________________
૨૧૮ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ((भाग-9)
पंडिलेहेति, मा अंतराइयदोसा ठवितगदोसा य भविस्संति, सो जति पढमाए पोरुसीए णिमंतेति अत्थि णमोक्कारसहिताइतो तो गेज्झति, अथवा णत्थि ण गेज्झति, तं वहितव्वयं होति, जति घणं लगेज्जा ताधे गेज्झति संचिक्खाविज्जति, जो वा उग्घाडाए पोरिसिए पारेति पारणइत्तो अण्णो वा तस्स दिज्जति, पच्छा तेण सावगेण समगं गम्मति, संघाडगो वच्चति, एगो ण वट्टति पेसितुं, 5 साधू पुरओ सावगो मग्गतो, घरं णेऊण आसणेण उवणिमंतिज्जति, जति णिविट्ठगा तो लट्ठयं, अध ण णिवेसंति तधावि विणयो पत्तो, ताधे भत्तं पाणं सयं चेव देति, अथवा भाणं धरेति भज्जा देति, अथवा ठितीओ अच्छति जाव दिण्णं, साधूवि सावसेसं दव्वं गेहति, पच्छाकम्मपरिहारणट्ठा, दातूण वंदित्तुं विसज्जेति, विसज्जेत्ता अणुगच्छति पच्छा सयं भुंजति, जं च किर साधू णदिणं तं सावगेण ण भोत्तव्वं, जति पुण साधू णत्थि ताधे देसकालवेलाए दिसालोगो 10 દોષ અને રાખી મૂકવાથી લાગતો દોષ લાગે નહીં. જો તે શ્રાવક પ્રથમ પોરિસીમાં નિયંત્રણ કરતો . હોય અને તે સમયે જો નવકારશી વાપરનારા કોઇ સાધુઓ હોય તો ભિક્ષા ગ્રહણ કરે. અથવા જો ન હોય તો ગ્રહણ કરે નહીં, કારણ કે સવારે ગ્રહણ કરેલું બપોર સુધી રાખી મૂકવું પડે. જો શ્રાવક ઘણો પાછળ પડે તો ગ્રહણ કરી લે. અને સ્થાપી રાખે. અથવા જે સાધુ પારણુ હોવાથી પોરિસીપચ્ચક્ખાણ પારવાનો હોય તેને અથવા બીજા કોઇ (ગ્લાન વિગેરેને) વાપરવા આપી દે. 15 આ ક્યારે ગ્રહણ કરવું ? ન કરવું ? તે વાત કહી. પાછા મૂળ વાત ઉપર આવીએ કે શ્રાવક જ્યારે નિયંત્રણ કરે ત્યારે સાધુઓ પલ્લા, પાત્રા વિગેરેનું પડિલેહણ કરે છે:)
પછી તે શ્રાવકની સાથે એક સંઘાટક (= બે સાધુઓ) જાય. એકલા સાધુને મોકલવો કલ્પે નહીં. સાધુઓ આગળ ચાલે, તેની પાછળ શ્રાવક ચાલે. શ્રાવક સાધુઓને ઘરે લઇ જઇને આસન ઉપર બેસવા વિનંતિ કરે. જો સાધુઓ બેસે તો શ્રાવક માટે ઘણું સારું. જો ન બેસે તો પણ શ્રાવકે પોતાનો વિનય કરેલો 20 ગણાય છે. ત્યાર પછી શ્રાવક પોતે સાધુઓને ભક્ત–પાન વહોરાવે. અથવા પોતે વાસણ ધારી રાખે
અને તેની પત્ની વહોરાવે. અથવા શ્રાવિકા વહોરાવે અને શ્રાવક જ્યાં સુધી વહોરાવે ત્યાં સુધી ત્યાં જ ઊભો રહે. સાધુઓ પણ સાવશેષ દ્રવ્ય વહોરે, કે જેથી પશ્ચાત્કર્મદોષ લાગે નહીં. શ્રાવક સાધુઓને વહોરાવીને વંદન કરી સાધુઓને જવાની રજા આપે. તેમને મૂકવા પાછળ જાય. ત્યાર પછી પોતે જમવા
બેસે. શ્રાવકે સાધુઓને જે દ્રવ્ય વહોરાવ્યું નથી તે દ્રવ્ય શ્રાવક પોતે પણ વાપરે નહીં. જો કોઇ સાધુ 25 २ प्रतिलिखति माऽऽन्तरायिका दोषा भूवन् स्थापनादोषाश्च स यदि प्रथमायां पौरुष्यां निमन्त्रयते अस्ति नमस्कारसहितस्तदा गृह्यतेऽथ च नास्ति न गृह्यते तद्वोढव्यं भवेत्, यदि घनं लगेत् तदा गृह्यते संस्थाप्यते, यो वोद्घाटपौरुष्यां पारयति पारणवानन्यो वा तस्मै दीयते, पश्चात्तेन श्रावकेण समं गम्यते संघाटको व्रजतिएको न वर्त्तते प्रेषितुं, साधुः पुरतः श्रावकः पृष्ठतः, गृहं नीत्वाऽऽसनेन निमन्त्रयति, यदि निविष्ठा
ष्टं नाथ निविशन्ति तथापि विनयः प्रयुक्तो (भवति), तदा भक्तं पानं वा स्वयमेव ददाति अथवा भाजनं 30 धारयति भार्या ददाति अथवा स्थित एव तिष्ठति यावद्दत्तं साधुरपि सावशेषं द्रव्यं गृह्णावि पश्चात्कर्मपरिहरणार्थाय, दत्त्वा वन्दित्वा विसर्जयति विसृज्यानुगच्छति, पश्चात् स्वयं भुङ्क्ते, यच्च किल साधुभ्यो न दत्तं तच्छ्रावकेण न भोक्तव्यं, यदि पुनः साधुर्नास्ति तदा देशकालवेलायां दिगालोकः