________________
૫૦
ગૃહસ્થ પાસે ક્રાવે છે કે બીજાને તેમ કરવા આજ્ઞા આપે અથવા તેવું કરનારને અનુમોદ, તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ થીગડાં મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪િ૩) જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી પબાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪િ૫) જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે.
[] જે સાધુ-સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૮િજે સાધુ-સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. કિG જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે સાધુ-સાધ્વી ફરેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે.
[પર જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સીલાઇથી જોડે છે અથવા જોડનારને અનુમોદે.
[૩] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સીલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે.
પિw] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્રના ટુકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત,
[૫] જે સાધુ-સાધ્વી એક પ્રકારના વસ્ત્રને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે.
[૫૬] જે સાધુ-સાધ્વી અતિરિત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિામ રાખે કે રાખનારને અનુમોદે.
[પ જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે ધુમાડો કરે કે ક્યનારને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org