________________
નિરીક્ષછેદસૂત્ર - સુણાનુવાદ
મા ઉદેશો-૫ ના • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂગ-૩૧૪ થી ૩૨ એમ કુલ – ૪ સૂત્રો છે. જેમાંના ઈપણ દોષનું ત્રિવિધે સેવન કારને રિસર્ચ નિરિયા નામનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને “વધુ માસિક પ્રાયશ્ચિત્ત' હેવાય છે.
[૩૧૪ થી ડરી જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળમાં - ઝંઘની આસપાસની સચિત્ત પૃધી ઉપર રહીને આ ૧૧ દોષ સેવે કે આ ૧૧ દોષ સેવનાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે [૧૪] એક્વાર કે અનેકવાર આમ-તેમ અવલોક્ન ક્રે[૧૫] કયોત્સર્ગ, શયન કે નિષધા - [૩૧] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રૈ[3] મળ-મૂત્રનો ત્યાગ કરે[૧૮] સ્વાધ્યાય કરે[૩૧] સ્વાધ્યાયનો ઉદેશો કરેકિર૦) સ્વાધ્યાયનો સમદેશ રે[3] સ્વાધ્યાયની અનુજ્ઞા કરરિરી સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના આપે[38] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના ગ્રહણ - [3] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની પુનરાવર્તન કરે
[૫] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિશ – ઓઢવાનું વસ્ત્ર અન્યતીથિક કે ગૃહસ્થ પાસે સીવડાવે, સીવડાવનારને અનમોદે.
ડિ) જે - તે ધૂડાંને દીર્ઘસૂત્રી કરે – શોભાદિ માટે દોરી નંખાવે કે તેમ નારની અનુમોદના રે.
ડિરએ જે સાધુ-સાધ્વી લીમડા, પરવળ, બિલ્લીના પાનને અચિત્ત ઠંડા કે ગરમ પાણીમાં ધોઈ-પીસીને ખાય, ખાનારને અનુમોદે.
[૩ર૮ ૩૩૧] જે સાધુ-સાધ્વી ગૃહરણના પાદDછનળે કે પ્રાતિહારિક પાછીંછનકને આશ્રીને આ બન્ને દોષ સેવે કે સેવનારને અનુમોદે.
ફિર૮] ગૃહસ્થને આજે પાછું આપીશ કહી બીજા દિવસે આપે૩િ૨૯ ગૃહસ્થને કાલે પાછું આપવાનું જ્હી, તે જ દિવસે પાછું આપે[aa] શાતને આજે પાછું આપવાનું કહી કહે આપે. [૩૫] શય્યાતરને કાલે પાછું આપવાનું જ્હી આજે આપે. ફિર દી ૩પ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક કે શય્યાતના દંડ, લાઠી, અવલેખિનાક્ષ, વાંસની સળી ચાચી નીચેના બળે દોષ સેવે કે સેવનારને અનુમોદ તો પ્રાયશ્ચિત્ત. ફિટર-૩૩ આજે જ પાછા આપવાના હી કાલે આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org