________________
૨૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सचिह्नमित्यर्थः, अद्धा यत्ति कालाख्या, अद्धामाश्रित्य पौरुष्यादिकालमानमपीत्यर्थः, 'प्रत्याख्यानं तु दशविधं' प्रत्याख्यानशब्दः सर्वत्रानागतादौ सम्बध्यते, तु शब्दस्यैवकारार्थत्वाद् व्यवहितोपन्यासाद् दशविधमेव, इह चोपाधिभेदात्. स्पष्ट एव भेद इति न पौनरुक्त्यमाशङ्कनीयमिति । आह-इदं
प्रत्याख्यानं प्राणातिपातादिप्रत्याख्यानवत् किं तावत् स्वयमकरणादिभेदभिन्नमनुपालनीयं 5 आहोश्विदन्यथा ?, अन्यथेत्याह-स्वयमेवानुपालनीयं, न पुनरन्यकारणे अनुमतौ वा निषेध इति,
आह च–'दाणुवदेसे जध समाधित्ति अन्याहारदाने यतिप्रदानोपदेशे च 'यथा समाधिः' यथा समाधानमात्मनोऽप्यपीडया प्रवर्तितव्यमिति वाक्यशेषः, उक्तं च-"भावितजिणवयणाणं ममत्तरहियाण णस्थि हु विसेसो । अप्पाणमि परंमि य तो वज्जे पीडमुभओवि ॥१॥" त्ति
गाथार्थः ॥१५६७॥ 10 સામ્રતમનાર પીસ્તવવિધપ્રત્યારાનામેડાવવાથffમધિત્સવાડ૬ – ૧ -
(અર્થાત્ કોઈ શ્રાવક પોરિસીપ્રત્યાખ્યાન કરીને ખેતરે ગયો. પોરિસી આવવા છતાં હજું ભોજન આવ્યું નથી. તે સમયે પચ્ચખાણ વગર હું ક્ષણવાર માટે પણ રહું નહીં એવા વિચારથી અંગુઠો વિગેરે ચિતરૂપે કરે અર્થાત્ જ્યાં સુધી અંગુઠો, મુઠ્ઠી વિગેરે નહીં વાળું ત્યાં સુધી હું જમીશ નહીં.
આવું જે પ્રત્યાખ્યાન તે સંકેતપ્રત્યાખ્યાન.). (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાન : અદ્ધા એટલે કાળ. કાળને 15 આશ્રયીને પોરિટી વિગેરે સમય પણ અદ્ધા જાણવો. આમ પ્રત્યાખ્યાન દશ પ્રકારનું જાણવું. ‘તુ'
શબ્દ એવકાર અર્થવાળો છે અને તેનો સંબંધ જુદી જગ્યાએ (= વિહં પછી) કરવાનો હોવાથી દશ પ્રકારનું જ છે એમ અર્થ કરવો. અને આ બધા પચ્ચખ્ખાણ ઉપાધિભેદથી જુદા-જુદા હોવા સ્પષ્ટ છે તેથી કોઇ પુનરુક્તિ દોષ નથી. | શંકા : પ્રાણાતિપાત વિગેરેના પ્રત્યાખ્યાનો જેમ કરણ–કરાવણ-વિગેરે ભેદોથી પાલવાનું છે 20 તેમ આ પ્રત્યાખ્યાન પણ કરણ વિગેરે ભેદો સાથે પાલવાનું છે કે જુદી રીતે ?
સમાધાનઃ જુદી રીતે. તે આ પ્રમાણે કે આ પ્રત્યાખ્યાન પોતાને જ પાલવાનું છે. પરંતુ બીજાના કારાવણમાં કે અનુમોદનમાં નિષેધ નથી. (આશય એ છે કે પ્રાણાતિપાત જેમ પોતે કરવાનો નથી, તેમ બીજા પાસે કરાવવાનો નથી કે કરતાની અનુમોદના કરવાની નથી. તેના જેવો નિયમ અહીં
નથી. અર્થાત્ પોતે આહારનો ત્યાગ કરે એટલે બીજાને આહાર ન આપવો એવું નહીં પણ બીજાને 25 આહાર આપી શકે તેમ જ દાન આપનારની અનુમોદના પણ કરી શકે.) આ જ વાત મૂળમાં કહી
છે – પોતાને પીડા ન થાય તે રીતે શ્રાવકે બીજાને આહારનું દાન કરવું જોઈએ તેમ જ સાધુઓને આહારના દાનનો ઉપદેશ પણ બીજાને આપવો જોઇએ. કહ્યું જ છે – “જિનવચનો જેણે આત્મસાતુ કર્યા છે એવા મમત્વરહિત જીવો માટે સ્વ–પરનો કોઇ ભેદ હોતો નથી. તેથી એવા જીવે સ્વ–પરની
પીડાનો ત્યાગ કરવો જોઈએ, IIII" ||૧૫૬૭ll 30 અવતરણિકા : હવે હમણાં જ કહેલા દશવિધ પ્રત્યાખ્યાનના પ્રથમભેદના (અનાગત
પ્રત્યાખ્યાનના) વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાથી કહે છે ; ७. भावितजिनवचनानां ममत्वरहितानां नास्त्येव विशेषः । आत्मनि परस्मिंश्च ततो वर्जयेत् पीडामुभयोरपि ॥१॥