________________
* ૧૮૧
મૈથુનના દોષો पव्वइतो । चउत्थं - जमलाणि गणियाए उज्झिताणि, पत्तेहिं मित्तेहिं गहताणि वट्टंति, तेसिं पुव्वसंठितीए संजोगो कतो, अण्णदा सो दारगो ताए गणियाए पुव्वमाताए सह लग्गो, सा भगिणी धम्मं सोतुं पव्वइता, ओहीणाणमुप्पण्णं, गणियाघरं गता, तेण गणियाए पुत्तो जातो, अज्जा गहाय परियंदति, कहं ?, पुत्तोऽसि मे भत्तिज्जओऽसि मे दारगा देवरोऽसि मे भायासि मे, जो तुज्झ पिता सो मज्झ पिया पती य ससुरो य भाता य मे, जा तुज्झ माया सा
માયા 5
ચોથું દૃષ્ટાન્ત – (એક નગરમાં એક વેશ્યાને ગર્ભ રહ્યો. જેને સંતાન ન હોય તેને ઘણું મૂલ્ય પ્રાપ્ત થાય. તેથી ગર્ભ રહ્યા બાદ ‘મને મૂલ્ય મળશે નહીં’ એમ વિચારી જ્યારે પુત્ર—પુત્રીરૂપ યુગલનો જન્મ થયો ત્યારે) વેશ્યાએ તે યુગલને છોડી મૂક્યા. (તેમાં નગરના પૂર્વદ્વારમાં બાળિકાને છોડી દીધી અને પશ્ચિમ દ૨વાજે બાળકને છોડ્યો.) નગરના બે વેપારીઓ જે પરસ્પર મિત્ર હતા. ભવિતવ્યતાના યોગે એક વેપારીએ બાળિકાને જોઈ અને બીજાએ બાળકને જોયો. બંને જણાએ બંને બાળક— 10 બાળિકાને ગ્રહણ કર્યા. પોત–પોતાના ઘરમાં બંને મોટા થાય છે. (બંને જ્યારે નાના હતા ત્યારે બંને વેપારીઓએ નક્કી કરેલું કે મોટા થતાં બંનેને પરસ્પર પરણાવવા.) પૂર્વે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે મોટા થતાં બંનેનો સંયોગ કર્યો, અર્થાત્ લગ્ન કરાવ્યા.
લગ્ન થયા બાદ એકવાર તે પુત્ર = પતિ પોતાની માતા કે જે વેશ્યા છે તેની સાથે અકૃત્ય કરે છે. બીજી બાજું તેની બહેન = પત્ની ધર્મ સાંભળીને દીક્ષા લે છે. અધિજ્ઞાન ઉત્પન્ન થયું. સાધ્વીજી 15 ગોચરીમાં ફરતાફરતા વેશ્યાના ઘરે આવી. પુત્રએ = પતિએ વેશ્યા સાથે કરેલા અકૃત્યને કારણે વેશ્યાથી પુત્રનો જન્મ થયો. (સાધ્વીજીએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા જાણ્યું કે આ બાળક પોતાના પતિનો જ છે. તેથી બોધ પમાડવા) બાળકને લઇને તે બોલે છે. શું બોલે છે ? તે કહે છે – (૧) તું મારો પુત્ર છે.(અર્થાત્ સાધ્વીજી બાળકને પોતાનો પુત્ર કહે છે, કારણ કે તેનો પિતા પોતાનો પતિ જ છે.) (૨) તું મારો ભત્રીજો છે (કારણ કે તેનો પિતા (પોતાનો પતિ) પોતાનો ભાઇ પણ છે.) 20 (૨) હે દીકરા ! તું મારો દિયર છે. (કારણ કે આ બાળક વેશ્યાનો પુત્ર હતો. અને વેશ્યા સાધ્વીજીના પતિની માતા હોવાથી વેશ્યાનો આ પુત્ર સાધ્વીજીના પતિનો નાનો ભાઇ હતો.) (૪) તું મારો ભાઇ છે, (કારણ કે તું વેશ્યાનો દીકરો છે અને વેશ્યા એ મારી માતા છે.)
વળી, જે તારો પિતા છે તે મારા પણ (૫) પિતા છે (કારણ કે મારી માતા એવી વેશ્યાની સાથે અકૃત્ય કરનારા હોવાથી વેશ્યાના પતિ છે.) (૬) તારા પિતા મારા પતિ છે (આ સંબંધ સ્પષ્ટ જ 25 છે.) (૭) તારા પિતા મારા સસરા છે, (કારણ કે સાધ્વીજીનો પતિ જે છે તેની માતા વેશ્યા છે. એટલે વેશ્યા એ સાધ્વીજીની સાસુ થઇ અને વેશ્યાનો પતિ એ સાધ્વીજીના સસરા થયા.) (૮) તારા પિતા ૭૦. પ્રવ્રુત્તિત: । ચતુર્થં-યમનું શળિયાાિત, પ્રાકૃમિત્રવૃંદ્દીતં વર્ષાંતે, તવોઃ પૂર્વસંસ્થિત્યા સંયોગ: વૃતઃ, अन्यदा स दारकस्तया गणिकया पूर्वमात्रा सह लग्नः, सा तस्य भगिनी धर्मं श्रुत्वा प्रव्रजिता, અવધિજ્ઞાનમુત્પન્ન, ગળિાાદું રાતા, તેન ખિળાયાં પુત્રો ખાત:, આર્યાં ગૃહીત્વા પરિવર્તે, થં ?, 30 पुत्रोऽसि मे भ्रातृव्योऽसि मे दारक ! देवाऽसि मे भ्राताऽसि मे, यस्तव पिता स मम पिता पतिः श्वसुरो भ्राता च मे, या तव माता सा मे माता