Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || નમો નમો નિમનસાસ || આગમસૂત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુન દીયરખામર For Private & Perconal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ ૦ નિશીથ ૦ વ્યવહાર તા. ૨૩/૧૦/૨૦૦૯ ૦ બૃહત્કલ્પ ૦ દશાશ્રુતસ્કંધ ~: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ૦ જીતકલ્પ Jain [29/1| International શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રૂા-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, જ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ, ૨૦૬૬ કા.સુ.પ Page #3 -------------------------------------------------------------------------- ________________ પગમસુત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ર૯ માં છે.... ૦ નિશીથ આદિ પાંચ છેદ સૂણો - -૦- નિશીથ - છેદસૂત્ર-૧ - - બૃહત્કલ - છેદસૂત્ર-૨ -૦- વ્યવહાર - છેદસૂમ-૩ -૦- દશાશ્રુતસ્કંધ - છેદસૂત્ર-૪ -૦- જીતકa - છેદસૂરા-પ – x -x -x x x x — x – ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| ચાંદલોડિયા, અમદાવાદ, (M) 9824419736 # -: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ, Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રચાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ અાગમસર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૯ ની થી સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મના આ સાલીગ્રી સૌમ્યuડાશ્રીજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છેશ્રી કારેલીબાગ છે.મૂક્ષ્મ જૈન સંઘ વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો (અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક પગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આ દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી રવ આચાર્યદેવશ્રી વિજય ઋચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્રેમૂ પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન દોમૂપૂ સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જેન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પરમપૂજ્ય આયાદિલ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવતી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પચાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કનૅલ. પૂષ્પ ક્રિયારૂચિવત, પ્રભાવક, અદેય નામકર્મધર સ્વર્ગસ્થ આચારવિ શ્રીમદ્વિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુજવતી શ્રમણીવઓિની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આયાદિવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવતી મિલનસાર સાદનીશ્રી સીપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે– - (૧) શ્રી કારેલીબાગ, ચેમ્પૂ જેનસંધ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. 3- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવતી પપૂ સાળીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાર્વશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - શ્રી માંગરોળ જેન જે તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ હવ્યસહાયકો ૪. પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” પ- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના !! સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન ચેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દીર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયત ચુત, અનુરાગીણી શ્રમણીવયઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધીશ્રી પ્રશમશીલાથીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાગ્ની પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાદનીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી • “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. || (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન એ મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળશ્રી હિતશાસ્ત્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વી શ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ અદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાપ્ની પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, | (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ0 ની પ્રેરણાથી – “અભિનવ જેન મૂળપૂ૦ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી | – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. (૪) પ.પૂ. જચલાવણ્યશ્રીજી મસાહના સુશિષ્યા સો સુપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાળીશ્રી પ્રીતિઘમસ્ત્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ જૈમૂછપૂછ તપા. જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા પ્રમાણીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. || “શ્રી પરમ આનંદ જૈમૂળપૂ૦ જેનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સુત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંકયા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયન વક્ષસ્કાર/પદપ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. મામલો, માrજનાનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪મકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પબ માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं ૪૬૫કારનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમંજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. અગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશ અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો, ५. आगमसइकोसो ૪-પ્રકાશનો ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૧ થી ૬ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. - ૧૧ — વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આમમુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ ‘‘આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો, આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કયા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ર આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આામસૂત્ર-હિની અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગ્રામ મટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ -પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિર્લવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કયા, પ્રકીર્ણ કથા અને ષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ'' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કહ્યું [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુકત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪પ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. આ હતી આગમ સંબધી અમારા ર૫૦ પ્રકાશનોની યાદી - * - -- Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘લઘુપ્રક્રિયા’' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃષ્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. - આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી १ ૦ કૃદન્તમાલા ઃ આ લધુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 ୪ (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં'' નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લો-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ — ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. - (૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય - 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ અમાસ પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે, જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. - (૪) આરાધના સાહિત્ય ૦ સમાધિમરણ ઃ ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. (૫) વિધિ સાહિત્ય - • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે, (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ ૧૫ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિચિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-મૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग o અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો 0 શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર આભ્યાસ-સાહિત્ય - છે જેન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ 0 પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમાણ ૩૫ પ્રકાશનો થયા છે. - - Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલાહાચારી શ્રી નેમિનાશાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ (ભાગ-૨૯) આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂબના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાક્તમાં અનુક્રમે નિદિ, વૃદ, વવહાર, સાસુ વંધ, નીય હેવામાં આવે છે. નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત મૂર્તિ છે. બૃહત્કામાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતાનું ભાગ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીક્ર સાહિત્ય ઉપલબ્ધ છે જ. અમારા આ પ્રશ્નશનમાં ટીક્સ સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ ગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂમોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે. મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – "નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ"માં લગ-અલગ બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે. વ્યવહારમાં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્યનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં સમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ' સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિકમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોપ વર્ણન છે. અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત કામસુતજ-સરીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીક સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2| Page #19 -------------------------------------------------------------------------- ________________ નિશીથછેદસૂર - સૂરાનુવાદ ૩૪) નિશીથ-છેદસૂત્ર-૧ મૂલસૂબાનુવાદ • છેદસૂત્રોમાં આ પહેલું સૂત્ર છે. તેના ઉપરના વિવરણ સાહિત્યને વાંચીને જ તેના રહસ્યને સમજી શકાય તેમ છે. પરંતુ છેદસૂત્રો પ્રગટ વા કે ન ક્રતા વિશેની બે વિચારધારાને લીધે અમે અહીં માત્ર સૂત્રનો અર્થ જૂ રેલ છે. માત્ર મૂળ સૂત્રોનો અર્થ હોવાથી સૂત્ર અને વિવેચન એમ બંને જુદા પાડવાની અમારી પદ્ધતિ અહીં બિન-ઉપયોગી હોવાથી માત્ર સૂત્રના ક્રમને જ નોંધેલ છે. જેમકે [૧], [ી વગેરે આ ઉદેશો-૧ માં નિશીથસૂત્રના આ પહેલાં ઉદ્દેશામાં ૧થી ૫૮ સૂબો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવ્યા મુજબના દોષ કે ભૂલ સેવનાને અનુકથાતિય નામક પ્રાયશ્ચિત્ત ક્લેવામાં આવે છે, તેમ સૂત્રાંતે કહેલ છે. બીજા ઉદેશાને આરંભે નિસાસની આપેલી ગાથા મુજબ પહેલા ઉદ્દેશાના દોષ માટે ગુમાસ – ગરમાસિક નામક પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુમાસિક પ્રાયશ્ચિત્ત આવે. • ઉદેશા નં.-૧ ના – ૧ થી ૫૮ સૂત્રો ક્રમશઃ આ પ્રમાણે છે]િ જે સાધુ-સાધ્વી હસ્તકર્મ કરે છે કે ક્રનારની અનુમોદના કરે છે, તેને પ્રાયશ્ચિત્ત. 0િ જે સાધુ-સાળી અંગાદાન [જનનેન્દ્રિયને લાકડાંના કટક, વાંસની સળી, આંગળી, લોઢાની સળી વડે સંચાલન રે કે સંચાલન ક્રનારની અનુમોદના રે તે પ્રાયશ્ચિત્ત. [૩] જે સાધુ-સાધ્વી અંગાદાન જનનેન્દ્રિયોનું મર્દન કે છે કે વારંવાર મર્દન કરે છે અથવા મર્દન કરનાર કે વારંવાર મદન નાની અનુમોદના કે. [] જે સાધુ-સાળી અંગાદાન જિનનેન્દ્રિયોને તેલ, અથવા તે બંને ક્રનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત પિ જે સાધુ-સાધ્વી અંગાદાન [જનનેન્દ્રિય)નું કલ્ક, લોધ્ર, પદ્મચૂર્ણ, ન્હાણ, સિરાણ, વર્ણ કે ચૂર્ણથી ઉબટન લેપ એક્વાર રે કે વારંવાર અથવા તેમાં કરનારા બંનેની અનુમોદના રે તો પાયશ્ચિત્ત. 9િ જે સાધુ-સાધ્વી અંગાદાન જનનેન્દ્રિયનું ઠંડા પાણીથી કે ગરમ પાણીથી પ્રક્ષાલન રે – ધ્રુવે કે વારંવાર પ્રક્ષાલન રે અથવા તે બંનેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. છી જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયના અગ્રભાગની ત્વચાનું અપવર્તન રે કે અપવતન નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧૯ ]િ જે સાધુ-સાળી અંગાદાન જિનનેન્દ્રિયોને સુંધે કે સુંઘનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ સંગાદાન જનનેન્દ્રિયોને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવેશ જાવીને શુક પગલ કાઢે કે તેમ ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત. સિાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલી ફળ આદિ પ્રવેશ કરાવી રજ પુદ્ગલોને બહાર કાઢે કે બહાર કટનારની અનુમોદના રે. [૧૦] જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત ગંધને સુંધે કે સુંઘનારની અનુમોદના ક્રે તો પ્રાયશ્ચિત્ત. [૧૧] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે ચાલવા માટેનો માર્ગ, પાણીકાદવ ઓળગવા માટેનો પુલ અથવા ઉપર ચડવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે કરાવે છે. ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. [૧૨] જે સાધુ સાધ્વી અન્યતીર્થિક કે હર પાસે પાણીના નીકાલ માટેનું નાળું જાવે કે કરનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે ભિક્ષાદિ સ્થાપવા માટેનું સિર્ફ કે સીક્કાનું ઢાંકણ પોતે ક્રોવે કે રાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૪] જે સાધુ-સાધ્વી અન્યતીર્થક કે ગૃહસ્થ પાસે સતર કે દોરાની ચિલિમિલિપડદો પોતે કરાવે કે ાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧પ જે સાધુ-સાળી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયનું ઉત્તર ક્રમ ક્યારે કે કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે તરાણી સુધરાવે છે તેમ રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે નખ છેદણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૮] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસેથી મનખોતરણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૯િ થી ૨ જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય[૧] સોયની યાચના કરે કે કરનારને અનુમોદે રિ૦] કાતરની યાચના કરે કે નાને અનુમોદે રિ૧] કાનખોતરણીની ચાયના ક્ટ કે ક્રનારને અનુમોદે [૨૨] નખછેદણીની યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે • - ઉક્ત ચારે સંયોગોમાં પ્રાયશ્ચિત્ત રિ૩ થી ર૪] જે સાધુ-સાધવી અવિધિથી– રિ૩] સોય યાચના કરે કે નાસ્ને અનુમોદે. [] કતરની યાચના # કે ક્રનારને અનુમોદે. Page #21 -------------------------------------------------------------------------- ________________ નિરીક્ષછેદ - મૂત્રાનુવાદ [૫] કાનખોતરણી યાયે કે યાચનારને અનુમોદે. શિ૬) નખછેદણીને ચાચે કે યાચનારને અનુમોદે. [ી જે સાધુ-સાધી પોતાના કોઈ એક ક્રર્ય માટે સોયની યાચના કરીને તે બીજા કાર્ય માટે વાપરે ફે વાપરનારને અનુમોદે. [૨૮] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાતરને યાયે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે. રિલ) જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે નખોદણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે. [30] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાનખોતરણી ચાયે અને બીજા ક્રાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે. - - - ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત [૩૧] જે સાધુ-સાધ્વી “વસ્ત્ર સીવવા સોયનો ખપ છે” પણ પાછી આપીશ એમ કહી સોયની યાચના કરે, લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે અથત સાંધે કે તેમ નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાળી પાછું આપીશ એમ કહી વસ્ત્ર ફાડવા માટે કૂતર ચાલીને પાત્રાદિ કાપે કે તેમ રનારને અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ફ્રી નખ કાપવાને નખછેદણી લાવે, પછી તેનાથી ઘંટો કાઢે કે કઢનારને અનુમોદે. ]િ જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ક્વી કાનખોતરણીને કનનો મેલ કાઢવાને માટે લાવે અને તેનાથી દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે કાઢનારને અનુમોદે. - • - ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત [૩૫ થી ૩૮] જે સાધુ-સાધ્વી અવિધિથિ[૫] સોય પરત રે કે નારને અનુમોદે. [૩૬] કતર પરત કરે કે કરનારને અનુમોદે. [] નખોદણી પરત રે કે ક્રનાને અનુમોદે. [૩૮] કળખોતરણી પરત રે કે કરનારને અનુમોદે. [૩૯] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કાષ્ઠપાત્ર કે માટીનું પાત્ર અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ વે, સંસ્થાપના ક્યારે, વિષમને સમ ક્રાવે. – “આ પાત્ર પરિષ્કાર કર્ય જવા પોતે સમર્થ હોય તો ગૃહસ્થ પાસે કંઈપણ પરિષ્કાર કરાવવો ન કયે.” એ જાણવા છતાં, સ્મરણમાં હોવા છતાં તેમ જાવે કે ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. [૪૦] સ્વયં જવા માટે સમર્થ હોય તો કંઈપણ ગૃહસ્થ પાસે ક્રાવવું ન કહ્યું, તેમ જાણવા છતાં અને સ્મરણમાં હોવા છતાં જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખણી, વાંસની સળીનું નિમણિ, સંસ્થાપન, વિષમને સમ કરાવવું આદિ અન્યતિર્શિક કે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ગૃહસ્થ પાસે ક્રાવે છે કે બીજાને તેમ કરવા આજ્ઞા આપે અથવા તેવું કરનારને અનુમોદ, તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ થીગડાં મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૪િ૩) જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાધ્વી પબાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૪િ૫) જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ-સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે. [] જે સાધુ-સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૮િજે સાધુ-સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. કિG જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે સાધુ-સાધ્વી ફરેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે. [પર જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સીલાઇથી જોડે છે અથવા જોડનારને અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સીલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે. પિw] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્રના ટુકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, [૫] જે સાધુ-સાધ્વી એક પ્રકારના વસ્ત્રને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે. [૫૬] જે સાધુ-સાધ્વી અતિરિત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિામ રાખે કે રાખનારને અનુમોદે. [પ જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે ધુમાડો કરે કે ક્યનારને અનુમોદે. Page #23 -------------------------------------------------------------------------- ________________ નિરીદસુત્ર - સૂરસાનુવાદ [૫૮] જે સાધુ-સાળી પૂતિકર્મ દોષથી યુક્ત આહાર, ઉપાધિ કે વસતિનો ઉપયોગ કે કે ક્રનાને અનુમોદે. • હસ્તકર્મ દોષથી મૂતિર્મ સુધીના જે દોષ કહ્યા, તેમાંથી કેfપણ દોષનું સેવાના કરાવે કે અનુમોદે. તો તે સાધુ કે સાદીને માસિક પરિહારસથાન અનુઘાતિક પ્રાયશ્ચિત્ત આવે. જેને બીજા ઉંદેશાના આસને કહેલ ભાષ્યમાં ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત શદથી ઓળખાવેલ છે. નિશીલસણ-શા-૧ નો | મુનિ દીપત્નસાગરે લ સુરધનુવાદ પૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ૯ જ ઉશ-૨ ની • નિશીયસુત્રના આ બીજા ઉદ્દેશોમાં પ૯થી ૧૭૦ એમ કુલ ૫૯ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવેલાં દોષનું બિવિધે સેવન નારર્ને પતિય નામના પ્રાયશ્ચિત્ત આવે તેમ ઉદ્દેશાને તે જણાવેલ છે. બીજા ઉદ્દેશાના આરંભે આવેલ ભાષ્ય ગાથા મુમ્બ તેને જ પ્રાયશ્ચિત્તથી ઓળખાવાય છે. • ઉદ્દેશા-૧ ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો. અમે ક્યાંક નોંધેલ છે અને ક્યાંક નથી પણ નોંધેલ. છતાં વાચકે બધે “લધુમાસ પ્રાયશ્ચિત્ત" જાણવું. પિ૯] જે સાધુ-સાધ્વી લાક્કાના દંડવાળુ પાદપ્રીંછનક રે અથવા કરનાને અનુમોદે છિી જે સાધુ-સાધ્વી લાક્કાના દંડાળુ પાદપ્રીંછનક ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારને અનુમોદે. [૧] જે સાધુ-સાધ્વી લાકડાના દંડવાળું પાદપોંછનક ધારણ ક્રે અથવા ધારણ નારને અનુમોદે[] જે સાધુ-સાધ્વી લાડાના દંડવાળું પાદપીંછનક વિતરણ રે કે વિતરણ સ્નારને અનુમોદે– [3] જે સાધુ-સાધ્વી લાક્કાના દંડવાળું પાદપીંછનનો પરિભાગ ૐ કે પરિભાગ કરનારને અનુમોદે [] જે સાધુસાધ્વી લાકડાના દંડવાળું પાપોંછનનો પરિભોગ-ઉપભોગ કરે કે જનારને અનુમોદે– થિી જે સાધુ-સાધ્વી લાકડાના દંડવાળા પાદપીંછનળે દોઢ માસથી અધિક રાખે કે સખનારની અનુમોદના કરે. [] જે સાધુ-સાળી લાક્કાના દંડવાળા પાદપોંછનળે તડકો દેવા ખોલીને અલગ રાખે કે રાખનારની અનુમોદના રે. છિી જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સ્વયં સુંઘે કે સુંઘનારની અનુમોદના કરે. ]િ જે સાધુ-સાધ્વી પદમાર્ગ, સંક્રમણમાર્ગ કે અવલંબનના સાધન સ્વયં રે કે નાને અનુમોદે. [૬] જે સાધુ-સાધ્વી પાણી કાઢવાની નીક સ્વંય રે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, [5] જે સાધુ-સાધ્વી સીક્યું કે સીક્કાનું ઢાંકણ સ્વયે રે કે નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. A] જે સાધુ-સાધ્વી સુતરનો કે દોરીનો પડદો પોતે કરે કે કરનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ગિર) જે સાધુ-સાધ્વી સોયનું સુધારણા સ્વયં કરે કે નાગ્ની અનુમોદના રે. Page #25 -------------------------------------------------------------------------- ________________ નિશીછેદસૂત્ર - સૂવાનુવાદ [૩૩] જે સાધુ-સાધ્વી કાતરની સુધારણા સ્વયં કરે કે કરનારની અનુમોદના કરે. [] જે સાધુ-સાધ્વી નખછેદણીની સુધારણા સ્વયં કરે કે નારની અનુમોદના કરે. સાધુ-સાધ્વી અનખોતરણીની સુધારણા સ્વયં કરે કે કરનારની [૫] જે અનુમોદના કરે. [૬] જે સાધુ-સાધ્વી અલ્પ ઠોર વચન ક્લે કે ક્લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. શ [9] જે સાધુ-સાધ્વી અલ્પ પણ મૃષાવાદ બોલે કે બોલનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અદત્ત સ્વયં ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે. [૯] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અચિત્ત શીત કે ઉષ્ણ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મૂળ આદિ તે પ્રક્ષાલે કે વે અથવા પ્રક્ષાલન કરનાર કે ધોનારને અનુમોદે. [૮૦] જે સાધુ-સાધ્વી અખંડ ચર્મને ધારણ કરે પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના કરે. [૮૧] જે સાધુ-સાધ્વી અખંડ વસ્ત્ર ધારણ કરે પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના રે. [૮] જે સાધુ-સાધ્વી અભિન્ન વસ્ત્ર ધારણ કરે કે ધારણ કરનારની અનુમોદના - [૩] જે સાધુ-સાધ્વી તંબુપાત્ર, કાષ્ઠપાત્ર, મૃતિપાત્રનું સ્વયં નિર્માણ, સંસ્થાપન કે વિષમને સમ બનાવવા રૂપ કાર્ય સ્વયં કરે કે તેમ કરનારની અનુમોદના કરે. [૪] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અપલેખનિકા કે વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન કે વિષમ-સમ સ્વયં રે કે તેમ કરનારની અનુમોદના કરે. [૮૫] જે સાધુ-સાધ્વી સ્વજન ગàષિત પાત્રને ધારણ કરે કે ધારણ નારને અનુમોદે. [૬] જે સાધુ-સાધ્વી પર ગàષિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે. [૮૦] જે સાધુ-સાધ્વી પ્રધાનપુરુષ ગવેપિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે. [૮] જે સાધુ-સાધ્વી બળવાન વડે ગવૈર્ષિત પાત્રને ધારણ કરે કે ધારણ નારને અનુમોદે. - [૮] જે સાધુ-સાધ્વી લવ {દાનનું ફળ આદિ બતાવીને] ગલેષિત પાત્રને ધારણ રે કે કરનારને અનુમોદે. [૯૦] જે સાધુ-સાધ્વી નિત્ય અગ્રપિંડ આહાર ભોગવે કે ભોગવનાની Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯૦ અનુમોદના કરે. [૯૧થી ૯૪] જે કુળોમાં તૈયાર કરાયેલો આહાર પ્રતિદિન [૧] સંપૂર્ણ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૨] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૩] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૪] છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે. [૫] જે સાધુ-સાધ્વી નિત્ય એક સ્થાને વાસ કરે કે વાસ કરનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. મ [૬] જે સાધુ-સાધ્વી દાન ગ્રહણ કરતાં પહેલાં કે ગ્રહણ ક્યાં પછી વસ્તુ કે દાતાની પ્રશંસા કરે કે પ્રશંસા સ્નારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૯] જે સાધુ-સાધ્વી શુદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવક્લ્પ વિહારનાં પાલન કરતાં રહેલાં હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય કે જનારને અનુમોદે. [૬૮] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા પરિહારિકા સાધુ અપરિહારિક સાધુને સાથે ગૃહસ્થના કુળમાં આહાપ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કે પ્રવેશ કરે અથવા નિષ્ક્રમણ કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે [] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે વિહારભૂમિ કે વિયારભૂમિમાં નિષ્ક્રમણ-પ્રવેશ કરે કે નિષ્ક્રમણ-પ્રવેશ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ, અપારિહારિક સાધુ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે કે કરનારને અનુમોદે— [૧૦૧] જે સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનો આહાર ગ્રહણ કરીને સારું-સારું ખાય અને નીરસ-નીરસ પરઠવી દે કે પરઠવનાર સાધુ-સાધ્વીને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, [૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારના પ્રાસુક પાણીનું ગ્રહણ કરીને સારું-સારું પીએ અને ખરાબ-ખરાબ પરઠવી દે કે પરઠવનારની અનુમોદના કરે. [૧૦૩] જે સાધુ-સાધ્વી મનોરમ આહાર ગ્રહણ કરી લીધા પછી, જે જાણે કે આ અધિક છે. આટલું ખાઈ શકાશે નહીં, પણ પરવવું પડશે, આવી સ્થિતિમાં જો અન્યત્ર નીક્ટમાં કોઈ સાધર્મિક, સંભોગી, રામનોજ્ઞ કે અપરિહારિક સાધુ હોય તેને પૂછ્ય વિના કે નિમંત્રિત ર્યા વિના પરઠવે કે પરઠવરનારની અનુમોદના કરે તો Page #27 -------------------------------------------------------------------------- ________________ નિશીયછેદણ - સુણાનુવાદ પ્રાયશ્ચિત્ત. [૧૦] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્યનારની અનુમોદના કરે [૧૦૫ જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૦] જે સાધુ-સાધ્વી સાગરિક એટલે સજ્જાતરના કુળ, ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પૂછીને નિર્ણય ક્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા ક્યાં સિવાય એ રીતે જાણ્યા-પૂછયા કે ગવેષણા ક્યાં વિના જ આહાર ગ્રહણ વા માટે તે કુળ-ઘરોમાં પ્રવેશ રે કે પ્રવેશ નાસ્ત્રી અનુમોદના - [૧] જે સાધુ-સાધ્વી શ્રાવકના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ આશન, પાન બાદિમ, સ્વહિત રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના ક્રે કે યાચના કરનારૂં અનુમોદે તો પ્રાયશ્ચિત્ત અહીં નિશ્રા એટલે પરિચય અર્થ ક્યોં. જેમાં પૂર્વના કે પછીને કોઈ સંબંધને નિમિત્ત બનાવીને, સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈપણ યાચના કરવી. [૧૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધ કળ સંબંધી શય્યા કે સંથારા આદિનું પર્યુષણ અતિ ચાતુર્માસ પછી શેષાળમાં ઉલ્લંઘન કરે અથતિ શેષકાળ માટે યાચના ક્રલ શચ્યા-સંથારો, પાટ-પાટલાં વગેરે તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વાપરે કે તે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [અહીં સંવત્સરીથી ૩૦ દિવસના ૫ને આથીને આ વાત જણાવેલ છે, એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણથી 90 દિવસની સ્થિરતા ક્રવાની હોવાથી, તેની પહેલાં ગ્રહણ કરેલા શય્યા સંથારો પરત ક્રવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષાળ અતિ શિયાળાઉનાળામાં ગ્રહણ રેલ શયા વગેરે ચોમાસા પહેલાં તેના દાતાને પરત ક્રવા, અથવા પુનઃઉપયોગ માટેની આજ્ઞા માંગવી.) [૧૯] સાધુ-સાધ્વી વર્ષાકાળમાં ઉપભોગ કરવા માટે લાવેલ શા-સંથારો, વર્ષાકાળ વીત્યા પછી કણે દશ રાત્રિ ઉપભોગ કરી શકે, પણ તે સમયમર્યાદા ઉલ્લંઘે કે ઉલ્લંઘનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. શિ૧૦] જે સાધુ-સાધ્વી વાળ કે શેષHળ માટે યાચના ક્રીને લાવેલ શય્યાસંથારો વર્ષથી ભિજાયેલો જોયા-જાણ્યા છતાં તેને ખુલ્લો ન રે. પ્રસારીને સુઈ જાય તેમ ન રાખે, કે તેવું નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૧૧થી ૧૧૩] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય – બીજા કોઈને લાવેલ કે શય્યાતર પાસેથી ગ્રહણ કરેલ શા-સંસ્તારળે અથવા બંને પ્રકારે શય્યાદિને ફરી આજ્ઞા લીધા વિના બીજે સ્થાને ક્યાંક લઈ જાય કે લઈ જનાસ્ને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧૪ વિ8] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય શય્યા-સંથારો ગ્રહણ ક્રીને, તેને પાછો આપ્યા વિના વિહાર કરે કે વિહાર ક્રનારની અનુમોદના કરે. ૧૫] જે સાધુ-સાધ્વી શય્યાતરના શય્યા-સંથારાને ગ્રહણ કરી, પાછો આપતી વખતે પૂર્વવત રાખ્યા વિના કે ભળાવ્યા વિના વિહાર રે કે વિહાર ક્રનારની અનુમોદના કરે. [૧૧] જે સાધુ-સાધી ખોવાયેલા, પ્રત્યાર્પણીચ શય્યા કે સંથારાની અથવા શય્યાતરના શય્યા-સંથારાને શોધતો નથી અથવા શોધ ન જનારને અનુમોદે છે– [૧] જે સાધુ-સાધ્વી અ૫ કે થોડા પ્રમાણમાં પણ ઉપધિ વસ્ત્રાનું પડિલેહણ ન કે ન ક્રનારને અનુમોદે– નિશીથસૂરાના ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાનુવાદ પૂર્ણ Page #29 -------------------------------------------------------------------------- ________________ નિરીછેદસૂત્ર • સુરાવાદ મજ ઉદેશો-૩ શા • નિશીસસૂત્રના આ ઉદ્દેશા-૩માં સૂત્રો ૧૧૮ થી ૧૯૬ એ પ્રમાણે કુલ-૭૯ સૂત્રો છે. માં દશવિલ દોષનું ત્રિવિધે સેવન ક્રનારને સ્થાતિયં નામક પ્રાયશ્ચિત્ત આવે. જેને જિ” પ્રાયશ્ચિત્તાના નામે પણ ઓળખાવાય છે. • ઉદ્દેશા-૧-ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો, અમે આ ઉદ્દેશમાં ક્યાંક પ્રાયશ્ચિત્ત એમ લખેલ છે અને ક્યાંક નથી પણ લખેલ, પણ પ્રત્યેક દોમાં લધુમાસિક પ્રાયશ્ચિત આવે તે સૂત્ર ક્યન સ્પષ્ટ જાણવું. [૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગી-માંગીને ચાયના કરે કે માંગી-માંગીને યાચના કરનારને અનુમોદે. આ સૂત્ર એક્વચનમાં છે. હવે પછી આ જ સૂત્ર બહુવચનમાં છે. [૧૧] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ માંગી-માંગીને યાયે કે યાચળે અનુમોદે. [૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીને યાચે કે અનુમોદે. સૂિત્ર-૧૧૮, ૧૧૯માં ગૃહસ્થ પુરુષ એકવચન અને બહુવચન લીધા છે. આ સૂત્ર-૧૨માં ગૃહસ્થ સ્ત્રી એક્વચન છે, હવેના સૂત્રમાં રુરીઓ – બહુવચન છે.. [૧૧] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમમાં અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વામિને માંગી-માંગીને ચાચે કે યાચળે અનુમોદે. • હવે સૂમ-૧રથ્થી ૧૫માં જ આ ચાર સૂત્રો છે. પણ તેમાં “માંગી-માંગીને" શબ્દોને બદલે “તૂહલવશ” એમ ઉમેરેલ છે. જે અનુક્રમે એ યન, બહુવચન પુરુષ અને એ.