________________
અનુગામના પ્રકારો છે ૨૪૭ तस्य शुद्धं भवतीत्यर्थः । 'पच्चक्खाणं समत्तं' मूलद्वारगाथायां प्रत्याख्यानमिति द्वारं व्याख्यातं । ‘शेषाणि तु प्रत्याख्यात्रादीनि पञ्च द्वाराणि नामनिष्पन्ननिक्षेपान्तर्गतान्यपि सूत्रानुगमोपरि व्याख्यास्यामः, किमिति ?, अत्रोच्यते, येन प्रत्याख्यानं परमार्थतः सूत्रानुगमेन समाप्ति यास्यतीति । अत्रान्तरेऽध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण निरूपितत्वान्नेह प्रतन्यते, गतो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं चानुगमे, स च 5 द्विधा-सूत्रानुगमो नियुक्त्यनुगमश्च, तत्र नियुक्त्यनुगमस्त्रिविधः, तद्यथा-निक्षेपनियुक्त्यनुगम उपोद्धातनिर्युक्त्यनुगमः सूत्रस्पर्शिकनियुक्त्यनुगमश्चेति, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगतो वक्ष्यते च, उपोद्घातनिर्युक्त्यनुगमस्त्वाभ्यां द्वारगाथाभ्यामवगन्तव्यः, तद्यथा-'उद्देसे णिद्देसे य' इत्यादि, 'किं कतिविध'मित्यादि, सूत्रस्पर्शिकनियुक्त्यनुगमस्तु सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इति, स चावसरप्राप्त एव, युगपच्च सूत्रादयो व्रजन्ति, तथा चोक्तं-"सुत्तं सुत्ताणुगमो सुत्तालावयकतो 10 य णिक्खेवो । सुत्तप्फासियनिज्जुत्ति णया य समगं तु वच्चंति ॥१॥"अत्राक्षेपपरिहारौ न्यक्षेण सामायिकाध्ययने निरूपितावेव नेह वितन्येते इत्यलं विस्तरेण । तत्रेदं सूत्रं - પચ્ચખાણ શુદ્ધ થાય છે. આ પ્રમાણે મૂળદ્વારગાથામાં (ગા. ૧૫૫૮માં) પ્રત્યાખ્યાનદ્વારનું વ્યાખ્યાન કર્યું. શેષ પ્રત્યાખ્યાતૃ વિગેરે પાંચ વારો નામનિષ્પનિક્ષેપની અંતર્ગત હોવા છતાં પણ સૂત્રાનુગમ પછી તેનું વ્યાખ્યાન અમે કરીશું. શા માટે ? તે કહેવાય છે – (ભલે અમે પ્રત્યાખ્યાનનું વ્યાખ્યાન 15 કર્યું પરંતુ) પ્રત્યાખ્યાનદ્વારા પરમાર્થથી તો સૂત્રોનુગમથી જ સમાપ્તિને પામશે. તે પહેલાં પ્રત્યાખ્યાન અધ્યયન એ પ્રમાણે બે શબ્દોમાં પ્રત્યાખ્યાન કહેવાઈ ગયું હોવાથી હવે) અધ્યયનશબ્દનો અર્થ કહેવાનો છે. અને તે અન્ય સ્થાને વિસ્તારથી જણાવેલો હોવાથી અહીં તેનું વ્યાખ્યાન કરતા નથી. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ પૂર્ણ થયો.
હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્ર આવ્યા બાદ સંભવે છે અને સૂત્ર અનુગમ 20 હોય ત્યારે સંભવે છે. તે અનુગમ બે પ્રકારે છે– સૂત્રાનુગમ અને નિયુક્તિ-અનુગમ. તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે – નિક્ષેપનિયુક્તિઅનુગમ, ઉપોદ્યાતનિયુક્તિઅનુગમ અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિઅનુગમ. તેમાં નિક્ષેપનિયુક્તિઅનુગમ (ઓઘ અને નામનિષ્પન્નનામના બે નિક્ષેપનિયુક્તિઅનુગમ) કહી દીધા અને સૂત્રોલાપકનિષ્પન્ન નિક્ષેપ) આગળ કહેશે. ઉપોદઘાતનિયુક્તિઅનુગમ આ બે દ્વારગાથા – ૩ ળિલે (ભાગ ૧, ગા. ૧૪૦) અને કિં તિવિઘં... (ગા. ૧૪૧) દ્વારા 25. જાણવો. સૂત્રસ્પર્શિકનિર્યુક્તિઅનુગમ તો સૂત્ર આવ્યા બાદ થાય છે. અને સૂત્ર સૂત્રાનુગમમાં થાય છે. તે સૂત્રાનુગામનો હવે અવસર પ્રાપ્ત થઈ ગયો જ છે. અને તેની સાથે સૂત્ર વિગેરે પણ એકસાથે ચાલશે. કહ્યું જ છે – “સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપકકૃત નિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો આ બધા એક સાથે ચાલે છે = બધાનું એક સાથે નિરૂપણ થાય છે. ૧.” આ સંબંધી પ્રશ્નોત્તરી વિસ્તારથી સામાયિક અધ્યયનમાં જણાવેલી જ છે તેથી અહીં તેનું નિરૂપણ કરતા નથી. વધુ વિસ્તારથી 30 સર્યું. સૂત્ર આ પ્રમાણે છે : २५. सूत्रं सूत्रानुगमः सूत्रालापककृतश्च निक्षेपः । सूत्रस्पर्शिक-नियुक्तिर्नयाश्च युगपदेव व्रजन्ति ॥१॥