Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 207
________________ ૧૯૬ મેં આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) सरदहतलागादीणि सोसेति पच्छा वाविज्जंति, एवं ण कप्पति, असदीपोसणताकम्म-असतीओ पोसेति जधा गोल्लविसए जोणीपोसगा दासीओ पोसंति तासिं भाडि गेण्हेंति, प्रदर्शनं चैतद् बहुसावद्यानां कर्मणां एवंजातीयानां, न पुनः परिगणनमिति भावार्थः । .. उक्तं सातिचारं द्वितीयं गुणवतं, साम्प्रतं तृतीयमाह - 5 अणत्थदंडे चंउव्विहे, पन्नत्ते, तंजहा-अवज्झाणायरिए पमायायरिए हिंसप्पयाणे पावकम्मोवएसे, अणत्थदंडवेरमणस्स समणोवा० इमे पञ्च० तंजहा-कंदप्पे कुक्कुइए मोहरिए संजुत्ताहिगरणे उवभोगपरिभोगाइरेगे ८ ॥ (सूत्रम्) __ अस्य व्याख्या-अनर्थदण्डशब्दार्थः-अर्थः-प्रयोजनं, गृहस्थस्य क्षेत्रवास्तुधनशरीरपरिजनादिविषयं तदर्थ आरम्भो-भूतोपमर्दोऽर्थदण्डः, दण्डो निग्रहो यातना विनाश इति पर्यायाः, अर्थेन10 प्रयोजनेन दण्डोऽर्थदण्डः स चैष भूतविषयः उपमर्दनलक्षणो दण्डः क्षेत्रादिप्रयोजनमपेक्षमाणोऽर्थदण्ड उच्यते, तद्विपरीतोऽनर्थदण्डः-प्रयोजननिरपेक्षः, अनर्थः अप्रयोजनमनुपयोगो निष्कारणतेति पर्यायाः, विनैव कारणेन भूतानि दण्डयति सः, तथा कुठारेण प्रहृष्टस्तरुस्कन्धशाखादिषु प्रहरति બાળવામાં લાખો જીવોની હિંસા થવાથી શ્રાવકને આવું કરવું કલ્પતું નથી. (૧૪) સરોવર, હૃદ, તળાવપરિશોષણતાકર્મ : સરોવર, હૃદ, તળાવ વિગેરેમાંથી પોતાના ખેતરમાં વાવવા માટે પાણીને 15 ખેંચવાદ્વારા સરોવરાદિ શોષે. અથવા સરોવરાદિના પાણીને શોષીને ત્યાં જ વાવણી કરે. આવું કરવું શ્રાવકને કહ્યું નહીં. (૧૫) અસતિપોષણતાકર્મ : અસતિઓ = દુ:શીલ સ્ત્રીઓનું પોષણ કરે. જેમ કે, ગોલનામના દેશવિશેષમાં યોનિપોષકો (= સ્ત્રી વિગેરેનું પોષણ કરનારી વ્યક્તિઓ) દાસીઓનું પોષણ કરે છે અને તેઓનું ભાડું ગ્રહણ કરે છે. આ પંદરપ્રકારો માત્ર દેખાડ્યા છે બાકી આના જેવા બહુસાવદ્ય બીજા પણ કર્મો ઉપલક્ષણથી સમજી લેવા. એની અહીં ગણના કરી નથી. 20 અવતરણિકા : અતિચારસહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે કે સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ અનર્થદંડશબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો. તેમાં ગૃહસ્થનું ક્ષેત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજન વિગેરે સંબંધી જે પ્રયોજન તે અર્થ જાણવો અને જીવોનો જે નાશ તે દંડ. અહીં દંડ, નિગ્રહ, યાતના, વિનાશ આ બધા પર્યાયવાચી શબ્દો છે. કોઈ પ્રયોજનને કારણે થતો જે દંડ તે અર્થદંડ. અને 25 અહીં તે દંડ જીવોના નાશરૂપ જાણવો. ટૂંકમાં ક્ષેત્ર વિગેરેના પ્રયોજનની અપેક્ષા રાખીને કરાતો જીવોનો નાશ તે અર્થદંડ કહેવાય છે. તેનાથી વિપરીત = જે પ્રયોજનથી નિરપેક્ષ છે તે અનર્થદંડ છે. અહીં અનર્થ, અપ્રયોજન, અનુપયોગ, નિષ્કારણતા આ બધા પર્યાયવાચી શબ્દો જાણવા. ટૂંકમાં કોઇપણ કારણ વિના જેમાં જીવોનો નાશ થાય છે તે અનર્થદંડ કહેવાય છે. હૃષ્ટ–પૃષ્ટ વ્યક્તિ કુહાડીથી સંકલ્પપૂર્વક વૃક્ષના થડ, શાખા વિગેરે ઉપર પ્રહાર કરે અને કાચિંડો, કીડી વિગેરેને મારી 30 ८४. सरोहूदतटाकादीन् शोचयति, पश्चादुप्यन्ते, एवं न कल्पते, असतीपोषणताकर्म-असतीः पोषयति तथा गौडविषये योनिपोषका दास्यः पोषयन्ति तासां भाटिं गृह्णन्ति ।

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356