વ.-બ.વ. સ્ત્રીને આશ્રીને છે. [૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતુહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે છે કે માંગી-માંગીને સાયનારને અનુમોદે છે. | [૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીચિકે કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે કે તેમ યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૨૪] સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીથિંક કે ગૃહસ્થ સ્ત્રી પાસે આશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાચે રે માંગી-માંગીને ચાયનારને અનમોહે [૧૫] જે સાધુ-સાધ્વી ઘર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૫ માંગી-માંગીને ચારે કે યાચનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. • હવેના ચાર સૂત્રોમાં યાચના પદ્ધતિમાં તફાવત છે, પણ ઉજા ચાર પ્રકારો જ છે. જેમ કે – (૧) ગૃહસ્થ પુરુષ, (૨) ગૃહ પુરુષો, (૩) ગૃહસ્થ તરી, (૪) ગૃહસ્થ ઋગીઓ – એ રીતે એક્વચન – બહુવચનમાં [૧૨] જે સાધુ-સાધ્વી થર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કાવ્યતીર્થિધે કે ગૃહસ્થો દ્વારા અાન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ ક્વે, પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની સામે કે આસપાસ આવીને, મીઠા વચન બોલીને માંગી-માંગીને ચા કે વાચકને અનુમોદે [૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ કે સામે આવીને તથા મીઠા વયન બોલીને માંગી-માંગીને તે યાચના રે કે યાચના ક્રનારનું અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૯] જે સાધુ-સાળી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામેથી લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની આસપાસ કે સામે આવીને તથા મીષ્ટ વચનો બોલીને માંગી-માંગીને ચાયે અથવા યાચના ક્રવાર તેવાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન, પાન આધિ આહાર ગ્રહણ ક્રવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સિવાય પ્રવેશ ક્યું કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૩િ૧] જે સાધુ-સાધ્વી સંખડી - અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય – જમણવારી હોય તેવા સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા જાય કે જનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી ગૃહરકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ઘર ઓિરડા રતાં વધુ દૂરથી લાવેલ અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે તે આશનાદિ ગ્રહણ કરે કે ક્રનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક વાર કે વારંવાર આમર્જન અને પ્રમાર્જન ક્યું કે તેમ કરનારને અનુમોદે. [૧૩૪] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક્વાર કે વારંવાર સંવાહન-મર્દન રે કે કરનારને અનુમોદે (૧૩૫] જે સાધુ-સાધ્વી પોતાના પગને તેલ, ધી, ચરબી કે માખણથી એક વખત વારંવાર માલિશ ક્યું કે તેમ માલિશ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૬] જે સાધુ-સાધ્વી પોતાના પગને લોધ, લ્ક, ચૂર્ણ, વર્ણાદિથી એક વખત કે વારંવાર ઉબટન ક્ટ કે ક્રનાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નિશીથદરા - સુણાનુવાદ બિ૩] જે સાધુ-સાવી પોતાના પગને અચિત્ત એવા શીતલ જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૩૮] જે સાધુ-સાધ્વી પોતાના પગને કોઈ દ્રવ્યથી રંગે કે તે ગને ચમકાવે તેમ ક્રનારને અનુમોદે. જે પ્રમાણે સૂત્ર-૧૩૩ થી ૧૩૮ એ છ પગને આશ્રીને લ્હા તે પ્રમાણે જ “કયાશરીરને” આથીને છ સૂત્રો કહે છે– [૧૩@ી ૧૪ કાયાને આશ્રીને છ સુકો• જે સાધુ-સાધ્વી પોતાની કાયા-શરીરનું.. [૧૩] એક વાર કે વારંવાર આમર્જન કરે કે જનારને અનુમોદે. [૧૪] એક કે અનેક વાર મદન કરે કે ક્રનારને અનુમોદે. [૧૪] તેલ, ઘી, ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ ક્યું કે ક્રનારને અનુમોદે. [૧૪] લોધ્ર, , ચૂર્ણ, વણદિથી ઉબટન ક્રે કે ઉબટન ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૪] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] ગે, રંગ ચમકાવે છે તેમ ક્રનારને અનુમોદે. જે પ્રમાણે પગના આલામાં છ સૂત્રો ૧૩૩ થી ૧૩૮ લ્હા તે પ્રમાણે જ અહીં ત્રણઘાને આશ્રીને છ સૂત્રો કહે છે– વિઝપ થી ૧૫૦] વ્રણને આશ્રીને છ સૂત્રો જે સાધુ-સાધ્વી પોતાના શરીરના ઘા-ઘણ જેવા કે કોઢ, દાદર, ખુજલી દિને– કે કાંટા આધિ લાગવાથી થયેલનેવિ૫] એક વાર કે અનેક વાર પ્રમાર્જનાદિ કરે કે કર્તાને અનુમોદે. [૧] તેલ, ઘી, ચમ્બી કે માણખથી એક્વાર કે વારંવાર માલીશ કરે કે તેમ નાને અનુમોદે. [૧૪થી એક કે અનેકવાર મદન રે કે ક્રનાને અનમો. [૧૪૮] લોધ્ર, કલ્ક, ચૂર્ણ, વર્ણાદિથી ઉબટન ક્યું કે ઉબટન ક્રનાને અનુમોદો તો પ્રાયશ્ચિત્ત. [૧૯] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે અનેકવાર ધુળે, ધોનારને. અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫૦] રંગે, રંગ ચમકાવે છે તેમ ક્રનારને અનુમોદે. ૧૫૧ થી ૧૫૬] જે સાધુ-સાધ્વી પોતાના શરીરમાં રહેલાં ગુમડાં, સડેલાં, મસા, ભગંદર આદિ વ્રણ-ઘાવને... વિપ૧] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી એક વાર કાપે કે વારંવાર કરે અથવા આમ કરનારને અનુમોદે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 3/પર ૩૧ - વિપર) કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી ાટે અથવા શોધન રે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે. [૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પરુ કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધુવે કે ધોનારની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત. [૧૫] કોઈ તીણ શસ્ત્રથી કરી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રશ્નનો લેપ એક્વાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે. [૫૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ-ધી-ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે. [૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, ૫ર કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈ પણ પ્રકારનો લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી માલીશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત ફ્લે કે સુગંધિત જનારની અનુમોદના રૈ. - ૧પ જે સાધુ-સાધ્વી પોતાના અપાન દ્વારની કૃમિઓ અને કૃષિની કૃમિઓને આંગળી નાંખી-નાંખીને કાઢે છે અથવા તેમ કઢનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કે તેમ કરનારને અનુમોદે. [૫૯] જે સાધુ-સાધી પોતાના વધેલા જંઘાના વાળને કપે કે સંક્કરે કે તેમાં જનારની અનુમોદના રે. [૧૬] જે સાધુ-સાધ્વી પોતાના ગુહ્ય ભાગના વાળને ઝપે, સંસ્કરે કે તેમ કરનાની અનુમોદના કરે, [૧૧] જે સાધુ-સાધ્વી પોતાના પેટ-છાતી-પીઠ ભાગના વાળને કાપે, સંસ્કારે અથવા તેમ ક્રનારની અનુમોદના કરે. . [૧જે સાધુ-સાધ્વી પોતાની આંખના વાળને કાપે કે સંસ્કરે અથવા તેમ ક્રનાને અનુમોદે. [૧૬] જે સાધુ-સાધ્વી પોતાની વધેલી દાઢી-મુછાદિને કરે છે કે સંસ્કરે છે અથવા તેમ ક્રનાને અનુમોદે. . [૧૬] જે સાધુ-સાધી પોતાના દાંત એક વાર કે અનેક વાર મંજનાદિથી ઘરે કે ઘસનારની અનુમોદના રે. [૧૫] જે સાધુ-સાધ્વી પોતાના દાંત શીતળ કે ઉણ અચિત્ત જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે. વિ૬૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત રંગે કે ચમાવે કે રંગનાર, ચમકાવનાની અનુમોદના રે. જે પ્રમાણે પગના ચાલાવામાં છ સૂત્રો કહ્યા, તે પ્રમાણે અહીં હોઠના ચાલાવામાં સૂક Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 ૧૩૩થી ૧૩૮ મુજબ છ સૂત્રો છે— [૧૬થી ૧૩૨] જે સાધુ-સાધ્વી પોતાના હોઠોને... [૧૬] એક કે અનેક વાર ધ્રુવે કે ધોનારને અનુમોદે. [૧૬] એક કે અનેક વાર મર્દન કરે કે નારને અનુમોદે. [૧૬૯] તેલ, ઘી, ચરબી, માખણ વડે એક કે અનેક્વાર માર્લીશ રે કે તેમ નારની અનુમોદના કરે. [૧૭૦] લોઘ, કલ્ક, ચૂર્ણ કે વર્ણાદિ વડે એક કે અનેક વાર ઉબટન રે અથવા તેમ નારને અનુમોદના કરે. [૧૭૧] અચિત્ત એવા શીતળ કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે અનેક વાર વે અથવા તેમ કરનારને અનુમોદે, [૨] રંગે કે ચમકાવે અથવા રંગનાર ચમકાવનારની અનુમોદના કરે. આ છએ કારણોમાં પ્રાયશ્ચિત્ત.] [૧૩] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા-વધેલા દાઢી-મૂછના વાળ કાપીને કે શોભાર્થે સંસ્કારે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા ચક્ષુરોમોને કાપે કે સંસ્કારે અથવા તેમ નારને અનુમોદે. [૧૫] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એક્વાર કે અનેક્વાર પ્રમાર્જે અથળા પ્રમાર્જનારને અનુમોદ. નિશીયછેદસૂત્ર - સૂનુવાદ - [૧૬] જે સાધુ-સાધ્વી પોતાની આંખો એક્વાર કે અનેક્વાર મર્દન કરે. [૧૭૭] જે સાધુ-સાધ્વી પોતાની આંખને તેલ, ઘી, ચરબી કે માખણ વડે એક કે અનેક્વાર માલીશ કરે, કે કરનારને અનુમોદે. [૧૭૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને લોધ્ર, ૫, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે અનેક્વાર ઉબટન રે કે નાને અનુમોદે. [૧૯] જે સાધુ-સાધ્વી પોતાની આંખને અચિત્ત ઠંડા કે ગમ પાણી વડે એક કે અનેક્વાર ધ્રુવે કે ધોનારને અનુમોદે. [૧૮૦] જે સાધુ-સાધ્વી પોતાની આંખને રંગે-ચમકાવે અથવા તેમ કરનારને અનુમોદે. [આ છએ કારણે પ્રાયશ્ચિત્ત.] [૧૮૧] જે સાધુ-સાધ્વી પોતાની પડખાના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૮૨] જે સાધુ-સાધ્વી પોતાની લાંબી ભ્રમરના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ રનારને અનુમોદે. [૧૮૩] જે સાધુ-સાધ્વી પોતાની આંખનો, કાનનો, દાંતનો, નખનો મેલ કાઢે છે કે તેને વિશુદ્ધ કરે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૮૪] જે સાધુ-સાધ્વી પોતાના શરીરને પસીનો, જામેલો મેલ, ભીનો મેલ, તેના ઉફર લાગેલી જ આદિને કાઢે કે તેનું વિશોધન કરે અથવા તેમ કરનારને અનુમોદે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮૫ [૮૫] જે સાધુ-સાળી એક ગામથી બીજે ગામ વિહાર ક્રતા પોતાના માથાને ઢાંકે કે ઢાંક્તાને અનુમોદે. ૮જે સાધુ-સાધી શણ ઉન કે સતર કે તેવા પદાર્થમાંથી વશીકરણનો દોરો બનાવે કે બનાવનારની અનુમોદના કરે. * [૧૮] જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના મુળ સ્થાનમાં, ઘરના પ્રમુખદ્વાર સ્થાનમાં, ઘરના ઉપદ્વાર સ્થાનમાં, દ્વારના મધ્ય સ્થાનમાં, ઘરના આંગણામાં, ઘરની પરિશેષ ભૂમિમાં મળ-મૂત્ર પરઠ કે પાઠવનારની અનુમોદના કરે. | [૧૮] જે સાધુ-સાધ્વી મૃતણૂહમાં, મૃતકની રાખવાળા સ્થાનમાં મૃતકના સૂપ ઉપર, મૃતકના આશ્રય સ્થાને, મૃતકના લયનમાં, મૃતક્તી સ્થળભૂમિમાં કે સ્મશાનની ચોતરફ મળ-મૂત્ર પરઠ કે પાઠવનારની અનુમોદના રે. ૧િ૮૯] જે સાધુ-સાધ્વી કોલસા બનાવવાના સ્થાને, ક્ષારાદિ બનાવવાના સ્થાને, પશુને ડામ દેવાના સ્થાને, ઘાસ સળગાવવાના સ્થાને, ભૂસ સળગાવવાના સ્થાને, મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૦] જે સાધુ-સાધ્વી નવી હળ ચલાવેલ ભૂમિમાં, નવી માટીની ખાણમાં, જ્યાં લોકે મળ-મૂત્રાદિ તજતાં હોય કે ન તજતાં હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનાને અનુમોદે. [૧૧] જે સાધુ-સાધ્વી ઘણાં કાદવ કે ઓછા પાણીવાળા સ્થાનમાં, કીચડના સ્થાનમાં કે ફૂગવાળા સ્થાને મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારની અનુમોદના રે, [૧૨] જે સાધુ-સાધ્વી ગૂલર, વડ, પીપળાદિના ફળ સંગ્રહ સ્વાના સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. વિ8] જે સાધુ-સાધ્વી પાંદડાવાળી ભાજી, બીજા શાક, મૂળ, કોથમીર, વનસ્પતી, - કોસ્તુભ, જીરુ, દમનક, મરક વનસ્પતિ વિશેષતા સંગ્રહ સ્થાને કે ઉત્પન્ન થનાર વાડીમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૪] જે સાધુ-સાધ્વી શેરડી, ચોખા, કુટુંબ કે ક્લાસના ખેતરમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. શિલ્પો જે સાધુ-સાધ્વી શોક-સમપર્ણ-ચંપક-આમ્રના વનમાં કે બીજા કોઈ વનમાં જે પુત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારને અનુમોદે. [૧૯જે સાધુ-સાધ્વી રાત્રે કે વિલે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલા પરઠ કે પરઠવનાને અનુમોદે. ઉક્ત કઈિપણ દોષ સેવનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત ધે છે. નિણીવાસ-ઉદેરા-૩ નો મુનિ દીપાસાગરે રે સુણાનુવાદ પૂર્ણ ૭િ|s] Page #35 -------------------------------------------------------------------------- ________________ નિશીથછેદસૂત્ર - સૂાનુવાદ ના ઉદેશો-૪ • નિશીથસુત્રના આ યૌવા ઉદ્દેશમાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. તે ૧૧૭ સૂત્રોમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનાઝે માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને લઇમાસિક પ્રાયશ્ચિત્ત પણ è છે— ઉદેશા-૧-ની માફક આ ઉદ્દેશામાં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે. એ શબ્દો જોડવા. અને પ્રાયશ્ચિત્ત શબ્દ લખ્યો હોય કે ન હોય પણ બધાં સૂત્રમાં “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત'' આવે તેમ જાણવું. [૧૯૭થી ૧૯૯] જે સાધુ-સાધ્વી રાજાને – (૧) વશ , (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે, તો પ્રાયશ્ચિત્ત. 0િ0 € ર૦] જે સાધુ-સાધ્વી રાજાના અંગરક્ષળે (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (3) આકર્ષિત કરે કે આ ત્રણે ક્યનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૩ થી ૨૦૫) જે સાધુ-સાધ્વી નગરરક્ષને (૧) વશ કરે, (૨) ખુશામત , (૩) આકર્ષિત કે આ ત્રણે નારની અનુમોદના ક્રે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૬ ર ૨૦] જે સાધુ-સાધ્વી નિગમ ક્ષક્ત (૧) વશ રે, (૨) ખુશામત કરે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૯થી ૨૧૧] જે સાધુ-સાધ્વી દેશ આરક્ષને (૧) વશ કરે, (૨) ખુશામત રે, (૩) આર્કર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૧૫) જે સાધુ-સાધ્વી સચિત્ત ઔષધિ (ધાન્યાદી) આહાર કરે અથવા નારની અનુમોદના રે રિ૧૬) જે સાધુ-સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા સિવાય કૉઈ પણ વિગઈનો આહાર ક્યું કે ક્રનારને અનુમોદે. રિ૧] જે સાધુ-સાધ્વી સ્થાપના કુળોને ન જાણીને, ન ગવેષણા કરીને, ન પૂછીને આહાર ગ્રહણની ઇચ્છાથી તે કુળમાં પ્રવેશ કરે કે પ્રવેશ રૈનારને અનુમોદે રિ૧૮] જે સાધુ-સાધી ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૯] જે સાધુ-સાધ્વી આવવાના માર્ગમાં દાંડો, લાક્કી, રજોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ ઉપક્રણ રાખે કે સખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. રિર૦] જે સાધુ-સાધ્વી નવા-નવા ઝઘડા ઉત્પન્ન કરે કે ક્રનાક્ની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત, [૨૧] જે સાધુ-સાધ્વી ખમાવીને ઉપશાંત રેલા જૂના કલહ ફરી ઉત્પન્ન કરે કે સ્નારની અનુમોદના રે. રિ૨૨] જે સાધુ-સાધ્વી મોટું સળી-સળીને એટલે કે ખડખડાટ હસે કે તેમાં હસનારને અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી પાર્થને સંઘાટક આપે કે આપનારની અનુમોદના રેરિર૪] જે સાધુ-સાધ્વી પાર્શ્વસ્થનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને Page #36 -------------------------------------------------------------------------- ________________ ર૪ પ અનુમોદે [૨૨૫, ૨૨૬] જે સાધુ-સાધ્વી (૧) અવસને સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) અવસાનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. રિર૭, ૨૨૮] જે સાધુ-સાધ્વી (૧) કુશીલને સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) કુશીલનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. રિ૨૯, ૨૩૦] જે