________________
૧૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) . परपाषण्डसंस्तवः, इह संवासजनितः परिचयः संवसनभोजनालापादिलक्षणः परिगृह्यते, न स्तुतिरूपः, तथा च लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचय इति, 'असंस्तुतेषु प्रसभं कुलेष्वि'त्यादाविति, अयमपि न समाचरणीयः, तथा हि एकत्र संवासे तत्प्रक्रियाश्रवणात् तक्रियादर्शनाच्च
तस्यासकृदभ्यस्तत्वादवाप्तसहकारिकारणात् मिथ्यात्वोदयतो दृष्टिभेदः संजायते अतोऽतिचारहेतुत्वान्न 5 समाचरणीयोऽयमिति । अत्र चोदाहरणं-सोरठ्ठसड्डगो पुव्वभणितो । एवं शङ्कादिसकलशल्यरहितः
सम्यक्त्ववान् शेषाणुव्रतादिप्रतिपत्तियोग्यो भवति, तानि चाणुव्रतानि स्थूलप्राणातिपातादिनिवृत्तिरूपाणि प्राक् लेशतः सूचितान्येव 'दुविधन्तिविधेण पढमो' इत्यादि( ना) अधुना स्वरूपतस्तान्येवोपदर्शयन्नाह -
थूलगपाणाइवायं समणोवासगो पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पन्नत्ते, तंजहा10 संकप्पओ अ आरंभओ अ, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पच्चक्खाइ,
नो आरंभओ, थूलगपाणाइवायवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, તંગ-વંથે વદે છવચ્છ અમારે મત્તપાપવુિચ્છે (સૂત્ર)
अस्य व्याख्या-स्थूलाः-द्वीन्द्रियादयः, स्थूलत्वं चैतेषां सकललौकिकजीवत्वप्रसिद्धेः,
પરપાખંડસંસ્તવ : પૂર્વે કહેવાયેલા એવા પરપાખંડો સાથે સંસ્તવ તે પરપાખંડસંસ્તવ એમ 15 સમાસ કરવો. અહીં સંસ્તવ એટલે એમની સાથે રહેવાથી થયેલો પરિચય એટલે કે સાથે રહેવું, સાથે
ભોજન કરવું, વાતચીત કરવી વિગેરે રૂપ પરિચય સંસ્તવ તરીકે જાણવો, પણ સંસ્તવ એટલે સ્તુતિ એમ અર્થ કરવો નહીં. (સંસ્તવ એટલે પરિચય એવો અર્થ ક્યાંથી લાવ્યા? તે કહે છે કે, લોકમાં આ પ્રસિદ્ધ જ છે કે સમ્ ઉપસર્ગપૂર્વકની સ્તુતિ એટલે પરિચય. જેમ કે, “અસંસ્તુત = અપરિચિત
એવા કુલોને વિશે ભયંકર...” વિગેરે. 20 આ પરપાખંડ સંસ્તવ પણ કરણીય નથી, કારણ કે એક સ્થાને સાથે રહેતા તેમની પ્રક્રિયાઓનું
શ્રવણ થવાથી, અને તેમની ક્રિયાઓના દર્શન થવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે કારણ કે તે મિથ્યાત્વનો પૂર્વભવોમાં વારંવાર અભ્યાસ કરેલો હોવાથી તેના ગાઢ સંસ્કાર આત્મામાં પડેલા) છે અને આ ભવમાં શ્રવણ-દર્શનરૂપ સહકારીકરણ પ્રાપ્ત થયા. તેથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને તેને કારણે
દૃષ્ટિભેદ = સમ્યગ્દષ્ટિનો નાશ થાય છે. તેથી આ સંસ્તવ પણ અતિચારનું કારણ બનતો હોવાથી 25 આચરવા યોગ્ય નથી. અહીં ઉદાહરણ તરીકે પૂર્વે (વિત્તિકંતારમાં) કહેલ સૌરાષ્ટ્રદેશમાં રહેનારો
એવો શ્રાદ્ધ જાણવો. આ પ્રમાણે શંકા વિગેરે સર્વ શલ્યોથી રહિત એવો સમ્યક્તવાન્ જીવ શેષ અણુવ્રતાદિને સ્વીકારવાની યોગ્યતાવાળો થાય છે. આ સ્થૂલપ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ અણુવ્રતો કે જે પૂર્વે દ્વિવિધ–ત્રિવિધેણ પ્રથમ... (૧૫૬૧) વિગેરે ગાથાઓવડે સંક્ષેપથી બતાવ્યા, તે જ
અણુવ્રતો હવે સ્વરૂપથી બતાવતા કહે છે ? 30 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થઃ સ્કૂલ જીવો એટલે કે બેઇન્દ્રયવિગેરે જીવો. આ બેઇન્દ્રિય વિગેરે સકલ લોકમાં જીવ ५३. सौराष्ट्र श्रावकः पूर्वभणितः ।