________________
૨૦૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). तानि च चत्वारि भवन्ति, तद्यथा-सामायिकं देशावकाशिकं पौषधोपवासः अतिथिसंविभागश्चेति, तत्राद्यशिक्षापदव्रतप्रतिपादनायाह -
सामाइअं नाम सावज्जजोगपरिवज्जणं निरवज्जजोगपडिसेवणं च ।
सिक्खा दुविहा गाहा उववायठिई गई कसाया य । बंधंता वेयंता पडिवज्जाइक्कमे 5 पंच ॥१॥ सामाइअंमि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो
सामाइयं कुज्जा ॥२॥ सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥३॥ सामाइयस्स समणो० इमे पञ्च०, तंजहामणदुप्पणिहाणे वइदुप्पणिहाणे कायदुप्पणिहाणे सामाइयस्स सइअकरणया सामाइयस्स માવદિયસ રાયા ૨ || (સૂત્રમ્) |
समो-रागद्वेषवियुक्तो यः सर्वभूतान्यात्मवत् पश्यति, आयो लाभः प्राप्तिरिति पर्यायाः, समस्यायः समायः, समो हि प्रतिक्षणमपूर्वैर्ज्ञानदर्शनचरणपर्यायनिरुपमसुखहेतुभिरधःकृतचिन्तामणिकल्पद्रुमोपमैर्युज्यते, स एव समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकं समाय एव वा सामायिकं, नामशब्दोऽलङ्कारार्थः, अवयं-गर्हितं पापं, सहावद्येन सावद्यः योगो-व्यापारः
कायिकादिस्तस्य परिवर्जनं-परित्यागः कालावधिनेति गम्यते, तत्र मा भूत् सावद्ययोगपरिवर्जन15 मात्रमपापव्यापारासेवनशून्यं सामायिकमित्यत आह-निरवद्ययोगप्रतिसेवनं चेति, अत्र सावधयोग
છે – (૧) સામાયિક, (૨) દશાવકાશિક, (૩) પૌષધોપવાસ, અને (૪) અતિથિસંવિભાગ. તેમાં પ્રથમ શિક્ષાપદવ્રતનું પ્રતિપાદન કરવા માટે કહે છે ;
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્ય : રાગ-દ્વેષ વિનાનો જે જીવ બીજા બધા જીવોને પોતાની જેમ જુએ છે (અર્થાત્ જેમ 20 પોતાને દુ:ખ ગમતું નથી, સુખ ગમે છે, તેમ બીજા જીવોને પણ દુ:ખ ગમતુ નથી સુખ ગમે છે એમ
જે જુએ છે,) તે સમ કહેવાય છે. આય, લાભ, પ્રાપ્તિ આ ત્રણે પર્યાયવાચી શબ્દો જાણવા. તેથી સમનો જે આય=પ્રાપ્તિ તે સમાય. (શું સમની પ્રાપ્તિ થાય? હા, તે આ પ્રમાણે –) નિરૂપમસુખના કારણભૂત અને ચિંતામણિ તથા કલ્પવૃક્ષની ઉપમા પણ જેની સામે ઓછી પડે છે એવા નવા-નવા
જ્ઞાન-દર્શનચારિત્રના પર્યાયોદ્વારા દરેક ક્ષણે સમની પ્રાપ્તિ થાય છે. તે સમાય જ જે ક્રિયાનુષ્ઠાનનું 25 પ્રયોજન છે તે ક્રિયાનુષ્ઠાન સામાયિક કહેવાય છે. અથવા સમાય એ જ સામાયિક. મૂળમાં “નામ” શબ્દ શોભા માટે જાણવો.
અવદ્ય એટલે ગહ પામેલું = નિંદ્ય પાપ. અવદ્ય સાથે જે હોય તે સાવદ્ય. યોગ એટલે કાયિક વિગેરે વ્યાપાર. આ સાવદ્ય એવા યોગનો જે અમુક કાળ સુધી ત્યાગ તે સાવદ્યયોગપરિવર્જન. તેમાં
સામાયિક એ નિરવદ્ય એવા યોગના આસેવન વિનાનું માત્ર સાવદ્યયોગના ત્યાગરૂપ ન થાઓ તે માટે 30 કહે છે – (સામાયિક સાવદ્યયોગના ત્યાગરૂપ) અને નિરવદ્યયોગના પ્રતિસેવનરૂપ છે. અહીં શ્રાવકે
સાવઘયોગના ત્યાગની જેમ નિરવદ્યયોગના પ્રતિસેવનમાં પણ રોજે રોજ યત્ન કરવો જોઈએ એવું