સાધુ-સાધ્વી (૧) નિત્યક્ટ્ર સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) નિત્યનો સંઘાટક ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે, [૨૩૧, ર૩ર) જે સાધુ-સાધ્વી (૧) સંસક્તને સંઘાટક આપે કે આપનારને અનુમોદ, (૨) સંસક્તનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. [૩૩] જે સાધુ-સાધ્વી પાણીથી ભીના થયેલા હાથ, માટીનું પાત્ર, ક્કછી, કોઈપણ ધાતુપાત્રથી દેવાતા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. [૩૪] ઉક્ત સૂત્ર-૨૩૩માં જણાવ્યા મુજબ ૨૧-ભેદ જાણવા. જે સાધુ-સાધ્વી સસ્નિગ્ધ - થોડી માત્રામાં પણ સયિત્ત પાણીની ભિનાશ હોય, સચિત્ત એવી જ રજ સહિત હોય, અથવા- સચિત્ત એવી (૧) માટીથી લિમ, (૨) ક્ષારથી લિમ, (3) હડતાલથી લિમ, (૪) ગેરથી લિય, (૫) ખડી ચૂર્ણથી લિપ્ત, (૬) હિંગુલથી લિપ્ત, (૩) અંજનથી લિમ, (૮) લોધ્રથી લિય, (૯) કુક્કસ દ્રવ્ય લિમ, (૧૦) પિષ્ટ લિસ, (૧૧) કંદથી લિમ, (૧૨) મૂળથી લિન, (૧૩) આદુથી લિમ, (૧૪) પુષ્યથી લિય, (૧૫) કોષ્ટપુટથી લિસ. [સંક્ષેપમાં કહીએ તો સચિત્ત અપાય, પૃથ્વીકાય કે વનસ્પતિકાયથી સંશ્લિષ્ટ એવા હાથ, પાત્ર, ડછી કે કોઈ પાત્ર દ્વારા કોઈ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩પ થી ર૪૯] જે સાધુ-સાધ્વી... ૧ – ગ્રામરક્ષળે વશ રે, ખુશામત રે, આકર્ષિત ક્રે. ૨ – દેશારક્ષળે વશ કરે, ખુશામત ક્ટ, આકર્ષિત કરે. ૩ – સીમાક્ષને વશ રે, ખુશામત રે, આકર્ષિત ક્રે, ૪ – અરણ્યાક્ષન્ને વશ ક્રે, ખુશામત રે, આકર્ષિત કરે. ૫ - સર્વારક્ષળે વશ કરે, ખુશામત ક્ય, આકર્ષિત રે, એ પાંચે સૂત્રમાં ત્રણ વસ્તુ લીધી એટલે ૧૫-સૂત્રો થયા. ઉક્ત પંદર ક્રિયા પોતે રે કે તેમ કરનારને અનુમોદે. [૨૫૦ થી ૨૫પી જે સાધુ-સાધ્વી પરસ્પર અર્થાત્ સાધુ-સાધુના કે સાધ્વીસાધ્વીના પગને પરસ્પર (૧) એક કે અનેકવાર પ્રમાર્જે પ્રમાર્જનારને અનુમોદે (૨) એક કે અનેકવાર મર્દન ક્યું કે કરનારને અનુમોદે (૩) એક કે અનેક્વાર તેલ, ઘી, ચરબી કે માખણથી અવ્યંજન ક્વે – કે જનાને અનુમોદ, (૪) લોધ્ર, લ્ક, ચૂર્ણ કે વર્ણ વડે એક કે અનેક વાર ઉબટન % કે જનારને અનુમોદ, (૫) અચિત્ત Page #37 -------------------------------------------------------------------------- ________________ નિરીદા - સુરાનુવાદ ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે, (૬) ગે કે ચમાવે -- કે તેમ ક્રનાને અનુમોદે. [૫ થી રપ જે સાધુ-સાધ્વી પરસ્પર સિાધુ-સાધુની કે સાધ્વી-સાધ્વીની કાયા-શરીર્મ્સ ઉપર કહ્યા મુજબ પ્રમાર્જ. મર્દન રૈ, અગ્રંજન , ઉબટન રે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર. રિ થી ૨છી જે સાધુ-સાધ્વી પરસ્પર કાયાના વ્રણ-ઘાવને ત્રિ-૨૫૦થી ૨૫૫ મુજબ] પ્રમાર્જે, મર્દન રે, અખંજન રે, ઉબટન રે, ધુવે કે ગે આદિ છ સૂત્ર. રિ૬૮ થી ૨૭૩] જે સાધુ પરસ્પર કાયાના ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ ઘણો (૧) જોઈ તીક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેક્વાર છેદે કે છેદનારને અનુમોદે, (૨) છેદીને લોહી કે પરુ કાઢે કે વિરદ્ધિ કરે, (3) વિશુદ્ધિ આદિ પછી અચિત્ત એવા શીત કે ઉષ્ણ પાણી વડે એક કે અનેકવાર પ્રક્ષાલે, (૪) પ્રક્ષાલન બાદ તેના ઉપર લેપ લગાડે. (૫) પછી તેલ-ઘી-ચરબી કે માખણથી મર્દન કરે, (૬) પછી જેઈપણ જાતના ધૂપ વડે સુગંધિત કરે અથવા ઉક્ત કર્યો #નારને અનુમોદે. [૪] જે સાધુ-સાધ્વી પરસ્પર, ગુદામાં કે નાભિમાં રહેલા શુદ્ધ જીવો – કૃમિ આદિને આંગળી નાંખી-નાંખીને બહાર કાઢે કે કાઢનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે સાધુ-સાધ્વી એક્બીજાના વધેલા નખના અગ્રભાગને પે, શોભા વધારવા સંસ્કાર કે તેમ ક્રનારમને અનુમોદે. ૬િ થી ૨૮] જે સાધુ-સાધ્વી એક્બીજાના વધેલાં (૧) જાંઘના વાળ, (૨) ગુહ્યાભાગના વાશ, (૩) રોમરાજી, (૪) બગલના વાળ, (૫) દાઢી મૂંછના વાળ કપે, ક્રપનારને અનુમોદે. રિ૮૧ થી ૨૯] જે સાધુ-સાધ્વી એકબીજાના દાંત ઘસે – ધ્રુવે કે રંગે હશે. (૨) હોઠ પ્રમાઊં, પરિમર્દન રે, માલીશ રૈ, ઉબટન રે, ધોવે કે ગે. (૩) લાંબા વધેલા દાઢી-મૂછના વાળ, નાક્ના વાળ, આંખની પાંપણના વાળ કાપે, (૪) આંખને પ્રક્ષાલે, પરિમર્દન રે, માલીશ રૈ, ઉબટન કરે, ધોવે કે રંગે કે ઉકત સર્વે કાર્ય કરનારને અનુમોદે. [આ બધાં સૂબો સૂત્ર-૧૬૪થી ૧૮૦ મુજબ જાણવા ૨૯૮, ૨૯] જે સાધુ-સાધ્વીએક્બીજાના (૧) વધેલાં ભ્રમરના વાળ (૨) પડખાંના વાળ કપે કે કાપનારને અનુમોદે. રિ૦૦] જે સાધુ-સાળી એકબીજાના આંખ-કાન-દાંત-નખનો મેલ કાઢે છે કે કટનારની અનુમોદના કેરે, [] જે સાધુ-સાળી એક્બીજાનો પસેવો, મેલ, પંક કે મેલને કાટે, વિશુદ્ધ વે કે તેમ કરનારને અનુમોદે. [૩૦] જે સાધુ-સાધ્વી એકબીજાના માળે ગ્રામાનુગ્રામ વિચરતા ઢાંક કે ઢાંક્નાને અનુમોદે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦૨ • આ સૂત્ર-૨૫ થી ૩૦૨નો કાર્ણ સંક્ષિપ્ત ર્યો છે, કેમ કે પૂર્વે આ સૂત્ર-૧૧૩ થી ૧૮પમાં આવી ગયેલ છે. ફક માત્ર એટલો છે કે ત્યાં આ દોષમાં “સ્વયં રે" એમ કહેલું. અહીં આ દોષ “પરસ્પર સેવે” એમ કહેલ છે. - આ બધામાં “લધુમાસ” પ્રાયશ્ચિત્ત. [૩૦] જે સાધુ-સાધ્વી ચોથી પોરિટિના ચોથા ભાગમાં મળ-મૂત્ર ત્યાગની ભૂમિનું પ્રતિલેખન ન , ન કરનારને અનુમોદે. [૩૦] જે સાધુ-સાધ્વી ત્રણ મળ-મૂત્ર ત્યામ ભૂમિનું પ્રતિલેખન ન રે કે ન કરનારની અનુમોદના કરે. [૩૫] જે સાધુ-સાધ્વી એક હાથની ઓછી લાંબી-પોળી મળમૂત્ર ત્યાગ ભૂમિમાં મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારને અનુમોદે. [૩૬] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ક્યાં પછી મળદ્વારને સાફ ન ક્યું કે સાફ ન ક્રનારને અનમોદે. ૦િ૭) જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ક્યાં પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન જનારને અનુમોદે. વિ૦૮) જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ મળપ્લાસ્ને લાડાથી, વાંસની પટ્ટીથી, આંગળીથી, સળીથી સાફ કરે કે તેમ સાફ નારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [3Ê] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગી આયમન ન રે. [૩૧] જે સાધુ-સાધ્વી જ્યાં મળ-મૂત્ર ત્યાગે, ત્યાં જ તેની ઉપર આચમન રે કે આચમન જનારને અનુમોદે. [૩૧] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રને ત્યાગીને ત્યાંથી ઘણે દૂર જઈને આચમન ક્રે કે આચમન કરનારને અનુમોદે. રિ૧ર) જે સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ કર્યા પછી ત્રણથી અધિક પસલી – ખોબા જેટલા પાણીથી શુદ્ધિ રે, કરનારને અનુમોદે. ૩િ૧] જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી. તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ-સાધ્વીને કહે કે હે આર્ય ? હિ આર્યા ! ચાલો આપણે બંને સાથે અન, પાન, ખાદિમ, સ્વાદમિ ગ્રહણ ક્રવાને માટે જોઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર-પાન કરીશું. જો તે આવું બોલે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. આ પ્રમાણે શોમાં કા મુજબ કોઈપણ એક કે વધુ દોષ વય , કે સેવાનારને અનુમોદે તો માસિક પરિહારગાન ઉદ્યાનિક અતિ લઘુ માસિક પ્રાસાત્તિ આવે. લિસીશ-ઉમા- નો મુનિ દીપત્નસાગરે રેવ સૂરાનુવાદ પૂર્ણ Page #39 -------------------------------------------------------------------------- ________________ નિરીક્ષછેદસૂત્ર - સુણાનુવાદ મા ઉદેશો-૫ ના • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂગ-૩૧૪ થી ૩૨ એમ કુલ – ૪ સૂત્રો છે. જેમાંના ઈપણ દોષનું ત્રિવિધે સેવન કારને રિસર્ચ નિરિયા નામનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને “વધુ માસિક પ્રાયશ્ચિત્ત' હેવાય છે. [૩૧૪ થી ડરી જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળમાં - ઝંઘની આસપાસની સચિત્ત પૃધી ઉપર રહીને આ ૧૧ દોષ સેવે કે આ ૧૧ દોષ સેવનાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે [૧૪] એક્વાર કે અનેકવાર આમ-તેમ અવલોક્ન ક્રે[૧૫] કયોત્સર્ગ, શયન કે નિષધા - [૩૧] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રૈ[3] મળ-મૂત્રનો ત્યાગ કરે[૧૮] સ્વાધ્યાય કરે[૩૧] સ્વાધ્યાયનો ઉદેશો કરેકિર૦) સ્વાધ્યાયનો સમદેશ રે[3] સ્વાધ્યાયની અનુજ્ઞા કરરિરી સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના આપે[38] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના ગ્રહણ - [3] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની પુનરાવર્તન કરે [૫] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિશ – ઓઢવાનું વસ્ત્ર અન્યતીથિક કે ગૃહસ્થ પાસે સીવડાવે, સીવડાવનારને અનમોદે. ડિ) જે - તે ધૂડાંને દીર્ઘસૂત્રી કરે – શોભાદિ માટે દોરી નંખાવે કે તેમ નારની અનુમોદના રે. ડિરએ જે સાધુ-સાધ્વી લીમડા, પરવળ, બિલ્લીના પાનને અચિત્ત ઠંડા કે ગરમ પાણીમાં ધોઈ-પીસીને ખાય, ખાનારને અનુમોદે. [૩ર૮ ૩૩૧] જે સાધુ-સાધ્વી ગૃહરણના પાદDછનળે કે પ્રાતિહારિક પાછીંછનકને આશ્રીને આ બન્ને દોષ સેવે કે સેવનારને અનુમોદે. ફિર૮] ગૃહસ્થને આજે પાછું આપીશ કહી બીજા દિવસે આપે૩િ૨૯ ગૃહસ્થને કાલે પાછું આપવાનું જ્હી, તે જ દિવસે પાછું આપે[aa] શાતને આજે પાછું આપવાનું કહી કહે આપે. [૩૫] શય્યાતરને કાલે પાછું આપવાનું જ્હી આજે આપે. ફિર દી ૩પ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક કે શય્યાતના દંડ, લાઠી, અવલેખિનાક્ષ, વાંસની સળી ચાચી નીચેના બળે દોષ સેવે કે સેવનારને અનુમોદ તો પ્રાયશ્ચિત્ત. ફિટર-૩૩ આજે જ પાછા આપવાના હી કાલે આપે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ફિ૩૪-૩૩૫] કાલે પાછા આપવાના જ્હી આજે આપી દે[૩૩૬ થી ૩૩૮] જે સાધુ-સાધ્વી (૧) પ્રતિહારિક, (૨) સાગરિક (3) પ્રાતિહારિક અને સાગરિક ઉભયપક્ષી - શય્યા અને સંથારો પાછો આપ્યો નથી બીજી વખત આજ્ઞા લીધી વિના ઉપયોગમાં લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત (એ ત્રણ સૂત્ર થયાં ફિ૩૯] જે સાધુ-સાધ્વી શણ - ઊન-પોંડ કે અમિલના ક્યાસથી દોરા ગૂંથે, દીઘાણી રે કે બીજા કરનારને અનુમોદે, [૩૪૦ થી ૩૪૮] જે સાધુ-સાધ્વી અહીં ધેલાં સૂત્રાનુસાર -- કાષ્ઠ દંડ, વેણુદંડ, વેંતદંડ સંબંધી દોષ સેને કે સેવનારને અનુમોદે [૩૪] સચિત્ત દંડાદિ કરવા – બનાવવા. [૩૧] સચિત્ત દંડાદિ ધારણ કરવા. [૩૪ અચિત્ત દાંડાદિનો પરભોગ ો . [૩૪૩-૩૪૫] દંડાદિને રંગીન બનાવવા-ધારવા-વાપરવા. [૩૪-૩૪૮] દંડાદીને વિવિધરંગી બનાવવા -- ધારવા – વાપરવા. [૩૪૯] જે સાધુ-સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, ર્બટ, મડંબ, ફોણમુખ, પાટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, સંબાહ, રાજધાનીમાં પ્રવેશ ક્રીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૫] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, તરુઆ, શીશા, ચાંદી, સોના કે વજનની ખાણ પાસે વસેલી નવી વસતિમાં જઈને અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને અનુમોદે. રિપ૧ થી ૩૬] જે સાધુ-સાધ્વી (૧) મુખ, (૨) દાંત, (૩) હોઠ, (૪) નાક, (૫) બગલ, (૬) હાથ, (૩) નખ, (૮) પાન, (૯) પુષ્પ, (૧૦) ફળ, (૧૧) બીજ, (૧૨) હરિત – એ બારમાંથી કોઈપણને વીણા જેવા સુર કાઢવાને યોગ્ય બનાવે કે બનાવનારને અનુમોદે. - વિશ્વ રી ૩] જે સાધુ-સાધ્વી ઉપરોક્ત મુખ, દાંત આદિ બાર સૂત્રો મુજબ કોઈ એક્શી વીણા જેવા શબ્દો વગાડે કે વગાડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. મિ થી ૩જે સાધુ-સાધ્વી - (૧) શિક (૨) સપ્રાકૃતિક, (૩) સપરિક્ષ્મ જેવી શય્યામાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે. [૩૮] જે સાધુ-સાધ્વી “સંભોગ પ્રત્યયિક ક્રિયા” – માંડલી વ્યવહાશ્રિત ક્રિયા ન લાગે તેમ બેસે, બેસનાર્ન અનુમોદે. nિe] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કષ્ટપાત્ર, માટીપાત્ર જે પરિપૂર્ણ, ઢ, સખવા યોગ્ય કે લ્પનીય છે. તેને ટુક્કા કરી-કરીને પાઠવે કે પરઠવનારને અનુમોદે, 3૮] જે સાધુ-સાધ્વી પરિપૂર્ણ, ઢ, સખવા યોગ્ય કે લ્પનીય વસ્ત્ર, ક્બલ કે પાદકનક્ના ટુક્ક ટુક્કા કરીને પાઠવે કે પરઠવનારને અનુમોદે. ફિ૮૦] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખનિકા કે વાંસની સળી તોડી-તોડીને Page #41 -------------------------------------------------------------------------- ________________ o નિરીટાછેદસૂર - સૂપનુવાદ પાઠવે કે પરઠવનારને અનુમોદે. ૩િ૮ર થી ૩૯ જે સાધુ-સાધ્વી હરણ સંબંધી આ ૧૧-માનો ક્રેઈપણ દોષ સેવે કે સેવનારને અનુમોદે– [૩૮] પ્રમાણથી મોટું રજોહરણ રાખે. [૩૮૩) જોહરણની દશી નાની બનાવે. [૩૮] રજોહરણને દડાની જેમ ગોળ-ગોળ બાંધે. [૮૫] જીહરણને અવિધિથી બાંધે. [૩૮] સ્નેહરણને એક બંધનથી બાંધે. [૮] રજોહરણને ત્રણથી અદિક બંધને બાંધે. ૩િ૮૮] અનિકૃષ્ટ દોષવાળું રજોહરણ રાખે. [૩૮૯) જોહરણને શરીપ્રમાણ યોગથી દૂર રાખે. [૩] જોહરણ ઉપર બેસે. [૩૧] જીલણ ઉપર માથું રાખીને સુવે. [૨] જોહરણ ઉપર સૂઈને પડખાં ફેરપે. એ પ્રમાણે ઉદ્દેશા-૪-માં જણાવેલ કોઈપણ દોષ રવયં સેવે ચાવત તે દોષ સેવનારની અનુમોદના રે, તો તેને માસિક પરિહારશાન ઉઘાતિક નામક પ્રાયશ્ચિત્ત આવે. નિશીથવા-ઉદેશાજ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ 38. ઉદેશો જ • ઉદ્દેશમાં સૂર-૩૯૩ થી ૪૨૯ અતિ ઉસૂબો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન નાસ્ને “ચાતુર્માસિક પરિહાસ સ્થાન અનુતિક” નામનું પ્રાયશ્ચિત્ત આવે. જેને “ગુરુ ચમારી પ્રાયશ્ચિત્ત” કહે છે. • પ્રત્યેક સૂસને અંતે પ્રાયશ્ચિત્ત આવે એમ જોડવાનું છે. અમે બધાં સ્થાને એ નિર્દેશ ક્ય નથી. તો પણ તેમ સમજી લેવું. [૩૩] જે સાધુ મૈથુન સેવન માટે સ્ત્રીને સાધ્વી હોય તો પુરુપને વિનવણી રે કે ક્રનારને અનુમોદે. [૩૯૪ થી ૪૦] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી આ નવ દોષ સેવે-સેવનારને અનુમોદે. [ઉદ્દેશા-૧ ના નવ સૂત્રો સમાન આખો આલાવા અહીં સમજી લેવો. (૧) હસ્તકર્મ ક્ટ, (૨) જનનેન્દ્રિયને કાષ્ઠાદિથી સંચાલિત રે, (૩) જનનેન્દ્રિયનું મર્દન રે, (૪) તેલ આદિથી જનનઈન્દ્રિયનો માલિશ રે, (૫) ક્મદિ ગંધ દ્રવ્યથી ઉબટન ક્ટ, (૬) જળથી ધ્રુવે, (9) ચામડી ઊંચી રે, (૮) જનનેન્દ્રિયને સુંઘે, (૯) કોઈ અચિત્ત શ્રોતાદિમાં વીર્ય કાઢે, સાધ્વી જ મટે. કિo૩ થી ૪૦૫) જે સાધુ મેથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને સિાથ્વી - પરૂપને આ પ્રમાણે કરે કે ક્યનારને અનુમોદે. [૧] સીને વસ્રરહિત રે કે વસ્રરહિત થવા દે. રિ] ક્લહ રે, ક્લાહ ઉત્પાદક વચન કહે, ક્લહ માટે જાય. " [3] પત્ર લખે, લખાવે, લખવા માટે બહાર જાય. [૪૦૬ થી ૪૧૦] મૈથુન સેવનની ઇચ્છાથી જે સાધુ-સાધ્વી આ દોષ સેવે કે સેવનારને અનુમોદે– [૧] જનનેન્દ્રિય કે અપાન દ્વારના અગ્રભાગને ઔષધિ વિશેષથી પીડાયુક્ત રે રિ] એ રીતે પીડાયુક્ત ક્રીને તેને અચિત્ત ઠંડા કે ઉષ્ણ પાણીથી ધવે. [3] ધોઈને એક કે અનેક વખત આલેપન રે. [૪] આલેપન કર્યા પછી તેલ વગેરેથી એક કે અનેક વાર માલિશ . [૫] માલિશ કરીને કોઈ સુગંધી પદાર્થથી એક કે અનેક વખત સુવાસિત રે. સિવ૧ થી ૪૧૫જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થકી આ પાંચમાંને કોઈ દોષ સેવે કે સેવનાર ને અનુમોદે– [] અખંડ વસ્ત્રો ધારણ ક્રે-રાખે [૨] અક્ષત વસ્ત્રો ધારણ કરે રાખે [3] ધોઇને રંગેલા વસ્ત્રો ધારણ % કે મલિન વસ્ત્રો રાખે ]િ અનેક રંગી વસ્ત્રો ધારણ પિ અનેક રંગી કે ચિત્રિત વસ્ત્રો ધારણ ક્રે. [૬ ી ૬૮ી અહીં કુલ-૫૩ સૂત્રો છે. આ સૂત્રો પૂર્વે ઉદ્દેશા-૩ માં હેલ સૂમ-૧૩૩ થી ૧૮૫ મુજબ છે. ફર્ક એટલો છે કે ત્યાં આ પ૩ સૂત્રોમાં સાધુ-સાધ્વી સ્વયે રૈ એમ ક્યું. આ જ પ૩ સૂત્રોનો સાક્ષેપિત અર્થ ઉદ્દેશા-૪માં બ ૫૦ થી ૩૦રમાં પણ હ્યો છે. પણ ત્યાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ર નિરીયાદરા - સુરઇનુદ આ દોષ સાધુ પરસ્પર સેવે તેમ કહેલ છે. આ જ પ૩ દોષ અહીં પણ લીધા છે. પરંતુ અહીં તે દોષોનું સેવન મૈથુન સેવનના સંલ્પથી સાધુ કોઈ સ્ત્રી સાથે જે સાધ્વી-પુરુષ સાથે ક્યો કે તેમ જનાને અનુમોદે, માટે હ્યું છે. ૪િ૧] એક કે અનેક વખત પગથી પ્રમાર્જના કરે થી લઈને ૪િ૬૮] એક ગામથી બીજે ગામ જતાં મસ્તકનું આચ્છાદન રે. ત્યાં સુધી આ દોષો સમજી લેવા. માત્ર આ બધી ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી