________________
૨૦૨ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
मज्जेत्तुं एवं आदाणणिक्खेवणे खेलसिंघाणे ण विगिंचति, विगिंचंतो वा पडिलेहेति य पमज्जति य, जत्थ चिट्ठति तत्थवि गुत्तिणिरोधं करेति । एताए विधीए गत्ता तिविधेण णमित्तु साधुणो पच्छा सामाइयं करेति - 'करेमि भन्ते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविधं तिविधेणं जाव साधू पज्जुवासामित्ति कातूणं, पच्छा ईरियावहियाए पडिक्कमति, पच्छा आलोएत्ता 5 वंदति आयरियादी जधारातिणिया, पुणोवि गुरुं वंदित्ता पडिलेहित्ता णिविट्ठो पुच्छति पढति वा, एवं चेतियाइएसुवि, जदा सगिहे पोसधसालाए वा तत्थ णवरि गमणं णत्थि, जो इड्डीपत्तो सो सव्वड्डीए एति, तेण जणस्स उच्छाहोवि आढिता य साधुणो सुपुरिसपरिग्गहेणं, जति सो कयसामाइतो एति ताधे आसहत्थिमादिणा जणेण य अधिकरणं वट्टति, ताधे ण करेति,
'
સ્વામી પાસે અનુજ્ઞા લઇ તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને ગ્રહણ કરતો, આ જ પ્રમાણે આદાન– 10 નિક્ષેપણમાં પણ પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ગ્રહણ–મુંચન કરતો, પારિષ્ઠાપર્નિકામાં શ્લેષ્મ—ગળફાનો ત્યાગ કરે નહીં, કરવો પડે તો પ્રતિલેખન—પ્રમાર્જન કરીને પરઠવે, જ્યાં ઊભો રહે ત્યાં પણ મનાદિ ગુપ્તિનો નિરોધ કરે.
આ પ્રમાણેની વિધિથી ઉપાશ્રયમાં જઇને સાધુઓને મન–વચન—કાયાથી નમસ્કાર કરીને પછી સામાયિકને કરે – “હે ભન્તે ! જ્યાં સુધી હું સાધુઓની પર્યુપાસના કરું ત્યાં સુધી દ્વિવિધ—ત્રિવિધ 15 સાવઘયોગનું પચ્ચક્ખાણ કરવાદ્વારા સામાયિક કરું છું.” આ પ્રમાણે ‘કરેમિ ભંતે !’સૂત્ર બોલીને ઇર્યાવહી પ્રતિક્રમે. ત્યાર બાદ (પોતાના આગમનાદિની) આલોચના કરીને આચાર્ય વિગેરેને રત્નાધિક પ્રમાણે વંદન કરે. ત્યાર બાદ ફરી ગુરુને વંદન કરીને બેસવાના સ્થાનનું પડિલેહણ કરીને બેસે. આસન ઉપર બેઠેલો તે શંકાસ્થાનો પૂછે અથવા ભણે. આ જ પ્રમાણે ચૈત્યઘર વિગેરેમાં પણ જાણવું. હવે જ્યારે પોતાના ઘરમાં કે પૌષધશાળામાં સામાયિક કરે ત્યારે બહાર જવાનું હોતું નથી.
હવે જે રાજા વિગેરે ઋદ્ધિમાન શ્રાવક છે. તે પોતાની સર્વઋદ્ધિ સાથે સાધુ પાસે સામાયિક કરવા આવે. (અર્થાત્ ઋદ્ધિ વિનાના શ્રાવકની જેમ ઘરેથી સામાયિક કરીને નીકળે નહીં.) આવી ઋદ્ધિ સાથે શ્રાવક જતો હોવાથી લોકોને પણ ધર્મમાં ઉત્સાહ વધે તથા આવા સારા લોકો પણ સાધુને પૂજે છે એમ વિચારી લોકો પણ સાધુઓનો આદરસત્કાર કરે. આવો શ્રાવક જો ઘરેથી જ સામાયિક લઇને જાય તો પોતાની ઋદ્ધિ સાથે નીકળતા હાથી—ઘોડા વિગેરેારા અને તેના માણસો વિગેરેદ્વારા 25 હિંસા થાય તેથી તે ઘરેથી સામાયિક લઇને જાય નહીં. એ જ પ્રમાણે જો ઘરેથી સામાયિક લઇને જવાનું
20
८९. प्रमृज्य एवमादाननिक्षेपे, श्लेष्मसिङ्घाने न त्यजति त्यजन् वा प्रतिलिखति च प्रमाष्टि च, यत्र तिष्ठति तत्रापि गुप्तिनिरोधं करोति, एतेन विधिना गत्वा त्रिविधेन नत्वा साधून् पश्चात् सामायिकं करोति-करोमि भदन्त ! सामायिकं सावद्यं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावत् साधून् पर्युपासे इतिकृत्वा, पश्चात् ऐर्यापथिकीं प्रतिक्रामति, पश्चात् आलोच्य वन्दते आचार्यादीन् यथारात्त्रिकं, पुनरपि गुरुं वन्दित्वा प्रतिलिख्य 30 निविष्टः पृच्छति पठति वा, एवं चैत्यादिष्वपि, यदा स्वगृहे पौषधशालायां वा आवासके वा तदा नवरं गमनं नास्ति, य ऋद्धिप्राप्तः स सर्वर्ध्याऽऽयाति, तेन जनस्योत्साहः अपि च साधव आदूताः सुपुरुषपरिग्रहेण, यदि स कृतसामायिक आयाति तदाऽश्वहस्त्यादिना जनेन चाधिकरणं वर्त्तते ततो न करोति,