्नाह - ' सव्वेसिंपि गाहा व्याख्या -' सर्वेषा 'मिति मूलनयानां अपिशब्दात् तद्भेदानां च नयानां - द्रव्यास्तिकादीनां बहुविधवक्तव्यतां - सामान्यमेव विशेषा एव उभयमेवानपेक्षं इत्यादिरूपां अथवा नामादीनां नयानां कः कं साधुमिच्छतीत्यादिरूपां निशम्य - श्रुत्वा तत् सर्वनयविशुद्धं - सर्वनयसम्मतं यच्चरणगुणस्थितः साधुः यस्मात् सर्वे नया एव भावनिक्षेपमिच्छन्तीति गाथार्थः ॥ १६२५॥
5
।। शिष्यहितायां प्रत्याख्यानविवरणं समाप्तमिति ॥ "व्याख्यायाध्ययनमिदं यदवाप्तमिह शुभं मया पुण्यम् । शुद्धं प्रत्याख्यानं लभतां भव्यो जनस्तेन ॥१॥"
॥ समाप्ता चेयं शिष्यहितानामावश्यकटीका ॥ कृति: सिताम्बराचार्यजिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो 10 जाइणीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।
“યવિહોત્સૂત્રમજ્ઞાનાત્, વ્યાવ્યાત તદ્ નદુશ્રુતૈ:।
क्षन्तव्यं कस्य सम्मोहः, छद्मस्थस्य न जायते ? ॥ १ ॥ "
જવાબમાં સવ્વેસિપિ... ગાથા જણાવે છે. અથવા જ્ઞાન—ક્રિયાનયમાં દરેકનાં મત કહીને હવે સ્થિતપક્ષને બતાવતા કહે છે ♦ દ્રવ્યાસ્તિક વિગેરે સર્વ મૂળનયોની પણ અને ‘વિ’ શબ્દથી દ્રવ્યાર્થિકાદિના 15 ભેદોની (વક્તવ્યતાને સાંભળીને.., તે વક્તવ્યતા કેવા પ્રકારની છે ? તે કહે છે —) જગતવર્તી સર્વ વસ્તુઓ સામાન્યરૂપે જ છે અથવા જગતવર્તી સર્વ વસ્તુઓ વિશેષરૂપે જ છે, અથવા ઉભયરૂપ છે પણ એકબીજાથી નિરપેક્ષ છે (એટલે કે કેટલાક નયની અપેક્ષાએ જગતમાં સામાન્ય અને વિશેષ બંને રૂપે વસ્તુઓ છે પણ તે સામાન્યરૂપ વસ્તુ તદ્દન જુદી અને વિશેષરૂપ વસ્તુ તદ્દન જુદી, એકબીજાની અપેક્ષા વિનાની છે.) આવા પ્રકારની ઘણી વક્તવ્યતાઓને અથવા નામ—સ્થાપના વિગેરે નયોમાંથી 20 કયો નય કયા સાધુને ઇચ્છે છે ? વિગેરે (એટલે કે કોને સાધુ માને ? વેષધારી ને કે... વિગેરે) એવી ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે સાધુ ચરણ = મૂળગુણમાં અને ગુણ=ઉત્તરગુણમાં સ્થિત છે, અર્થાત્ આંતરિકપરિણામો અને બાહ્યઆચારોથી યુક્ત છે તે સાધુ જ સર્વનયોને સમ્મત છે, કારણ કે સર્વનયો ભાવનિક્ષેપને તો ઇચ્છે જ છે. ૧૬૨૫||
=
શિષ્યહિતાટીકાને વિશે પ્રત્યાખ્યાનનું વિવરણ સમાપ્ત થયું. આ અધ્યયનનું વ્યાખ્યાન કરીને 25 અહીં મારાવડે જે શુભપુણ્ય પ્રાપ્ત કરાયું છે, તેનાવડે ભવ્યજીવો શુદ્ધપ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરો ॥૧॥ શિષ્યહિતાનામની આવશ્યકટીકા પૂર્ણ થઇ.
શ્વેતાંબરાચાર્યજિનભદ્રના વચનને અનુસરનારા, વિદ્યાધરકુલમાં તિલક સમાન એવા જિનદત્તસૂરિના શિષ્ય, ધર્મથી યાકિનીમહત્તરાના પુત્ર, અલ્પમતિવાળા એવા આચાર્યહરિભદ્રની આ કૃતિ = ટીકા જાણવી. અજ્ઞાનથી જે અહીં ઉત્સૂત્ર વ્યાખ્યાન કર્યું હોય તેની બહુશ્રુતોએ ક્ષમા 30 આપવી, કારણ કે છદ્મસ્થ એવા કોને સંમોહ ન થાય ? ॥૧॥ આવશ્યકસૂત્રની આ સુબોધ્ય એવી