થઈ હોય. પ્રાયશ્ચિત્ત ગુરુ ચૌમાસી. ૬િ૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંતાથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, મિશ્રી આદિ પૌષ્ટિક આહાર રે. આહાર કરનારને અનુમોદે. ઉક્ત કોઈપણ દોષના સેવનથી ચાતુમાંસિક પરિહારસ્થાન અનુઘાતિક અતુ ગુરુ ચીમાસી પ્રાયશ્ચિત્ત આવે. નિશીથસુર-ઉદેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રૈલ સૂપનુવાદ પૂર્ણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ooo ઉશો-૭ નો • નિશીયસૂના આ ઉદ્દેશામાં સૂત્ર-૪૭૦ થી વ૬૦ એ પ્રમાણે કુલ-૯૧ સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું સેવન નારને “ચાતુમિિસક પરિહાસસ્થાન અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત આવે, જેનું બીજું નામ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત છે. • અહીં પ્રત્યેક સૂત્રના અંતે “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે' આ વાક્ય જોડવું જરૂરી છે. અમે ક્યાંય નોંધેલ નથી પણ વાયકે બધે આ વાક્ય જેડીને જ સૂબ વાંચવું ૦િ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ, કાષ્ઠ, મીણ, ભીંડ, મોરપીંછા, હાડકાં, દાંત, શંખ, શીંગડા, પાન, પુષ્પ, ફળ, બીજુ વનસ્પતિ એ ૧૬માંથી કોઈપણની માળા - (૧) બનાવે (૨) ધારણ કરે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે. [૪૩ થી ૪પ જે સાધુ-સ્ત્રી સાથે [સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી લોઢાનું, તાંબાનું બyષનું શીશાનું ચાંદીનું કે સોનાનું છું (૧) બનાવે (૨) ધારણ રે – રાખે (૩) પહેરે - આ ત્રણે ક્રનારને અનુમોદે. ૬િ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઇચ્છાથી હાર, અઈહાર, એકાવલી, મુક્તાવલી, મનાવલી, રત્નાવલી, કટિસૂત્ર, ભૂ બંધ, કેયૂર, કુંડલ, મુગટ, પ્રલંબસૂત્ર કે સૂવર્ણવ્ય (૧) બનાવે (૨) ધારણ ક્યે રાખે (૩) પહેરે અથવા આ ત્રણે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૯િ થી ૪૮૧] જે સાધુ-સ્ત્રી સાથે સાળી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી મૃગચર્મ, સૂમવસ્ત્ર, સૂક્ષ્મલ્યાણક વસ્ત્ર, આજાતિ, કયાતિ, ક્ષૌમિક, દુર્લક, તિરીડપટ્ટ, મલયજ, પબુલ્લ, અંશુક, ચિનાંક, દેશરાગ, અપ્લાય, ગજલ, સ્ફટિક, નવ, ક્વલ, પાવર, ઉદ્ગ, પેશલ, પેસલેશ, કૃણ-નીલ-ગૌર-મૃગચર્મ, કાન, કનíત, નક્કટ્ટ, ક્નક ખચિત, કનક સ્પતિ, વ્યાઘ, ચિત્તો, આભરણયકત, અનેક આભરણયુક્ત આ ચોત્રીશમાંથી બ્રેઈપણ પ્રકારના વસ્ત્રને (૧) બનાવે (૨) ધારણ કરે -- રાખે (૩) પહેરે કે આ ત્રણે સ્નારને અનુમોદે. [૪૮] જે સાધુ, મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર કે સ્તનને ગ્રહણ કરીને તેનું સંચાલન રે કે ક્રનાઓ અનુમોદે ૮િ૩ થી પ૩પ આપ૩ સૂત્રો છે. જે બીજા ઉદ્દેશાના ૧૩૩ થી ૧૮૫ સૂત્ર મુજબ જ સમજી લેવા. આ પ્રકારે પ૩ સૂત્ર ત્રીજ ઉદ્દેશ પછી ચોથા અને છઠ્ઠા ઉદ્દેશામાં પણ આવેલ છે. સૂત્રો બધે જ આ જ છે, પણ તે ક્રિયા વા પાછળના હેતુમાં ફર્ક છે. આ ઉદ્દેશામાં મૈથુનની ઈચ્છાથી આ કિયા પસ્પર ક્રે' તે હેતુ છે. જે સાધુ સ્ત્રી સાથે મૈથુનની ઈચ્છાથી સાળી-પુરુષ સાથે મૈથુનેચ્છાથી) એકબીજાના પગ પ્રમાÈ, પગનું મર્દન રે, ઈત્યાદિથી આરંભીને છેક પિ૩મું સૂત્ર જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન ઈચ્છાણી રામાનુગ્રામ વિયરતાં એક્બીજાના મસ્તકને આવરણ રે કે તેમ કરનારને અનુમોદે તો “ગ, ચોમાસી પ્રાયશ્ચિત્ત' આવે ત્યાં સુધીના સૂત્રો જાણવે. Page #45 -------------------------------------------------------------------------- ________________ નિરીદસર - સુરાવાદ પિ૩૬ થી ૫al જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને સાધ્વી હોય તો કોઈ પુરુષને [૫૩] સચિત્ત પૃથ્વીની નિક્ટની ભૂમિ ઉપપિ સચિત્ત જળથી નિગ્ધ ભૂમિ ઉપરપિ૩૮] સચિત્ત રજ યુક્ત ભૂમિ ઉપરપિ૩૯] સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપપિ૪૦] સચિત્ત એવી પૃથ્વી ઉપર[પ૪૧] સચિત્ત એવી શીલા ઉપપિ૪રી સચિત્ત માટીના ઢેફા કે પત્થર ઉપર [૫૪] ધુણ લાગવાથી કે કાષ્ટ જીવ યુક્ત હોય, તેની ઉપર તથા જે સ્થાન ઇંડા, ગત જીવ, બીજ, લીલું ઘાસ, ઓસ, પાણી, ડીના દર, લીલ-ફૂગ, ભીની માટી કે ક્રોડીયાના જાળા હોય તેવા સ્થાને પિw] અર્ધ પર્ઘકસન કે ખોળામાં - ઉક્ત નવે સ્થિતિમાં બેસાડે, સુવડાવે કે બેસાડનાર અથવા સુવડાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પ૪૫] સાધુ-સ્ત્રી સાથે મૈથુન સેવાનની ઈચ્છાથી સ્ત્રીને જાંઘ ઉપર કે પલ્યાસને બેસાડી કે સુવડાવીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ખવડાવે કે પીવડાવે અથવા ખવડાવનાર, પીવડાવનારની અનુમોદના કરે. પિ૪૬, પછી જે સાધુ સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મિથુન સેવનની ઈચ્છાથી તેને ધર્મશાળામાં, બગીચામાં, ગૃચ્છના ઘેર, પરિવજકના સ્થાનમાં (૧) બેસાડે, સુવડાવે છે તેમ કરનારને અનુમોદે– (૨) બેસાડી કે સુવડાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ખવડાવે, પીવડાવે કે તેમ ક્રનારને અનુમોદે– પિ૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની) કૅઈ પ્રકારે ચિકિત્સા રે કે કરનારને અનુમોદે. પિ૪૯, પપo) જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાદી, પૂરપની) (૧) અમનોજ્ઞ પુદ્ગલોને બહાર કાઢે (૨) મનોર૫ પુદ્ગલોનો પ્રક્ષેપ ક્રે. તેમ મનાને અનુમોદે. [પપ થી પપ૩] જે સાધુ સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી કોઈપણ જાતિના પશુ કે પક્ષીના– (૧) પગ, પાશ્ચભાગ, પુંછ કે મસ્તકને પક્કીને (૨) ગુપ્તાંગમાં કાષ્ઠ, વાંસની સળી, આંગળી કે ધાતુ આદિની શલાકનો પ્રવેશ રાવીને (3) તેમને સ્ત્રી સમજીને આલિંગન રે, દેઢ સ્પર્શ રે, સર્વગ ચુંબન રે, નખ આદિથી છેદન કરે Page #46 -------------------------------------------------------------------------- ________________ પાયા આવું નાસ્તે બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પપ૪, પપપ જે સાધુ યાદવી મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (પુરુષને) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ – (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે, પિપ પપ) જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને કે (સાધ્વી-પુરુષને) વસ્ત્ર, પાત્ર, બૂલ, પાદપોંછન (૧) આપે-આપનારને અનુમોદે (૨) લે લેનાસ્ને અનુમોદે. પિપ૮, પપ૯] જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે) મિથુન સેવનની ઈચ્છાથી સૂત્રાર્થની વાચના (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે. પિ) જે સાધુ-સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મેથુન સેવનની ઈચ્છાથી ફૈઈપણ ઈદ્રિયનો આકર બનાવે કે હાશ વગેરેથી તેવી કમ ચેષ્ટા કરે કે ક્યવનારને અનુમોદે. એ પ્રમાણે ઉદેરા-માંના કેઈપણ એક કે વધુ દોષનું સેવન કરે યાવતુ અનુમોદે. તેને “ચાતુમાસિક પરિહારરથાન અનુદાતિક આથતુ “ગુરુ રામાસી પ્રાયશ્ચિત આવે. નિશીથવા-ઊંધ-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂરાનુવાદ પૂર્ણ Page #47 -------------------------------------------------------------------------- ________________ નિશાદર - સૂના મન ઉદેશો-૮ મ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-વ૬૧ થી ૧૭૯ એ પ્રણામે ૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું બિલિધે સેવન ક્યનારને ‘તુમતિક પરિહાસ્થાને અનુપાતિક' નામે પ્રાયશ્ચિત્ત આવે, જે ‘ગુરુ યૌમાસી' પ્રાયશ્ચિત Èવાય છે. • પ્રત્યેક સૂત્રને અને અહીં “ગુર ચોમાસા પ્રાયશ્ચિત્ત' આવે તે વાક્ય છોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી પિ૬૧ થી પજે સાધુ એક્લો હોય, એકલી સ્ત્રી સાથે નીચે લાં સ્થાનમાં વિચરે, સ્વાધ્યાય કરે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રે, મળ-મૂત્ર પાઠવે કે કોઈ સાધુ અનાર્ય, નિપુર, સાધુએ ન કહેવા યોગ્ય ક્યા હે કે તેમ કહેનારકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, તે સ્થાનોપિ૧] ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થઘર, આશ્રમમાં– [પા ઉધાન, ઉધાનગૃહ, ઉદ્યાનાશાળા, નિર્ગમન, નિયણિગૃહ, નિર્માણશાળામાં પિ૬૩] પ્રાસાદોપરીગૃહ, અટ્ટાલિકા, પ્રાક્ટર, ચરિકા, દ્વાર કે ગોપુરમાં– પિ૬૪] જળમાર્ગ, જળપથ, જળનીર, જળ થાનમાંપિ૬૫] શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, કોઠાગામાં[૫૬] તૃણશાળા, તૃણગૃહ, તુમશાળા, તુગૃહાદિમાંપિછી યાનશાળા, યાનગૃહ, યુગ્યશાળા, યુગ્મગૃહમાં– [પા ૮ી પશાળા, પશ્યગૃહ, પર્યાગશાળા, પયગગૃહ, ગશાળા, કૃષ્ણગૃહમાં [પદ૯) ગૌશાળા, ગોગૃહ, મહાશાળા, મહાગૃહમાં– [પાછળ] જે સાધુ રાત્રિમાં કે વિાળે સ્ત્રી પર્ષદામાં, સ્ત્રી યુક્ત પર્ષદામાં, સ્ત્રીઓથી ઘેરાયેલા અપરિમિત કથા કરે કે હેનાસ્તી અનુમોદના કરે [ઉકા દશે સૂકો સાધ્વી માટે – પુરુષના સંદર્ભમાં સમજવા. પિm] જે સાધુ સ્વગય કે પરગ૭ના સાળી સાથે, આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિચરતા સંકલ્પ- વિ૫ રે, ચિંતાતુર રહે, શોકસાગરમાં ડૂબેલો રહે, હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન રે યાવતું સાધુએ ના કહેવા યોગ્ય ક્યા કહે કે ક્લેનારની અનુમોદના રે. પિર થી પ) જે સાધુ સ્વજનની, પર્જનની, ઉપાસક કે અન્ય કોઈ સ્ત્રીને (૧) ઉપાશ્રયમાં અર્ધ સાત્રિ કે પૂર્ણરાત્રિ સુધી રાખે (૨) તે નિમિત્તે ગમનાગમન રે (૩) તેણીના નિમિત્તે પ્રવેશ કે નિર્ગમન ક્રે આ ત્રણે ક્રનારને અનુમોદે. [પાપ થી પs] જે સાધુ સાધ્વી રાજા ક્ષત્રિય, સુદ્ધ વંશવાળા, મૂધ્ધાર્મિસિકત રાજાના નિષ્ણોક્ત સ્થાનોમાં આશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને અનુમોદે– પિNી ગોષ્ટીમાં પિંડદાનમાં, ઇંદ્ર-દ-રુદ્રમુકુંદ-ભૂત-ચક્ષ-નાગ-સ્તુપ-ચૈત્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮૫ do વૃક્ષ-ગિરિ-દરિ-અપ-તડાગ-દૂહ-નદી-સરોવર-સાગર-આ% કે તેવા પ્રકારના અન્ય કોઈપણ મહોત્સવ હોયપિs] તે રાજ ઉત્તરશાળા કે ઉત્તરગૃહમાં હોય [પ વિનાશી કે અવિનાશી દ્રવ્યોના સંગ્રહ સ્થાને દૂધ, દહીં, માખણ, ગોળ, સાક્ષાદિ પદાર્થ પિ૯] ઉત્કૃષ્ટ ભક્રિો વિશેષ અનાથ કે હનીપપિંડ એમાંથી કોઈ પિંડ ગ્રહણ રે કે અનુમોદે. ઉક્ત દોષમાંનો કઈ દોષ સેવે યાવતું સેવનાત્તે અનુમોદે તો ગુર ચૌમાસી પત્તિ આવે. નિશીથસૂર-ઉદ્દેશા-૮ નો મુનિ દીપરત્નસાગરે લ સૂાનુવાદ પૂર્ણ Page #49 -------------------------------------------------------------------------- ________________ નિરીકાદરા - સુણાનુવાદ મા ઉશો-૯ માં • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૫૮૦ થી ૬૦૭ એમ ૨૮ સુબો છે. એમાંનો જોઈપણ દોષનું ત્રિવિધ સેવન નારને ‘ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક' કે જે ગુરુ ચૌમાસી’ નામે પણ ઓળખાય છે, તે પ્રાયશ્ચિત આવે. • પ્રત્યેક સૂત્રને અને આ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત્ત આવે. તે વાક્ય જોડી દેવું. અમે લખેલ નથી. પિ૮૦, ૫૮૧] જે સાધુ-સાધ્વી રાજપિંડ (૧) ગ્રહણ ક્રે (૨) ભોગવે કે તેમ ક્રનારને અનુમોદે પિર) જે સાધુ-સાધ્વી સજાના આંતપુરમાં પ્રવેશે કે પ્રવેશ જનારની અનુમોદના ક્રે. [૫૮૩) જે સાધુ રાજાની અંત:પુરિકને કહે છે આયુષ્યમતી સયંતપુરિકા ! અમને રાજાના અંતઃપુરમાં પ્રવેશ ક્રવાનું કે નીકળવાનું કહ્યું નહીં, તેથી તું આ પાત્ર લઈને રાજાના અંતપુરમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અહીં લાવીને આપ. જો સાધુ તેણીને આવું કે હેનાને અનુમોદે. પિ૮] જો સાધુ, ન કર્યો, પણ અંત પરિક્ર હે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને સજાના અંતઃપુરમાં પ્રવેશવું કે નીકળવું ૫તુ નથી, તેથી આ પાત્ર મને આપો. હું અંતઃપુરથી અશનાદિ લાવીને આપું. જો તેણીના આ વચનને સ્વીકારે કે સ્પીકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પિ૮૫] જે સાધુ-સાધ્વી, શુદ્ધવંશજ મૂધભિષિક્ત ક્ષત્રિય રાજાના દ્વાલ્પાળ, પશુ, નોક્ર, સૈનિક, દાસ, ઘોડા, હાથી, અટવી, દુભિક્ષ, દુક્કળ, પીડિત, દીનજન, રોગી, વષ પીડિત કે આગંતુકેના નિમિત્તે બનેલ ભોજન ગ્રહણ કરે કે ક્રનાને અનુમોદે. પિ૮૬) જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂધ્ધાંતિષિત ક્ષત્રિય રાજાના આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી ર્યા વિના, પૂજ્યા વિના, ગવેષણા વિના ગાથાપતિનાં કુળોમાં આહાર માટે નીકળે કે પ્રવેશે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. આ છ દોષસ્થાન આ પ્રમાણે કોઠાગાર, ભાંડાગાર, પાનશાળા, ક્ષીરશાળા, ગજશાળા, મહાનસ શાળા. પિટી જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂદ્ધિિભષિક્ત ક્ષત્રિય રાજાના આવાગમનના સમયે, તેમને જવાના સં૫થી એક ડગલું પણ ચાલે કે ચાલનારને અનુમોદે. પિ૮૮] જે સાધુ ઉક્ત સજાની સર્વાલંકારોથી વિભૂષિત સણીને જોવાની ઈચ્છાથી એક ડગલું ચાલે કે ચાલનારને અનુમોદે, તો પ્રયાશ્ચિત. [૫૮૯] જે સાધુ ઉક્ત રજા માંસ, મચ, શરીરાદિ ખાવાને માટે બહાર ગયેલ હોય, તેના અશનાદિને ગ્રહણ રે કે ગ્રહણ ક્યનારને અનુમોદે. પિછી જે સાધુ-સાધ્વી ઉક્ત રાજાના અન્ય અશનાદિમાંથી કોઈ એક શરીર પુષ્ટિકારક મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા ઉઠી ન હોય, એક પણ માણસ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ ૪૯ ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ન ગયા હોય, તે રાજાના અશનાદિ ગ્રહણ રે, બીજું જ્યારે એમ જાણે કે આજ અહીં રાજા રોકાયેલ છે, ત્યારે જે સાધુ-સાધ્વી તે ઘરમાં, તે ઘરના કોઈ વિભાગમાં, તે ઘરની નજીક કોઈ સ્થાને રહે, સ્વાધ્યાય રે, આશન-પાન-ખાદિમ-સ્વાદિમનો આહાર કરે, મળ-મૂત્ર ત્યાગે, અન્ય કોઈ અનાર્ય, નિષ્ઠ, સાધુને યોગ્ય નહીં તેવી ક્યા કહે કે ઉક્ત બંને દોષ સેવનારને અનુમોદે. પિલ થી ૫૯૬] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂદ્ધભિષિક્ત ક્ષત્રિય સજાના અહીં ધેલ છ પ્રસંગોએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ નાખે અનુમોદે તે આ છ પ્રસંગ[૫૧] રાજા યુદ્ધાદિ યાત્રાર્થે જતો હોયપિ૯૨ રાજા યુદ્ધાદિની યાત્રાથી પાછો આવતો હોયપિ૯ રાજા નદીની યાત્રાને માટે જતો હોયપિ] રાજા નદીની યાત્રાથી પાછો ફરતો હોયપિ૫ રાજ પર્વતની યાત્રાર્થે જતો હોયપિ૬] સજા પર્વતની યાત્રાથી પાછો આવતો હોય. પિશે જે સાધુ-સાધ્વી ઉક્ત રાજાના મહાન અભિષેક્ના સમયે ત્યાં પ્રવેશે કે બહાર નીકળે કે તેમ નારને અનુમોદે. પિ૯૮] શુદ્ધવંશીય મૂદ્ધભિષિક્ત સજાઓના રાજ્યાભિષેકની નગરી, જે રાધાની હેવાય છે તે દશ છે, પોતાના નામથી પ્રસિદ્ધ છે. આ રાજધાનીમાં જે સાધુ-સાધ્વી એક માસમાં બે કે ત્રણ વખત આવાગમન રે કે આવાગમન કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત આ દશ નામ આ પ્રમાણે છે – ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સામાપુર, બંપિચનગર, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહી. [પ૯ થી ૬૦] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશીય, મુદ્દાધારી, મૂદ્ધભિષિકત ક્ષત્રિય રાજાના અહીં કહેવાનાર માટે ક્ટાયેલા આશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે નારને અનુમોદે [૫૯૯] અંગરક્ષક, આધીનરાજા, કુરાજા, રાજ આક્ષિત કે આ ચારેના સેવકો માટે ક્રાયેલ ૦િ૦] નટ, નૃત્યકાર, જૂનર્તક, જનર્તક, મલ, મૌષ્ટિક વેલંબક, ક્વક, પ્લવક, લાયક આદિ માટે ક્રાયલ [૭૧] અશ્વ, હરિ, મહિષ, વૃષભ, સિંહ, વાઘ, બરી, કબૂતર, મૃગ, શ્વાન, શુક્ર, મેંઢા, કુટ, વાંદરો, તીતર, બતક, લાવક, ચિલક, હંસ, મોર, પોપટ આ પશુ-પક્ષીના પોષણ નાર તેને પાળનાર કે રક્ષણ કરનાર માટે ક્રાયલ દિo] અશ્વદમક અને હસ્તિદમક અર્થાત વસ્ત્ર આદિથી સુસજ્જિત ક્રના માટે ક્ટાયેલદિos] અશ્વ અને હાથી ઉક્ત યુદ્ધાદિમાં આરૂઢ થનાસ ડે સવારી કરળારાઓ 2િ9|| Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫o નિશીથછેદ • સૂટાનુવાદ માટે કઢાયેલ ૦િ૫] સંદેશદાતા, મર્દન ક્રનારા, માલિશ કરનારા, ઉબટન કરનારા, સ્નાન કાશ, આભુષણ પહેરાવનાર, છત્ર ધારણ ક્રાવનાર, ચામર ધારણ કરાવનારા, આભૂષણોની પેટી સખનારા, બદલવાના વસ્ત્ર રાખનારા, દીપક રાખનારા, તલવાર ધારી, ત્રિશૂલધારી, ભાલાધારી એ બધાં માટે