Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧૧૧૦૯ • નિશીયરના આ ઉદ્દેશામાં સૂત્ર ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે ફુલ-૧૧૧ ઓ છે. તેમાંના કોઈપણ દોષનું સેવન જનારને "યામસિક પરિહારરાન ઉદ્યાતિક” અર્થાત લઘુચોમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે છે. • અહીં સૂત્રાર્થમાં ધેલા પ્રત્યેક દોષ પછી “લવું ચૌમાસી પ્રાયશ્ચિત આવે એ વાક્ય જોડવું. ૧૧૦૯ ૧૧૧] જે સાધુ-સાધવી ક્યૂહલવૃત્તિથી કોઈ ત્રણ પ્રાણીને (૧) તણપાશ, મુંજપાશ, કાષ્ઠપાશ, ચર્મપાશ, વૈતપાશ, જુપાશ કે સૂત્રપાશથી બાંધે - બાંધનાને અનુમોદે. (૨) તૃણપાશ યાવત્ સૂત્રપાશથી બાંધેલા ત્રણwણીને ખોલે અથવા ખોલનારની અનુમોદના કરે. [૧૧ થી ૧૧૧૩] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – તૃણની, મુંજની, વેંતની, #ષ્ઠની, મીણની, ભીંડની, પીંછાની, હડ્ડીની, દાંતની, શંખની, શીંગડાની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, વનસ્પતિની – આમાંથી કોઈપણ માળા - (૧) બનાવે,(૨) રાખે, (૩) પહેરે અથવા તેમ-તેમ નારની અનુમોદના રે. ૧િ૧૧૪ થી ૧૧૧૬] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – લોઢાના, તાંબાના, બપુષના, શીશાના, ચાંદીના, સોનાના ક્કાં - (૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે છે તેમ ક્યનારને અનુમોદે. વિછી ૧૧] જે સાધુ-સાધવી દૂહલવૃત્તિથી – હાર, અર્ધ હાર, એકવલી, મુક્તાવલી, ક્નાવલી, રત્નાવલી, ટિણ, ભુજબંધ, ચૂર, કુંડલ, પટ્ટ, મુગઢ, પ્રલંબસૂઝ, સુવર્ણસૂત્ર : (૧) બનાવે, (૨) રાખે, (૩) પહેરે છે તેમ નારને અનુમોદે. વિર૦થી ૧૧ર જે સાધુ-સાધ્વી આજિનક ચાવતુ પાની સૂમ પરમીથી નિષ્પન વસા – (૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે અથવા આ ત્રણેમાંથી જે કોઈ કોઈ ક્રે તેની અનુમોદના કરે. સૂર-૪૮૧, ઉદ્દેશ૧૭માં આજિનિક આદિમાં આવતો પાઠ જોવો. વિર૩ થી ૧૧] જે કોઈ સાધ્વી રાજ્યતીર્થિક કે ગૃહસ્થ પાસે (૧) સાધુના પગને એક્વાર કે અનેકવાર પ્રમાર્જન ક્યારે કે નાની અનુમોદના રે.. ત્યાંથી આરંભીર્ન (૫૩) સાધુના મસ્તકને આચ્છાદન વે કે નાસ્ની અનુમોદના રે, h; દી રહ] જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને સ્ક્રીને, (૧) સાધ્વીના પગને એકવાર કે અનેકવાર પ્રમાર્જન ક્રાવે કે નાની અનુમોદના રે.. ત્યાંથી આત્મીને પિ૩ વિક્ષે ૫મુ સૂત્ર સાથ્વીના મસ્ત આચ્છાદન કરાવે કે કરાવનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ઉપર પન-ગેપન ચોપન છે સૂગના બે સંપુટ વિશે અતિદેશ-આદેશ કરેલ છે. પ૩ કે જ સંખ્યા તસવતની સ્પષ્ટતા પૂર્વે ઉદ્દેશા-૧પમાં સૂચ-૧૦૦૩ થી ૧૦૦૫માં ન્હેલી છે. સૌ પ્રથમ આ – વડન્ટનો વિસ્તાર અને સૂર્ય ઉદ્દેશા-૩ સૂત્ર-૧૩૩ થી ૧૮૫માં કહેશ્વાઈ ગઢેલ છેતે ત્યાંથી જોવો.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87