________________
આયંબિલસંબંધી પાંચ વક્રપુરુષો (નિ. ૧૯૦૭) ૨ ૨૬૩ लोए वेए समए अन्नाणे खलु तहेव गेलन्ने
एए पंच कुडंगा नायव्वा अंबिलंमि भवे ॥१६०७॥ लोके वेदे समये अज्ञाने खलु तथैव ग्लानत्वे लोकमङ्गीकृत्य कुडङ्गाः, एवं वेदान् समयान् अज्ञानं ग्लानत्वं च एते पञ्च कुडङ्गा ज्ञातव्याः, आयामाम्ले भवन्ति, आयामाम्लविषय इति गाथात्रयसमासार्थः ॥१६०७॥ विस्तरार्थस्तु वृद्धसम्प्रदायसमधिगम्यः, स चायं-ऐत्थ आयंबिलं 5 च भवति आयंबिलपाउग्गं च, तत्थोदणे आयम्बिलं आयंबिलपाउग्गं च, आयंबिलं सत्तकूरा, जाणि वा कूरविहाणाणि, आयंबिलपाउग्गं तंदुलकणियाउ कुंडतो पीटुं पिहुगा पिट्ठपोयलिया भरोलगा मंडगादि, कुम्मासा पुव्वं पाणिएण उ कड्डिज्जंति पच्छा ता खलीए पीसंति, ते तिविधा-सहा मज्झिमा थूला, एते आयंबिलं, पाउग्गाणि पुण जे तस्स तुसमीसा कणियाउ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
10 ટીકાર્થ : લોકને આશ્રયીને, એ જ પ્રમાણે વેદને, સમયને, અજ્ઞાનને અને ગ્લાનત્વને આશ્રયીને પાંચ પ્રકારના વક્ર પુરુષવિશેષો આયંબિલના વિષયમાં જાણવા. ૧૨૦૭ી વિસ્તારથી અર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે – આયંબિલ અને આયંબિલને પ્રાયોગ્ય એમ બે વસ્તુ હોય છે. (આશય એ કે – બાસમતી જેવા સારી જાતિના ચોખા વિગેરે દ્રવ્યોથી આયંબિલ થતું હોવાથી ઉપચારથી તે દ્રવ્યો પણ આયંબિલ કહેવાય છે. આવા દ્રવ્યો ઉત્કૃષ્ટ કક્ષાના હોવાથી સાધુએ ગ્રહણ 15 કરવાના હોતા નથી. આથી જ બીજો વિકલ્પ કહ્યો કે આયંબિલને પ્રાયોગ્ય, અર્થાત્ હીનજાતિવાળા ચોખા વિગેરે. જે ગ્રાહ્ય હોવાથી પ્રાયોગ્ય કહ્યું છે. તે આયંબિલ ભાત વિગેરેને આશ્રયીને ત્રણ પ્રકારનું છે. તેથી પ્રથમ) ભાતને આશ્રયીને આયંબિલ અને આયંબિલપ્રાયોગ્ય જણાવે છે.
તેમાં ભાતને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ એવા કલમશાલિ વિગેરે સાત પ્રકારના ચોખા આયંબિલ જાણવા અથવા જેટલા ચોખાના પ્રકાર છે તે બધા આયંબિલ જાણવા. આયંબિલખાયોગ્ય તરીકે 20 કણકીચોખા, કંડક (કણકીચોખાની જ એક જાતિવિશેષ) લોટ, પિહુંક (પૌંઆ), બાફેલા લોટમાંથી બનેલી પૂરી, ભરોલ, કંડક વિગેરે જાણવા. (આ બધા ચોખામાંથી બનેલા ખાદ્યવિશેષો જાણવા, વિશેષ અર્થ ખ્યાલમાં નથી. આ બધા આયંબિલમાં ગ્રહણ કરાતા હોવાથી આયંબિલપ્રાયોગ્ય જાણવા.)
હવે અડદને આશ્રયીને જણાવે છે – અડદને પ્રથમ પાણીમાં ઉકાળે અને પછી તેને ઘંટીમાં પીસે. તે ત્રણ પ્રકારે – ઝીણું, મધ્યમ અને જાડું. આ ત્રણે આયંબિલ જાણવા. આયંબિલપ્રાયોગ્ય આ 25 પ્રમાણે – જે તેના ફોતરાથી મિશ્ર એવા કણિયા છે તે અને કોરડું અડદ. આ બધા આયંબિલપ્રાયોગ્ય ३२. अत्राचामाम्लं भवति आचामाम्लप्रायोग्यं च, तत्रौदने आचामाम्ल-माचामाम्लप्रयोग्यं च, आचामाम्लं सप्तकूराः, यानि वा कूरविधानानि, आचामाम्लप्रयोग्यं-तन्दुलकणिकाः, कुण्डकः, पिष्टं, पिहुंकाः, पिष्टपूपलिका, भरोलगाः, मण्डकाद्याः, कुल्माषाः पूर्वं पानीयेनोक्वथ्यन्ते पश्चात् ते खल्यां पिष्यन्ते, ते ત્રિવિધા:-મધ્યા: પૂના, તે માત્રામાનં, પ્રાયોથા પુન તસ્ય તુમશ્રાઃ Iિ: 30