ક્ટાયેલ. ૬િ૦૬] વર્ષઘર-અંતઃપુર રક્ષક, ચૂકી, અંત:પુરમાં રહેનાર જન્મ નપુંસક, અંત:પુરના દ્વારપાલ અને દંડરક્ષક માટે ૦િ૭] કુન્ના, કિસતિકા, વામની, વડભી, બબરી, બકુશી, યવની, પલ્હવી, ઈસીનિકા, ચારુક્લિી, લાસીકી, લકુશીઠી, સિંહલી, દૂવિડી, આરબી, પુલિંદી, પક્વણી, બહલી, મુડી, શબરી, પારસી, આ બધી દાસીઓ માટે ક્ટાયેલ. એ રીતે આ ઉદેશામાં કહ્યા મુજબના ઈપણ દોષને સેવતા માનતુ અનુમોદતાને ચાતુમસિક પરિહારસ્થાન અનુઘાતિક પ્રાયશ્ચિત્ત-ગુરુ સીમાસી પ્રાયશ્ચિત આવે. નિશીથસૂબ-ઉદેશો-૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુસાનુદ પૂર્ણ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૬૦૮ * ઉદ્દેશો-૧૦ • નિશીથસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું સેવન કરનારને ચાતુર્માસિક પરિહાસ્થાન અનુદ્ઘાતિક' પ્રાયશ્ચિત્ત આવે. • પ્રત્યેક સૂત્રને અંતે આ ગુરુ ચર્ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડવું. અમે એવો નિર્દેશ ર્યો નથી. પણ વાયકે સમજી લેવું. n [૬૦૮ થી ૬૧૧] જે સાધુ-સાધ્વી આચાર્યદિને (૧) રોષયુક્ત (૨) રૂક્ષ (૩) રોષયુક્ત રૂક્ષ વયન બોલે કે બોલનારની અનુમોદનના કરે (૪) આચાર્યાદિ અન્ય કોઈ પ્રકારે અતિ આશાતના રે કે નારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૧૨, ૬૧૩] જે સાધુ-સાધ્વી (૧) અનંતાય યુક્ત આહાર કરે, (૨) આધાર્મી ભોગવે કે આ બંને કરનારને અનુમોદે. [૬૧૪, ૬૧૭] જે સાધુ-સાધ્વી (૧) બીજાના શિષ્યનું અપહરણ કરે (૨) શિષ્યને રે કે બંને નાને અનુમોદે. [૬૧૮, ૬૧૯] જે સાધુ-સાધ્વી (૧) નવી દીક્ષિતની દિશા-નિર્દેશનું અપહરણ કરે (૨) નવ દીક્ષિતની દિશા-નિર્દેશની રે અથવા ઉક્ત બંને નારને અનુમોદે. [૬૨] જે સાધુ-સાધ્વી અન્ય ગચ્છ થી આવેલ સાધુને પૂછતાછ કર્યા વિના ત્રણ દિનથી અધિક સાથે રાખે કે સાથે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૧] જેણે ક્લેશ રીને ઉપશાંત કરેલ નથી, તેનું પ્રાયશ્ચિત્ત રેલ નથી. તેને કોઈ પૂછીને પૂછ્યા વિના જે સાધુ તેની સાથે ત્રણ દિવસથી અધિક આહાર રે કે નારને અનુમોદે. [૬૨૨ થી ૬૨૫] જે સાધુ-સાધ્વી વિપરીત પ્રાશ્ચિત્ત હે કે આપે (૧) ઉદ્ઘાતિક્ને અનુદ્ઘાતિક ક્લે (૨) અનુદ્ઘાતિને ઉદ્ઘાતિક હે (૩) ઉદ્ઘાતિને અનુદ્ઘાતિક આપે (૪) અનુદ્ઘાતિક્ને ઉદ્ઘાતિક આપે, એ ચારે કરનારને અનુમોદે. [૬૨૬ થી ૬ર૯] જે સાધુ (૧) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (3) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સંક્લ્પ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે, [૬૩૦ થી ૬૩૩] જે સાધુ (૧) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સંક્લ્પ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે. [૬૩૪ થી ૬૩૭] જે સાધુ (૧) ઉદ્ઘાતિક કે અનુગ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) તેનો હેતુ (૩) તેનો સંલ્પ (૪) એ ત્રણે વિશે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૩૮ થી ૬૪૧] સાધુ૦ નો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર લાવવાનો અને ખાવાનો સંક્લ્પ હોય છે. તેમાં (૧) જે સમર્થ ભિક્ષુ સંદેહરહિત આત્મપરિણામોથી (૨) જે સમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મ પરિણામોથી (૩) જે અસમર્થ ભિક્ષુ સંદેહ રહિત આભ પરિણામોથી (૪) જે અસમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મ પરિણામોથી. [આ ચાર વિક્સ્પોએ ચાર સૂત્રો છે. આ ચારે સાથે સૂત્રનો સંબંધ Page #53 -------------------------------------------------------------------------- ________________ પE. નિરીથી દસૂત્ર - સુણાનુવાદ આગળ આ રીતે જોડેલ છે) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગ્રહણ કરીને ખાતાખાતા એમ જાણે કે – “સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો તે સમયે જે આહાર મોઢામાં કે હાથમાં લીધેલ હોય કે પાત્રમાં રાખેલ હોય. તેને કાઢીને પરઠવતા એવો તથા મોટું, હાથ અને પાત્રને પૂર્ણ વિશુદ્ધ કરતો એવો જિનાજ્ઞા ઉલ્લંઘન ક્રતો નથી. પણ જે તે શેષ આહારને ખાય છે કે ખાનારનું અનુમોદન રે છે, તે સાધુ-સાધ્વીને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. કિર] જે સાધુ-સાળી છે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અતિ ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને બદલે ગળે ઉતારી જાય કે ગળે ઉતારનારનું અનુમોદન જે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. ૬િ૪૩, ૨૪૪) જે સાધુ-સાધ્વી ગ્લાન સાધુ-સાધ્વીના સમાચાર જાણે પછી (૧) તેની ગવેષણા ન કરે કે ગવષાણી ન રનારને અનુમોદે (૨) તે ગ્લાન તરફ જનારો માર્ગ છોડીને, બીજા માર્ગે અથવા પ્રતિપથે ચાલ્યો જાય કે જનારાની અનુમોદના રે. દિજપ, ૬૪] જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને (૧) પોતાના લાભથી ગ્લાનનો નિર્વાહ ન થવા ઉપર તેની સમીપે ખેદ પ્રગટ ન કરે કે ન કરનાર ને અનુમોદે (૨) તે ગ્લાન યોગ્ય ઔષધ, પથ્ય આદિ ન મળે ત્યારે શ્વાનને આવીને ન કહે કે ન કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ૬િ] જે સાધુ-સાધ્વી વર્ષાઋતુમાં ગ્રામનુગ્રામ વિહાર ક્યું કે વિહાર કરનારાનું અનુમોદન રે. ૪િ૮] જે સાધુ-સાધ્વી પર્યુષણ ક્યાં પછી પ્રામાનુગામ વિહાર કે કે વિહાર કરનારાનું અનુમોદન રે. ૬િ૪૯, ૫છે જે સાધુ-સાધ્વી પર્યપણામાં પર્યુષણા ન ક્રે કે ન નાસને અનુમોદે અપર્યુષણામાં પર્યપણા રે કે પર્યુષણા નાની અનુમોદના રે, તો ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. સૂિત્ર સાર એ છે કે નિયત દિવસે સંવત્સરી ન ક્ટ, ન કરનારને અનુમોદે] [૬પ૧] જે સાધુ-સાધ્વી પર્યુષણને દિવસે (સંવત્સરીદિને ગાયના રોમ જેટલા વાળા સખે કે રાખનારની અનુમોદના રે. [પર જે સાધુ-સાળી પર્યુષણા (સંવત્સરી દિને) થોડોપણ આહાર રે કે ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. ૫૩) જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને પર્યુષણા @ સંભળાવે કે તેમ ક્રનારને અનુમોદે. [૫૪] જે સાધુ-સાધ્વી ચાતુર્માસ કાળ આરંભ થઈ ગયા પછી પણ વસ્ત્ર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે. ઉક્ત ઉદ્દેશામાંનો કોઈપણ દોષ સેવે યાવત્ અનુમોદે તો ચાતુમાસિક પરિહાસ્થાન અનુઘાતિક પ્રાયશ્ચિત્ત આવે. નિશીથનુશા-ઉદેશાન નો મુનિ દીપરતનસાગરે કે સુસ્પનુવાદ પૂર્ણ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૫૫ જ ઉકેશો-૧૧ ના • નિશીથસૂત્રના આ ઉદેશોમાં સૂત્ર ૬૫૫ થી ૭૪૬ એટલે કે કુલ ૯૨ સૂત્રો છે. આ સુત્રોક્ત કોઈપણ દોષનું ત્રિવિધે સેવન વાણી “ચાતુમાંસિક પરિતાસ્થાન અનુદ્ધાતિક અશાંત બીજા શબ્દોમાં “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત' આવે. • અહીં નોંધેલા પ્રત્યેક સૂઝને અંતે “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' આ વાક્ય જેવું ફરજિયાત છે. અમે માત્ર સૂત્રાનુવાદ લખ્યો છે. પણ અભ્યાસ કે આ “પ્રાયશ્ચિત્ત આવે’ વાક્ય સ્વયં જોડી લેવું. કિપપ થી ૬પ જે સાધુ-સાધ્વી લોટાના, તાંબાના, તરવાના, શીશાના, ચાંદીના, સોનાના, રૂપાના, પીતળના, રત્નજડિત લોઢાના, મણિના, કાયના, મોતીના, કાંસાના, શંખના, શીંગડાના, દાંતના, વસ્ત્રના વજના, પત્થરના કે ચામડીના પાત્રો (૧) બનાવે કે બનાવનારને અનુમોદે (૨) સખે કે રખનારને અનુમોદે (૩) પરિભોગ રે કે ભોગવનારને અનુમોદે. પિ૮ થી ૬0] જે સાધુ-સાધ્વી લોઢાના યાવત્ ચર્મના (૧) બંધન બનાવે કે બનાવનાને અનુમોદે (૨) રાખે કે સખનારને અનુમોદે (૩) પરિભોગ કરે કે પરિભોગ કરનારને અનુમોદે. ૬િ૧] જે સાધુ-સાધ્વી અડધા યોજનાથી આગળ પાત્રાને માટે જાય કે જનારની અનુમોદના રે, દિ જે સાધુ-સાધ્વી વિપ્નવાળા માર્ગને કારણે અડધા યોજનાની મર્યાદાની બહારથી સામેથી લાવીને આપેલ પાત્ર ગ્રહણ કે કે ગ્રહણ કરનારની અનુમોદના જે. દિ૬] જે સાધુ-સાધ્વી ધર્મની નિંદા રે કે નિંદાને અનુમોદે. [૬૬] જે સાધુ અધર્મની પ્રશંસા રે કે પ્રશંસને અનુમોદે. દિ૬૫ થી ૧] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીર્થિક કે ગૃહસ્થના પણ એક કે અનેક વખત પ્રમાર્જન રે કે ક્રનારને અનુમોદે. આ સૂત્રથી લઈને છેક (૫૩)મું સૂત્ર આવશે. જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં વિચરણ કરતાં અન્યતીર્થિક કે ગૃહરચના મસ્તક્ન આવરણ કરે કરનારને અનુમોદે. • આ કુણ૩ સુણો છે. આ સુણે પૂર્વે જે-૩ માં સુત્ર ૩િ૩ થી ૧૮પમાં , ત્યાં સાધુ-સાદી આ દોષ “રવી સાગર' તેમ કહેલ પછી ઉજમાં સૂર૫૦ થી ૩૦રના ક્રમમાં લાવ્યત્યાં સાધુ દોષનેપર સેવન % તેમણે – પછી ઉદ્દેશ૬ માં સુર ૧૬ ૨ ૪૬૮ જ કમર સ્ત્ર સાધુ અય દોષનુ સેવાના મનની ઈચ્છાથી ધે તેમ કહ્યું - પછી ઉદેપ માં સૂગ ૮૩ ૨ ૧૩ નવમાં આવ્યા ત્યાં સહુ મા ઘરનું સેવન ગુનાની ઈચ્છા પર ક્રે તેમ કી 1 - ય ઉપ-૧ માં સુ થી ૭ ના ક્રમમાં સમાવ્યા. અહીં રાજ પણ દોરનું સેવળ અતીર્થિક કે ગૃહસ્થને શ્રીને કરે તેમ જ કિપ૮, ૯) જે સાધુ-સાધ્વી પોતાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નિશીથ છેદ - સૂપનુવાદ બીજાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે. ર૦, ૧] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિસ્મિત રે કે વિસ્મિત ક્રનારની અનુમોદના ક્રે. [૨, ૨] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિપરીત બનાવે કે બનાવનારની અનુમોદના રે. ૪િ] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત અન્ય ધર્મની પ્રશંસા રે કે પ્રશંસા જનારને અનુમોદે. [૫] બે રાજ્યોનો પરસ્પર વિરોધ હોય, પરસ્પર રાજયમાં ગમનાગમન નિષેધ હોય, ત્યાં સાધુ-સાધ્વી વારંવાર ગમન આગમન કે ગમનાગમન કરે તો પ્રાયશ્ચિત્ત, ૬િ, ૨] જે સાધુ-સાધ્વી (૧) દિવસના ભોજન નાની નિંદા રે કે નિંદા જનારને અનુમોદે (૨) સત્રિ ભોજનની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારની અનુમોદના રે. [૨૮, ૨૯] જે સાધુ-સાધ્વી દિવસના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરીને (૧) રાત્રિના રાખીને બીજે દિવસે-દિવસમાં ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સબિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત આવે. ૩િ૦, ૩૧] જે સાધુ-સાધ્વી સાત્રિમાં અશળ, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ ક્રીને (૧) દિવસના ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સગિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના . ૩િર) જે સાધુ-સાધ્વી આગાઢ કારણ સિવાય કશન, પાન, ખાદિમ કે સ્વાદિમ રાત્રિના રાખે કે સખનારને અનુમોદે. ૩િ૩ જે સાધુ-સાધ્વી અનાગાટ કરણે સત્રિમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમને ત્વચા પ્રમાણ, ભૂમિ પ્રમાણ, બિંદુ પ્રમાણ, આહાર પણ કરે કે કરનારને અનમોદે. [aa] જે સાધુ-સાધ્વી જ્યાં ભોજન પહેલાં માંસ કે પછી અપાતી હોય, બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસ કે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજનગૃહમાંથી જે લેવાતું હોય કે બીજે લઈ જવાનું હોય, વિવાહ આદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને ઉકત ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાત ભોજનની અભિલાષાથી તે સત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે શય્યાતરને બદલે બીજે સ્થાને સબિ પસાર કે કે કરનારનાને અનુમોદે. [૩૫] જે સાધુ-સાધ્વી નૈવેધપિંડ ખાય કે ખાનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ-સાધ્વી (૧) સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારને અનુમોદે (૨) સ્વછંદાચારીને વાંદે કે વાંદનારની અનુમોદના . Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૧૧૩૮ [૩૮, ૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા-સ્વજનાદિ, અજાણ્યા સ્વજન સિવાયના સેવા અયોગ્ય ઉપાસક કે અનુપાસફ ને (૧) પ્રવજયાદીક્ષા આપે કે દીક્ષા આપનારને અનમોદે (૨) તેમના ઉપસ્થાપિત કરે કે ઉપસ્થિપિત ક્રનારને અનુમોદે. [૪૦] જે સાધુ-સાધ્વી અયોગ્ય (અસમર્થ) પાસે વૈયાવચ્ચ સેવા ક્રાવે કે કરાવનારની અનુમોદના કરે, [૪૧, ૪ર) જે સોલક સાધુ (૧) સચેલક સાધ્વીની સાથે રહે કે વીર ક્ષી અન્ય સામાચારીવાળા કે જિનકભી સાથે રહે ઈત્યાદિ (૨) અયેલક સાધ્વી સાથે રહે કે જિનWી સ્થવરકભી સાથે રહે. બંને સૂત્રોમાં આ રીતે રહેનારની અનુમોદના ક્રે તેને ગુરુ માસી પ્રાયશ્ચિત્ત. [૪૩, ૪૪] જે આવેલક સાધુ છે તે (૧) સચેલક સાધ્વી સાથે કે જિનથી સ્થવીરભી સાથે રહે (૨) અલક સાધ્વી સાથે કે અન્ય અયેલક પી સાથે રહે તેમ રહેનારને અનુમોદે. | કિજ૫] જે સાધુ-સાળી રાત્રે રાખેલ પીપર, પીપર ચૂર્ણ, સુંઠ, સુંઠચૂર્ણ, ખારી માટી, મીઠું, સિંઘાલુ આદિનો આહાર રે કે આહાર કરનારને અનુમોદે. ૪િ૬] જે સાધુ-સાધ્વી ગિરિપતન, મરુત્પતન, ભૃગુ પતન, વૃક્ષપતન થી મણ કે પર્વત, મરુત, ભૃગુ, વૃક્ષથી કુદીને મરણ, જળ કે અગ્નિમાં પ્રવેશીને મરવું, જળ કે અગ્નિમાં કૂદીને મરવું, વિષ ભક્ષણથી મરૂં, શસ્રોત્પાદનથી મરણ, વલય-વશાત, તદ્ભવ અંતઃશલ્ય કે વેહાયસ મમ્મથી મરવું, ગૃહ્યપૃષ્ઠ મરણે મરવું અથવા આવા પ્રકારના અન્ય શૈઈ બાળ મરણથી મરવાને પ્રશંગે કે તેવી પ્રશંસા જનારને અનુમોદે. ઉપરોક્ત સ્ત્રમાં હૅલાં કોઈપણ દોષને સેવે યાવતું સેવનારની અનુમોદના કરે તેને “ચાતુમિિસક અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ત' અર્થાત ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. નિશીથસ-ઉદ્દેશા-૧૧ નો મુનિ દીપરત્નસાગરે ક્રેત સૂરાનુવાદ પૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ નિરીક્ષછેદ : સૂરાવાઈ: ના ઉશો-૧૨ • આ ઉદ્દેશામાં સૂઝ-૭૪૭ થી ૩૮૮ એટલે કે કુલ-૪ર સૂત્રો છે. એમાંના કેઈપણ દોષનું ત્રિવિધ સેવન જનારને ચાતુર્માસિક પરિપ્રસ્થાન ઉદ્ઘાતિક અર્થાત લધુ ચોમાસી પ્રાયશ્ચિત કહે છે. • ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત આવે, તેમ કહે છે. તે રીતે અહીં પણ પ્રત્યેક સૂસને અંતે લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું ૪િ] જે સાધુ-સાધ્વી કરણાભાવથી કોઈ ત્રાસપ્રાણીને તૃણપાશથી, મુંજપાશથી, કાષ્ઠપાશથી, ચર્મપાશથી, વેગપાશથી, જૂપાશથી કે સૂત્રપાશથી બાંધે કે બાંધનારને અનુમોદે. ૪િ૮] જે સાધુ-સાધ્વી કરૂણા ભાવથી કોઈ ત્રણ પ્રાણીને તૃણપાશ રાવત ચર્મપાશબદ્ધ હોય તો તેને મુક્ત ક્ટ કે કરાવનારને અનુમોદે. [૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાખ્યાન ભંગ ક્યું કે ભંગ ક્રનારની સાનુમોદના રે. [૫૦] જે સાધુ-સાળી પ્રત્યેક કાર્ય મિશ્રિત આહાર કરે કે આહાર રનારને અનુમોદે. [૫૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાનો ઉપયોગ કરે કે ક્યનારનું અનુમોદન રે તો પ્રાયશ્ચિત્ત. [૫૨] જે.સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્રાથી ઢાંક્લ ઘાસની, પાલની, છાણની, નેતરની કે લાકડાંની પીઠ ઉપર બેસે બેસનારની અનુમોદના કરે, [૫૩] જે સાધુ-સાધ્વીની કેિ સાધ્વી, સાધુની] સંઘાટિા-ઓઢવાનો ક્યુડો અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૫૪] જે સાધુ-સાધ્વી પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિનયની અજમાનામાં પણ હિંસા રે કે નારનું અનુમોદન કરે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત. [૫૫] જે સાધુ-સચિત્ત વૃક્ષે ચડે કે ચપ્નારને અનુમોદે. પિ૬] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર રે કે આહાર રનારની અનુમોદના રે. [૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્ર પહેરે કે પહેરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૫૮] જે સાધુ-સાધ્વી ગૃહસ્થની નિપધા-આસનાદિ પર બેસે કે બેસનારની અનુમોદના કરે. [૫૯] જે સાધુ-સાળી ગૃહસ્થની ચિત્સિા કરે અથવા પનારની અનુમોદના કરે, [૬] જે સાધુ-સાધ્વી પૂર્વ કર્મદોષથી યુક્ત હાથથી, માટીના વાસણથી, કડછીથી, ધાતુના વાસણથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ રનારને અનુમોદે. [4] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કે અન્યતીર્થિક્તા સચિત્ત પાણીથી યુક્ત ભીના હાથથી ચાવત ધાતુના વાસણથી અશનાદિ ગ્રહણ કે ગ્રહણ ક્યનારને અનુમોદે. શિર ર્થી થી જે સાધુ-સાધ્વી યક્ષુદર્શન અર્થાત જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનીય સ્થળો જવાને જાય કે જનારની અનુમોદના ક્રે. ઈિ કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, પુસ્તક કર્મ, દંત કર્મ, મણિ કર્મ, પત્થરકર્મ, ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળાદિ બનાવવાના સ્થળ, પત્રછેધ કે વિવિધ કર્મોના સ્થળ. [3] કિલા, ખાઈ, ઉત્પલ, પલ્લલ, ઉજઝર, નિઝર, વાવ, પુષ્કરિણી, દીથિંક, ગુંજાલિક, સરોવર, સરપંક્તિ કે સરસરપંક્તિ બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.] ૪િ] ચ્છ, ગહન, બૂમ, વન, વનવિર્ગ, પર્વતો, પર્વત વિદુર્ગ. બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે. [૬૫] ગામ, નગર, ખેડ, ર્બટ, મંડલી, દ્રોણમુખ, પટ્ટણ, આક્ર, સંબાહ, સન્નિવેશ. [5] ગ્રામ મહોત્સવ ચાવતું સન્નિવેશ મહોત્સવ. [] ગ્રામઘાત યાવતું સન્નિવેશ ઘાત. [૬૮] ગ્રામ માર્ગ ચાવતું સન્નિવેશ માર્ગ, [૯] અશ્વ, હાથી, ઊંટ, વૃષભ, મહિષ, સુક્ર આદિને શિક્ષિત કરવાના સ્થાન. [બીજી પ્રતમાં પાઠ ભેદ છે.] [eo] અશ્વયુદ્ધ ચાવત્ ચૂકયુદ્ધ. [] વિવાહ મંડ૫, ગાયૂથ સ્થળ, વધસ્થાનાદિ. [] અભિષેક સ્થાન, સભા સ્થાન, માનોન્માન સ્થાન, મહાન શબ્દ ક્રતા વગાડાઈ રહેલા વાધ, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તાલ, બુટિત આદિને કુશળ વગાડનારથી વગાડાતા સ્થાનો. [] ડિંબ, ડમર, ખાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, hહ, બોલ, ઈત્યાદિ ક્લક સ્થાનો. જિ અનેક પ્રકારના મહોત્સવોમાં જ્યાં અનેક સ્ત્રી, પુરુષ, સ્થવિર, યુવાન, આદિ સામાન્ય વેશમાં કે વસ્ત્રાભૂષણથી સુસજિત થઈ ગાતા, વગાડતા, નાચતા, હસતા, કડા કરતા, મોહિત ક્રતા, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, હાર કરતાં હોય કે પરિભાગ કરતા હોય. ઉક્ત-૧૩ સૂત્રોમાં જણાવેલ સ્થાન જોવા જનાર કે જનારની અનુમોદના કરનારને લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. પ) જે સાધુ-સાધ્વી ઈહલૌક્કિ કે પારલૌક્કિ, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે સક્ત થાય. સગવાળા થાય, ગૃદ્ધિવાળા થાય. અતિ રક્ત બને. આસક્તાદિ થનારને અનુમોદે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિશીછેદત્ર • સૂાનુવાદ [૬ જે સાધુ-સાળી પહેલાં પ્રહરમાં ગ્રહણ કરેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યોથા પ્રહર સુધી રાખે-રાખનાસ્ને અનુમોદે. છિી જે સાધુ-સાધ્વી બે કોશની મર્યાદાથી આગળ અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ જાય, લઈ જનારને અનુમોદ %િ , ૯] જે સાધુ-સાધ્વી દિવસના ગોબર ગ્રહણ કરીને (૧) બીજે દિવસે (૨) સત્રિના શરીરના ત્રણ-ઘાવ ઉપર આલેપન, વિલેપન કે કરનારની અનુમોદના રે. [૮૦, ૮૧] જે સાધુ-સાધ્વી સાત્રિના ગ્રહણ રેલ ગોબરથી (૧) દિવસના (૨) સાત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન વિલેપન કરે કે નાની કાનુમોદના રે. રિ, ૮૩] જે સાધુ-સાધ્વી દિવસના વિલેપન પદાર્થ ગ્રહણ ક્રીને (૧) બીજે દિવસે, (૨) ત્રિમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન રે કે ક્રનારાને અનુમોદે. ૮િ૪, ૮૫ જે સાધુ-સાધ્વી સાત્રિમાં વિલેપન પદાર્થ ગ્રહણ કરી (૧) પત્રિમાં, (૨) દિવસમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન ક્યું કે ક્રનાને અનુમોદે, [૬] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાની ઉપાધિ વહન કરાવે કે વહન ક્રનારાને અનુમોદે. [૮] જે સાધુ-સાધ્વી ભારવહન કાવવાના નિમિત્તે તેમને અશનાદિ આપે કે આપનારને અનુમોદે. [૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, સવતી, મહી, આ પાંચ મહાનદી કહેવાઈ-ગણાવાઈ કે પ્રસિદ્ધ છે, તેને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરીને કે તરીને પાર કે પાર જનારને અનુમોદ. નિરીયસુ-ઉદેશાબર નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૯ UG આ ઉશો-૧૩ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૭૮૯ થી ૮૬ર એટલે કે કુલ-૭૪ ટૂંકો છે, તેમાં જણાવેલા ઈ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને “યામસિક પરિહારસ્થાન ઉદ્યાતિક પ્રાયશ્ચિત આવે, જેને “લઘુ ચોમાસી' પ્રાયશ્ચિત કહે છે. • અહીં નોંધાયેલ બધાંજ સૂબોને અંતે “લઘુ એંમાસી પ્રાયશ્ચિત્ત આવે તે વાક્ય ઉમેરવું. [૮૯ થી ૫) જે સાધુ-સાધવી અહીં કહેલા સાત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ કરનારને અનુમોદ :[૯] સચિત્ત પૃથ્વીની નીટની ભૂમિ ઉપ[૯] સચિત્ત જળથી નિષ્પ ભૂમિ ઉપ૯િ૧] સચિત્ત રજયુક્ત ભૂમિ ઉપ૯િ૨ સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપ[૯] સચિત્ત પૃથ્વીની ઉપ[૯] સયિત્ત શિલાખંડ કે પત્થર ઉપશિલ્પ સચિત્ત શિલાખંડ કે પત્થર ઉપ [૯] જે સાધુ-સાધ્વી ધુણા આદિ લાગેલ જીવયુક્ત કઠ ઉપર તથા ઈંડા ચાવત કરોળીયાના જાળાથી યુક્ત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ કરનારને અનુમોદે. ]િ જે સાધુ-સાધ્વી સ્તંભ, દેહથ્વી, ઉખલ કે નાન ક્રવાની ચોકડી આદિ જે સ્થિર ન હોય, સારી રીતે રાખેલ ન હોય નિકંપન હોય, ચલાયમાન્યું હોય. તેના ઉપર ઊભો રહે, બેસે કે તેમ કરનાને અનુમોદે. [જે સાધુ-સાધ્વી સોપાન, ભીંત, શિલા કે પત્થર, શિલાખેડાદિ ઉંચા સ્થાન, કે જે સ્થિર ન હોય યાવત્ ચલિત હોય તેના ઉપર ઊભો રહે, સુવે, બેસે કે તેમ નારને અનુમોદે. ૯િ૯] જે સાધુ-સાધ્વી સ્કંધ, ફલક, મંચ, મંડ૫, માળો, પ્રસાદ, હવેલીનું શિખર ઈત્યાદિ ઉંચા સ્થાન કે જે અસ્થિર યાવત્ ચલાયમાન હોય, તેના ઉપર ઊભો રહે, સવે કે બેસે અથવા તેમ સ્નાને અનુમોદે. ૮િ૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થને શિલ્પ, બ્લોક, પાસા, ક્રક્રી, વ્યગ્રહ, કાવ્યકળાદિ શીખવે કે શીખવનારને અનુમોદે. [૮૦૧ થી ૮૦ જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થને (૧) સરોષ વચન કહે (૨) ક્કોર વચન કહે (3) સરોષ ઠોર વચન કહે (૪) જૈઈપણ પ્રકારે અતિ આશાતના કરે અથવા આ ચારે સેવનાત્ની અનુમોદના રે. ૦િ૫ થી ૮૧) જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થો સાથે નીચે જણાવેલા કર્ય છે તેવા કાર્ય કરનારને અનુમોદે - [૮૫] તુક કર્મ જૈ– [૮૦૬] ભૂતિ રે Page #61 -------------------------------------------------------------------------- ________________ નિરીછેદ - સૂરતનુવાદ ૮િ કૌતુક પ્રશ્નો - ૮િ૦૮] તુક પ્રશ્નોના ઉત્તર આપેદિÊ] ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન કરે૮િ૧૦] શરીરના લક્ષણોને ફળ હે-- [૮૧૧] સ્વમના ફળનું ક્વન - ૮િ૧] વિધાનો પ્રયોગ કરે[૧૩] મંત્રનો પ્રયોગ કરે[૮૧૪] યોગ-તંત્ર પ્રયોગ કરે [૮૫] જે સાધુ-સાધ્વી માર્ગ ભૂલેલા, દિશામૂઢ થયેલ કે વિપરીત દિશામાં ગયેલ અન્યતીર્થિક કે ગૃહસ્થોને માર્ગ બતાવે કે માર્ગ સંધિ બતાવે અથવા માર્ગથી સંધિ બતાવે કે સંધિથી માર્ગ બતાવે અથવા બતાવનાને અનુમોદે. [૮૧૬, ૮૧છે જે સાધુ-સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોને (૧) ધાતુ દેખાડે (૨) નિધિ દેખાડે કે તે દેખાડનારને અનુમોદ [૮૧૮ થી ૮૨૫] જે સાધુ-સાધ્વી આ આઠ વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ અથવા જોનારની અનુમોદના રે - (૧) પાત્રમાં (૨) દર્પણમાં (૩) તલવામાં (૪) મણીમાં (૫) કુંડાદિના પાણીમાં (૬) તેલમાં (9) ગોળમાં (૮) ચરબીમાં • આ સૂત્રના ભાષ્ય-૪૩૧૮ માં આપેલ માથામાં બાર વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ તેમ ધેલ છે, તે મુજબ બાર સૂત્રો અહીં થાય. [૨૬] જે સાધુ વમન કરે કે કરનારને અનુમોદે [૮] જે સાધુ વિરેચન ક્યું કે કારને અનુમોદે [૨૮] જે સાધુ વમન-વિરેચન ક્યું કે ક્રનારને અનુમોદે [૨૯] જે સાધુ રોગ ન હોવા છતાં પણ ઉપચાર કરે કે ઉપચાર ક્રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. દિ૩૦, ૮૩૧] જે સાધુ-સાધ્વી પાર્થસ્થાને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદાર, પ્રશંસનારની અનુમોદના કરે. [૮૩૨, ૮૩૩] જે સાધુ-સાધ્વી અવસા ને (૧) વંદન ક્વે (૨) પ્રશંસે કે વાંદનાર, પ્રશંસનારની અનુમોદના રે. [૮૩૪, ૮૩૫) જે સાધુ-સાધ્વી કુશીલને (૧) વંદન (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે, [૮૩૬, ૩૭ જે સાધુ-સાધી નિત્યક નિત્ય પિંડ ખાનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના રે. [૮૩૮, ૮૩૯] જે સાધુ-સાધ્વી સંસક્ત ચાસ્ત્રિ વિરાધકોને (૧) વંદે (૨) પ્રશંસે કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના રે. [૮૪૦, ૮૪૧) જે સાધુ-સાધ્વી કાયિક [અશનાદિ માટે કથા ક્લે તેને (૧) વાંદે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૮૪૧ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૪, ૮૪૫] જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના કરે. [૮૪૮ થી ૮૬૨] જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે - બાળકને રમાડી ગૌચરી મેળવે. સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે, શુભાશુભ ક્ચન કરી ગૌચરી મેળવે. જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ કરે. દીનતા પૂર્વક યાયે. (૧) ધાત્રિપિંડ (૨) દૂતિપિંડ – (3) નિમિત્તપિંડ (૪) આજીવક પિંડ (૫) વનીપક પીંડ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાર્થી. (૧૨) ચિકિત્સાપિંડ - રોગાદિ માટે ઔષધ આપીને. (૧૩) ચૂપિંડ - અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ વશીકરણાદિ પ્રયોગથી, -- - (૧૫) અંતર્દ્વાન પિંડ અષ્ટ રહી ગ્રહણ કરેલ આહાર. એ પ્રમાણે આ ઉદ્દેશમાં જણાવેલા કોઈપણ દોષને સર્વે યાવત્ સેવનારને અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. - - - 1 - - નિશીથસૂત્ર-ઉદ્દેશા-૧૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ નિશીદg • સુરાજ્ઞવાદ ઉદેશો૧૪ • નિશીથસૂબના આ ઉદ્દેશામાં સૂમ-૮૬૩ થી ૯૦૪ એટલે કે કુલ-૪૧ (મો છે, તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું સેવન નાસ્તે ચાતુમતિક પરિહારસ્થાન ઉદ્ધાતિક પ્રાયશ્ચિત આવે, જેને લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ કહે છે, • પ્રત્યેક સૂત્રને અંતે આ “લઘુ ચોમાસી પ્રાયશ્ચિત આવે' એ વાક્ય જોડી દેવું. [૬૩] જે સાધુ-સાવી પાત્ર ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવેલું કોઈ આપે છે કે લેનારને અનુમોદે. [૬૪] જે સાધુ-સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે. [૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ અન્ય પાત્ર સાથે બદલે, બદલાવડાવે, બદલેલ કોઈ આપે તે લે, લેનારને અનુમોદે. [૬૬] જે સાધુ-સાધ્વી છીનવેલું, અનિકૃષ્ટ, અભ્યાહતપાત્ર કોઈ આપે તો લે, લેનારની અનુમોદના કરે. ૮િ૬] જે સાધુ-સાધ્વી ગણીના નિમિત્તે અધિક પાત્ર લઈ ગણીને પૂછયા વિના કે નિમંડ્યા વિના બીજાને આપે કે અનુમોદે. ૮િ૬૮] જે સાધુ બાળ સાધુ-સાધ્વી માટે કે વૃદ્ધ સાધુ-સાધ્વી જેના હાથ, , કાન, નાક, હોઠ છેદાચા નથી. અશક્ત છે, તેને અતિરિક પાત્ર રાખવા અનુરૂપ દે કે દેનારને અનુમોદે. [૬૯] જે સાધુ ઉપરોક્ત બાળઆદિમાં જેના હાથ-પગ ચાહિ છેડાયા છે. તેવા શકતને વધુ પાત્ર રાખવા અનુજ્ઞાન આપે કે ન આપનારને અનુમોદે. [૮] જે સાધુ-સાદડી ખંડિત, અસ્થિર, અધુવ, અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ જનારને અનુમોદે.. [૧] જે સાધુ-સાધ્વી અખંડિત સ્થિર, ધ્રુવ, ધારણીય પાત્રને ધારણ ન કરે કે ધારણ ન કરનારને અનુમોદે. ૮િ૦૨, ૮૭૩] જે સાધુ-સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે કે નારને અનુમોદે અથવા વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે નાસ્ને અનુમોદે. [૮૪ થી ૮] જે સાધુ-સાધ્વી “મને નવું પાત્ર મળતું નથી' એવું વિચારી ઘણાં દિવસ સુધી અહીં ક્લેલાં ચાર દોષ સેવે રે સેવનારની અનુમોદના કરે - . [૮] પાત્રને શૌડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધુવે. [૮૫] પાત્રને સાથે રાખેલા અચિત્ત શીત કે ઉણ પાણી વડે એક્વાર કે વારંવાર ધુવે. [૮] પાત્રને થોડાં કે ઘણાં લોઘ, ક, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે વારંવાર લેપ રે, [૮] રાત્રે રાખેલા લોધાદિથી એક કે અનેકવાર લેપ . Page #64 -------------------------------------------------------------------------- ________________ 18/cec [૮૭૮ થી ૮૮૧] જે સાધુ-સાધ્વી “મને દુર્ગન્ધવાળું પાત્ર મળેલ છે' એમ વિચારી ઘણાં દિવસ સુધી આ ચાર દોષ સેવે : [૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉણ જળથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે. [૮૭૯] સાથે રાખેલા અચિતશીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર પાત્રને ઘુવે કે ધોનારને અનુમોદે. [૮] પાત્રને થોડાં કે ઘણાં લોધ્રાદિથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનાને અનમો. ૮િ૮૧] રાત્રે રાખેલા લોધ્રાદિથી એક કે અનેક્વાર લેપ કરે, ૮િ૮૨ થી ૮૯૨) જે સાધુ-સાધ્વ નીચે ધેલ્લા ૧૧ સ્થાનોમાં પાત્રને સુકાવે કે પાત્ર સુકાવનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત. [૮] સચિત્ત પૃથ્વીની નીટ અચિત્ત પૃથ્વી ઉપર, ૮િ૩) સચિત્ત જળથી નિગ્ધ પૃથ્વી ઉપર ૮િ૮૪] સચિત્ત થી યુક્ત પૃથ્વી ઉપર. ૮િ૮૫] સચિત્ત માટી વિખેરાવેલ પૃથ્વી ઉપર, ૮િ૮૬ સચિત્ત પૃથ્વી ઉપર સીધાજ, ૮િ૮ર્થ સચિત્ત શિલા ઉપર, ૮િ૮) સચિત્ત શિલાખંડ આદિ ઉપર, ૮િ૮૯) ધૂણા કે ઉધઈ આદિ જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઈંડાવાળા સ્થાને યાવત ક્રોડીયાના જાળા યુક્ત સ્થાને. [૮] સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન કરવાની ચોડી ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને કે જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્ અલાયમાન હોય ત્યાં ૮િ૧] માટીની દિવાલ ઉપર, ઈંટની દિવાલ ઉપર, શિલા કે શિલાખંડાદિ ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને જે સારી રીતે બાંધેલ ન હોય ચાવત ચલાયમાન હોય ત્યાં [૮€ ધ ઉપર યાવત મહેલની છત ઉપર અથવા બીજા પણ આવા આકાશીય ઉંચા સ્થાને. જે સારીરીતે બાંધેલ નથી ચાવતુ ચલાયમાન છે. તે સ્થાને. ૮િ૯૩ થી ૮૯૮] જે સાધુ-સાધ્વી પાત્રમાં પડેલ આ છ પ્રકારના જીવોને ઢે, ક્ટાવનારને અનુમોદનો પ્રાયશ્ચિત્ત : (૧) સચિત્ત પૃથ્વીકાયને (૨) સચિત્ત અક્ષયને (૩) સચિત્ત તેઉકાયને (૪) સચિત્ત કંદ, મૂલ, પત્ર, પુષ્પ, ફળને (૫) સચિત્ત ઓપધિ-વનસ્પતિને (૬) સચિત્ત પ્રસપ્રાણીને આ છ માંની કોઈ વસ્તુ કાઢી-ક્ટાવીને આપે કે અનુમોદે. [૮€] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોણી , ક્રેરણી કરાવે, કોરણી ક્રાવેલા પાત્ર કોઈ સામેથ આપે તો ગ્રહણ રે કે તે રીતે ગ્રહણ રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. Page #65 -------------------------------------------------------------------------- ________________ નિરીદસર - સૂરાવાદ ૦િ૦, ૦૧] જે સાધુ-સાધ્વી સ્વજનથી કે પરજનાથ શ્રાવક પાસેથી કે અ-શ્રાવક પાસેથી (૧) ગામમાં કે ગામપથમાં અને (૨) પાર્ષદામાંથી ઉઠાવીને – માંગી માંગીને પાત્રની ચાયના કરે અથવા યાયના નારાની અનુમોદના રે તો પ્રાર્યાશ્ચિત. ૦િ૨, ૯૦૩] જે સાધુ-સાધ્વી પાબા માટે (૧) અતુબદ્ધ શળમાં (૨) વષવામાં રહે છે કે રહેનારની અનુમોદના કરે છે. [૪] એ પ્રમાણે ઉક્ત ઉદ્દેશોનો કોઈપણ દોષ સેવે ચાવતું સેવનારને અનુમોદે તો ચાતુર્માસિક પરિણાસ્થાન ઉદ્ઘાતિક અટલે કે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. નિશીથસૂર -૧૪ નો મુનિ દીપરત્નસાગરે રૂ સૂપનુવાદ પૂર્ણ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૦પ આ ઉશો-૧૫ મ • નિશીથસૂગના આ ઉદ્દેશામાં સૂત્ર ૯૦૫ થી ૧૦પ૮ એ પ્રમાણે કુલ-૧પ૪ સૂમો છે. જેમાના કોઈપણ દોષનું વિવિઘે સેવન ક્રનારને “ચાતુમતિક પરિવાર સ્થાન ઉદ્ઘાતિક' અર્થાત લધુ યૌમાસી પ્રાયશ્ચિત આવે, • પ્રત્યેક સૂત્રને અંતે આ લઘુ યૌમાસી પ્રયશ્ચિત આવે' એ વાક્ય બધાં દોષ સાથે જોડવું. ૦િ૫ થી ૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને (૧) આક્રોશ યુક્ત (૨) ઠોર (૩) આક્રોશ યુક્ત જ્હોર વયનો કહે કે તેમ કહેનાને અનુમોદે તથા બીજા કોઈ પ્રકારની આશાતના કરે અથવા જનારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ૯િ૦૯ થી ૯૧૬] જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી ખાય કે ખાનારને અનુમોદ (૨) સચિત્ત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના કરે (૩) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારની અનુમોદના કરે (૪) સચિત્ત પ્રતિષ્ઠિત કરી ચુસે કે ચુસનારની અનુમોદના રૈ. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી, કેરીની પેશી, કેરીનો અર્ધભાગ, કેરીના બ્લિક, કેરીના ટુકડા, કેરીની કેસરા એ છ વસ્તુને ખાય ખાનારની અનુમોદના ક્રે. અને (૨) સચિત્ત ફેરી, કેરીની પેશી યાવત કેરીની કેસર ચુસે કે ચુસનારને અનુમોદે. જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત ડેરી તે યાવતુ કેરીની કેસરાને ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી યાવત કેરીની ફેસસને ચૂસે કે સુચનારને અનુમોદે. [૧૦ થી ૯૦] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે પોતાના પગને એક વખત કે અનેક વખત પ્રમાજવિ કે પ્રમાર્જન વનાની અનુમોદના કરે. (૫૩) એક ગામથી બીજે ગામ જતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે કે આચ્છાદન કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. • ઉપર સૂત્ર-૯૧૭ થી ૯૩૦ એટલૅ કે કુલ-પ૩ સૂએ છે. આ પ૩ સૂરએ સર્વ પ્રથમ ઉદ્દેશો૩માં પ્રયોજાયા. તેનો સૂત્રકમ હતો. ૧૩૩ થી ૧૮૫ ત્યાં આ પ૩ દોષનું સેવન “સાધુ સ્વયં રે કે કરનારને અનુમોદે' એમ જ્હી દોષનું વર્ણન છે. આ જ પ3 દોષનું વર્ણન પદની ઉદેશા-૪ માં આવેલ છે. ત્યાં સૂમક્રમ છે. ૫૦ થી ૩૦૨ ત્યાં આ દોષનું સેવન સાધુ પરસ્પર સેવે' એમ કહીને કરાયેલ છે. પણ દોષ આ પ૩ જ છે. આ જ પ૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશ-૬ માં સૂટ-૪૧૬ થી ૪૬૮ ના કામમાં છે. ત્યાં દોષ તો આ ત્રેપન જ છે, પણ તેનું સેવન શૈથુનની ઈચ્છાથી ક્રે' એ પ્રમાણે ફ્રેલ છે. આજ ૫૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા-માં સૂત્ર ૪૮૩ થી પ૩ ના કમથી #યેલ છે. પણ હેતુ બદલાય છે. ત્યાં આ દોષનું સેવન નિની ઈચ્છાથી પરસ્પર ક્ય' એમ ધેલ છે. ઉદેશા-૧૧માં આ જ શ્રેપન સુત્રોને સૂત્ર-૬૬૫ થી ૧૦ ના ક્રમે ફ્લેવામાં આવેલ છે. પણ હેતુ છે “અતીર્થિક કે ગૃહસ્થ માટે સાધુ આ દોષ સેવે.” 2િ9/5] Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - નિરાકેદાર • સૂરાવા - જ્યારે આ ઉદ્દેશા-૧૫માં સુખ ૯૧૭ થી ૯૭૦માં જણાવે છે કે અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુ આ એપન દોષ પોતાના માટે સેવડાવે. [૧ થી ૯૯] જે સાધુ-સાધ્વી નીચે હેલા સ્થાને મળ-મૂત્ર ત્યાગ રે કે સ્નાને અનુમોદે ઉદ્દેશા-૮માં આ જ સુમો પ૬૧ થઈ ૫૬૯ માં આવેલ છે. કર્ક એ જ કે ત્યાં એવા છે એવી માં માને વિસરે ઈદ એ મા મેગ્ન નારીશાદરાસ - સુઝુકાદ - જ્યારે આ ઉદ્દેશા-૧૫માં સુત્ર ૯૧૩ થી ૭૦માં જણાવે છે કે અન્યતીર્થિક કે ગૃહરણ પાસે સાધુ આ ત્રેપન દોષ પોતાના માટે સેવડાવે. મિ થી kl જે સાધ-સાળી નીચે કહેલા સ્થાને મળ-મૂત્ર ત્યાગ રે કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૦૦૧ થી અશનાદિ લે (૧૯) સંશક્તને વસ્ત્રાદિ આપે (૨૦) સંસક્ત પાસેથી વસ્ત્રાદિ લે અથવા ઉક્ત ચારેની અનુમોદના કરે, [૧૦૦] જે સાધુ-સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલુ કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર ક્યાંથી આવ્યું કે કઈરીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ રે કે કાવનારને અનુમોદે. ૦િ૦૩ થી ૧૦૫] જે સાધુ-સાધ્વી (૧) વિભૂષા નિમિત્તે અર્થાત્ શોભા આદિ વધારવાની બુદ્ધીથી (૧) પોતાના પગને એકવાર કે અનેક વાર પ્રમાશેં અચવા પ્રમાર્જનારની અનુમોદના કરે.... ત્યાંથી શરૂ ક્રી (૫૩) ગ્રામનુગ્રામ વિચરતા પોતાના મસ્તકને ઢાંકે કે ઢાંકનારની અનુમોદના રે. એમ ત્રેપન [ચોપન ?] સૂત્રો જાણવા. આ બધાં સૂત્રોનો વિસ્તાર અને સંપૂર્ણ સુબા ઉર્દશા માં આવેલ સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ જ જાણવો – સમજી લેવો. આ બાબતે વિશેષ નોંધ આ જ ઉદ્દેશ-૧પ માં આવેલા સૂત્ર-૬૧થ્થી ૯૦ મુજબ જાણવી, અહીં પુનરુક્તિ ક્રેલ નથી. સૂકસંખ્યા ૫૩ છે કે પ૪ ? એક સંપાદનમાં પ૩ સૂગ છે, બીજા સંપાદનમાં ૫૪ સૂત્રો છે. તેમાં તાત્વિક તસવત નથી. ૧-સૂત્ર કેટલાંક સંપાદનમાં સાથે જોડાઈ ગયેલ હોવાથી સંખ્યાપ૩ થઈ જાય છે, ૦િ૫, ૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભૂષાના સં૫થી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાપોંછના કે અન્ય કોઈ ઉપક્રણ – (૧) રાખે છે કે સખનારને અનુમોદે છે, - (૨) ધોવે કે ધોનારને અનુમોદે. નિશીથ-ઉદેપ-૧૫નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાનુવાદ પૂર્ણ Page #69 -------------------------------------------------------------------------- ________________ નિશીછેદ - સાનુવાદ કય ઉદેશો૧૬ માં • નિશીથસૂમના આ ઉદ્દેશામાં સૂક-૧૦૫૯થી ૧૧૦૮ એટલે કુલ-૫૦ સૂત્રો છે. તેમાંના કોઈપણ દોષ સેવનારને ચાતુમાસિક પરિહારસ્થાન ઉતિક એટલે “લઘુ માસી પ્રાયશ્ચિત્ત આવે.” • પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે તેમ નોધવું. [૧૦૫૯ થી ૧૦૬] જે સાધુ-સાધ્વી (૧) ગૃહસ્વયુક્ત વસતિમાં રહે, (૨) સચિત્ત જળયુકત વસતિમાં રહે, (૩) સચિત્ત અનિયુક્ત વસતિમાં રહે કે આ ત્રણેમાં રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. વિ૬૨ થી ૧૦૯] ઉદ્દેશા-૧૫માં સૂત્ર ૯૦૯થી ૯૧૬ એ આઠ સૂત્રો માફક જ આ આઠ સૂત્રો છે, માત્ર ત્યાં “કેરી' છે, અહીં “શેરડી' છે. જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત શેરડી ખાય (૨) સચિત્ત શેરડી ચૂસે, (૩) સચિત્ત – શેરડીના પર્વનો મધ્ય ભાગ, છોતરા સહિતનો ખંડ, છોતરા, છોતરા વગરનો ખંડ, શેરડી રસ, શેરડીના નાના-નાના ટુકડાને ખાય, (૪) સચિત્ત શેરડીના પર્વનો મધ્ય ભાગ સાવત્ શેરડીના નાના-નાના ટુક્કાને ચૂસે અથવા આ ચારે કર્યું કરનારાને અનુમોદે. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય, (૨) સચિત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે, (૩) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ખાય, (૪) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ચૂસે અથવા આ યારે કાર્ય ક્રનારાને અનુમોદે. [૧૭] જે સાધુ-સાધ્વ અરણ્યમાં રહેનારા, વનમાં ગયેલના, અટવીની યાત્રાએ જનારા, અટવીના યાત્રાથી પાછા ફરનારાના અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ લે કે લેનાને અનુમોદે. [૧૦૧, ૧૦૨] જે સાધુ-સાધ્વી (૧) વિશેષ યાત્રિ ગુણસંપન્નને અ૫ ચરિત્ર ગુણવાળા ધે, (૨) અ૫ યાત્રિ ગુણવાળાને વિશેષ ચાસ્ત્રિ ગુણસંપન્ન ક્યું કે તેમ કહેનારને અનુમોદે. [૧૦] જે સાધુ-સાળી વિશેષ ચાસ્ત્રિ ગુણસંપન ગણથી અલ્પ પરિત્રિ ગુણવાળા ગણમાં સંક્રમણ કરે કે સંક્રમણ કરનારાની અનુમોદના રે. [૧૦૪ થી ૧૦૮૨) જે સાધુ-સાધ્વી વ્યક્ઝાહિત કે કદાગ્રહવાળા સાધુ સાધ્વી સાથે આ નવ દોષ સેવે - [૧] એવા અલગ વિચરનારને આશન, પાન, ખાદિમ, રવાદિમ આપે કે આપનારને અનુમોદે. રિ] તેમની પાસેથી અશનાદિ લે કે લેનારને અનુમોદે. ]િ તેમને વસ્ત્ર, પાત્ર, બૂલ કે પાદૌનક આપે કે આપનારની અનુમોદના રે. [૪] તેમના વસ્ત્રાદિ લે કે લેનાને અનુમોદે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૧૦૮ર Nિ] તેમને વસતિ આપે કે આપનારને અનુમોદે. દિ] તેમની વસતિ લે કે લેનારને અનુમોદે. [] તેમની વસતિમાં પ્રવેશે કે પ્રવેશનાને અનુમોદે. [૮] તેમને વાંચના દે કે દેનારને અનુમોદે. [૯] તેમની પાસેથી વાંચના લે કે લેનારને અનુમોદે. ૧૦૮૩, ૧૦૮] જે સાધુ-સાધ્વી આહારાદિ સુવિધાથી પ્રાપ્ત થનારા ક્ષેત્રો હોવા છતાં પણ – (૧) ઘણાં દિવસ લાગે એવા લાંબા માર્ગેથી જવાનો સંકલ્પ રે – (૨) અનાર્ય, પ્લેયછ તથા સીમા ઉપર રહેનારા ચોર-લૂંટાસ આદિ રહેતા હોય તે માર્ગે વિહાર ક્ટ અથવા આ બંને ક્રનારાને અનમોદે. [૧૦૮૫ થી ૧૦૯૦] જે સાધુ-સાધ્વી જુગણિત કે નિંદિત કુળોમાં આ છ દોષ સેવે કે સેવનારને અનુમોદે. [૧] ત્યાંથી અશનાદિ આહાર ગ્રહણ કરે. [૨] ત્યાંથી વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે. [3] ત્યાંની શય્યાવસતિ ગ્રહણ કરે, [૪] ત્યાં સ્વાધ્યાયની વાંચના આપે. [૫] ત્યાં સ્વાધ્યાયનો ઉદ્દેશો રે. [૬] ત્યાં સ્વાધ્યાયની વાંચના લે. [૧૦૯૧ ઈ ૧૦૯૩] જે સાધુ-સાધ્વી અશાન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આ ત્રણ સ્થાને સખે કે રાખનારને અનુમોદે. [૧] ભૂમિ ઉપર રાખે. રિ સંથારા ઉપર સખે. [૩] સીક્કા કે ખીંટી આદિએ સખે. [૧૦૪, ૧૦૫] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થોની (૧) સાથે – નજીક બેસીને, (૨) ઘેરાઈને – કંઈક દૂર બેઠા હોય ત્યાં આહાર રે કે નારનું અનુમોદન કરે. ૧૦૯૬] જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાયના શય્યા-સંથારાને પગનો સ્પર્શ થઈ જાય ત્યારે હાથ વડે વિનય ક્યાં વિના, મિથ્યા દુષ્કૃત આપ્યા વિના ચાલ્યા જાય કે ચાલ્યા જનારાની અનુમોદના રે. વિશે જે સાધુ-સાધ્વી શાસ્ત્રોક્ત પ્રમાણ કે ગણન સંખ્યા #તાં અધિક ઉપધિ રાખે કે સખનારની અનુમોદના રે. [૧૦૯૮ થી ૧૧૦૮] જે સાધુ-સાધ્વી નીચેમાંના કોઈપણ સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. આ પ્રમાણેના ૧૧-કો પૂર્વે ઉદેશા-૧૩ માં સૂત્ર લ્હી ૯૯ માં આવેલ જ છે.] (૧) સચિત્ત પૃથ્વીની નીરુ, (૨) નિશ્વ પૃથ્વી ઉપર, (૩) સચિત્ત જીવાળી પૃથ્વી ઉપર, (૪) સચિત્ત પૃથ્વી પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત શિલાખંડ Page #71 -------------------------------------------------------------------------- ________________ નિશીશાદરા - સુરાવાદ ઉપર, (૮) ઉધઈ આદિ લાગેલા જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઇડા ચાવત ક્રોળિયાના જાળાયુક્ત સ્થાને દુર્બદ્ધ, દુર્તિક્ષિત, અનિષ્પ કે ચલાયમાન એવા(૯) સ્થંભ, દેહલી, નાનપીઠાદિ ઊંચા સ્થાને (૧૦) માટી કે ઇંટ આદિની દિવાર, શિલાખંડાદિ ઊંચા સ્થાને (૧૧) સ્કંધ, માંચા, મંડપ, માળા, હવેલી આદિ ઊંચા સ્થાનેઉક્ત દોષમાંનો કોઈપણ દોષ સેવે યાવતુ સેવનારને અનુમોદે તો લઘુ ગૌમાસી પ્રાગતિ આવે. નિશીથ ઉગામ નો મુનિ દીપરત્નસાગરે રેલી અનુવાદ પૂર્ણ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦૯ • નિશીયરના આ ઉદ્દેશામાં સૂત્ર ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે ફુલ-૧૧૧ ઓ છે. તેમાંના કોઈપણ દોષનું સેવન જનારને "યામસિક પરિહારરાન ઉદ્યાતિક” અર્થાત લઘુચોમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે છે. • અહીં સૂત્રાર્થમાં ધેલા પ્રત્યેક દોષ પછી “લવું ચૌમાસી પ્રાયશ્ચિત આવે એ વાક્ય જોડવું. ૧૧૦૯ ૧૧૧] જે સાધુ-સાધવી ક્યૂહલવૃત્તિથી કોઈ ત્રણ પ્રાણીને (૧) તણપાશ, મુંજપાશ, કાષ્ઠપાશ, ચર્મપાશ, વૈતપાશ, જુપાશ કે સૂત્રપાશથી બાંધે - બાંધનાને અનુમોદે. (૨) તૃણપાશ યાવત્ સૂત્રપાશથી બાંધેલા ત્રણwણીને ખોલે અથવા ખોલનારની અનુમોદના કરે. [૧૧ થી ૧૧૧૩] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – તૃણની, મુંજની, વેંતની, #ષ્ઠની, મીણની, ભીંડની, પીંછાની, હડ્ડીની, દાંતની, શંખની, શીંગડાની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, વનસ્પતિની – આમાંથી કોઈપણ માળા - (૧) બનાવે,(૨) રાખે, (૩) પહેરે અથવા તેમ-તેમ નારની અનુમોદના રે. ૧િ૧૧૪ થી ૧૧૧૬] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – લોઢાના, તાંબાના, બપુષના, શીશાના, ચાંદીના, સોનાના ક્કાં - (૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે છે તેમ ક્યનારને અનુમોદે. વિછી ૧૧] જે સાધુ-સાધવી દૂહલવૃત્તિથી – હાર, અર્ધ હાર, એકવલી, મુક્તાવલી, ક્નાવલી, રત્નાવલી, ટિણ, ભુજબંધ, ચૂર, કુંડલ, પટ્ટ, મુગઢ, પ્રલંબસૂઝ, સુવર્ણસૂત્ર : (૧) બનાવે, (૨) રાખે, (૩) પહેરે છે તેમ નારને અનુમોદે. વિર૦થી ૧૧ર જે સાધુ-સાધ્વી આજિનક ચાવતુ પાની સૂમ પરમીથી નિષ્પન વસા – (૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે અથવા આ ત્રણેમાંથી જે કોઈ કોઈ ક્રે તેની અનુમોદના કરે. સૂર-૪૮૧, ઉદ્દેશ૧૭માં આજિનિક આદિમાં આવતો પાઠ જોવો. વિર૩ થી ૧૧] જે કોઈ સાધ્વી રાજ્યતીર્થિક કે ગૃહસ્થ પાસે (૧) સાધુના પગને એક્વાર કે અનેકવાર પ્રમાર્જન ક્યારે કે નાની અનુમોદના રે.. ત્યાંથી આરંભીર્ન (૫૩) સાધુના મસ્તકને આચ્છાદન વે કે નાસ્ની અનુમોદના રે, h; દી રહ] જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને સ્ક્રીને, (૧) સાધ્વીના પગને એકવાર કે અનેકવાર પ્રમાર્જન ક્રાવે કે નાની અનુમોદના રે.. ત્યાંથી આત્મીને પિ૩ વિક્ષે ૫મુ સૂત્ર સાથ્વીના મસ્ત આચ્છાદન કરાવે કે કરાવનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ઉપર પન-ગેપન ચોપન છે સૂગના બે સંપુટ વિશે અતિદેશ-આદેશ કરેલ છે. પ૩ કે જ સંખ્યા તસવતની સ્પષ્ટતા પૂર્વે ઉદ્દેશા-૧પમાં સૂચ-૧૦૦૩ થી ૧૦૦૫માં ન્હેલી છે. સૌ પ્રથમ આ – વડન્ટનો વિસ્તાર અને સૂર્ય ઉદ્દેશા-૩ સૂત્ર-૧૩૩ થી ૧૮૫માં કહેશ્વાઈ ગઢેલ છેતે ત્યાંથી જોવો.. Page #73 -------------------------------------------------------------------------- ________________ નિશીથ દર - સૂપડાદ આ જ પ૩પ૪) ગોનો ઉલ્લેખ આ નિશીલસૂત્રમાં કુલ-૯-વખત થયો. પ્રત્યેકમાં હેતુ બદલાયેલ છે. પણ સૂત્ર તો આ જ શ્રેપન છે. તેથી ફક્ત એક વખત જૂગાથે લખી છોડી દીધેલ છે. ઉદ્દેશો સૂત્ર ક્રમ ! દોષ સેવનારો હેતુ કે નિમિત ૧૩૩ થી ૧૮૫ | - સાધુ સ્વયં આ દોષ સેવે રપ૦ થી ૩૦૨ - સાધુ પરસ્પર આ દો સેવે ૪૧૬ થી ૪૬૮ - મૈથુનની ઇચ્છાથી આ દોષ સેવે ૪૮૩ થી પર - મેથુન ઇચ્છાથી પરસ્પર સેવે ૬૬પ થી ૩૧૩ - ગૃહસ્થાદિ માટે સાધુ દોષ સેવે ૯૧૩ થી ૯૦ 1 - ગૃહસ્થાદિ પાસે સાધુ દોષ સેવડાવે ૧૩ ૧૧ર૩ થી ૧૧૭૫T - સાળી, સાધુ માટે દોષી સેવડાવે ૧૭ | ૧૧૭૬ થી ૧૨૨૯ 1 -- સાધુ સાધ્વી માટે દોષો સેવડાવે | [૧ર૩૦, ૧૨૩૧] સમાન સામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા - (૧) સાધુને જો કોઈ સાધ, (૨) સાધ્વીને જો ક્રેઈ સાથ્વી – પોતાના ઉપાશ્રયમાં સ્થાન હોવા છતાં પણ રહેવાને માટે સ્થાન ન આપે અથવા સ્થાન ન આપનાને અનુમોદે. વિર૩ર થી પહ૩૪] જે સાધુ-સાવી આ ત્રણ પ્રકારે દેવાતા આશન, પાન, ખાદિમ, સ્વાદિમને ગ્રહણ કે કે ગ્રહણ ક્રનારને અનુમોદ :- (૧) માલાપહત-માળેથી ઉતારેલ, (૨) ફોઠામાં રાખેલ હોય ત્યાંથી ઊંચા થઈને કે નીચા નમીને કટેલ, (૩) માટીથી લિમ વાસણમાં રહેલ ને લેપ ચોડીને આપે. ગ્રહણ કરતાં પ્રાયશ્ચિત્ત. [૧ર૩પ થી ૧ર૩૮] જે સાધુ-સાધ્વી આ ચાર પ્રકારે પ્રતિષ્ઠિત રહેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર ગ્રહણ રે કે ગ્રહણ નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. (૧) સચિત્ત પૃથ્વી ઉપર રહેલ(૨) સચિત્ત પાણી ઉપર રહેલ(3) સચિત્ત અગ્નિ ઉપર રહેલા (૪) સચિત્ત વનસ્પતિ ઉપર રહેલ[૧ર૩૯] જે સાધુ-સાધ્વી અત્યંત ઉષ્ણ શન, પાના, ખાદિમ, સ્વાદિમરૂપ હાસ્ને અહીં કહ્યા મુજબ કોઈ એક રીતે ઠંડો ક્રીને આપે ત્યારે ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે. (૧) સૂર્ય-મુખના વાયુથી અથવા પાકવિશેષથી હલાવીને (૨) વિહુણ-વિઝણા વડે ઘુમાવીને (3) તાલિસંત-તાલવૃત-પંખા વડે હવા નાંખીને (૪) પત્ર-પાંદડા વડે (૫) પાંદડાના ટુકડા વડે (૬) શાખા-ડાળી વડે (૩) શાખાના ટુકડા વડે (૮) મોરપંખી (૯) મોરપીંછાથી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૭:૧૨૩૯ (૧૦) વસ્ત્ર પડે (૧૧) વસ્ત્રના ટુક્ડાથી (૧૩) મુળ વડે ફૂંકીને (૧૨) હાથ વડે ઉક્ત કોઈપણ રીતે હવા નાંખીને ઠંડો કરાયેલ આહાર આપે. [૧૨૪૦] જે સાધુ-સાધ્વી (૧) ઉવેદિમ, (૨) સંસ્થેદિમ, (૩) ચોખાનું ધોવાણ, (૪) વારોદક, (૫) તલનું ધોવાણ, (૬) તુષનું ધોવાણ, (૩) જવનું ધોવાણ, (૮) ઓસામણ, (૯) કાંજી, (૧૦) આમ્લજિક અને (૧૧) શુદ્ધ પ્રાસુક જળ – આ અગિયારમાંનું કોઈપણ પાણી– (૧) જે તત્કાળ ધોયેલ હોય, (૨) જેનો રસ ન બદલાયેલો હોય, (૩) જીવોનું અતિક્રમણ થયું ન હોય, (૪) શસ્ત્ર પરિણત ન હોય, (૫) પૂર્ણરૂપે અચિત્ત થયું ન હોય આવું પાણી ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારને અનુમોદે. [૧૨૪૧] જે સાધુ-સાધ્વી પોતાને આચાર્યના લક્ષણથી સંપન્ન ક્યે છે કે હેનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત, [૧૨૪૨] જે સાધુ-સાધ્વી (૧) સ્વરગાન રે, (ર) હસે, (૩) વાધ વગાડે, (૪) નાચે, (૫) અભિનય કરે, (૬) ઘોડાની જેમ હણહણે, (૭) હાથીની જેમ ગર્જના રે, (૮) સિંહનાદ રે અથવા આવું કરનારા બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૨૪૩] જે સાધુ-સાધ્વી (૧) ભેરી, (૨) પટહ, (૩) મુરજ, (૪) મૃદંગ, (૫) નાંદી, (૬) ઝાલર, (૭) વલ્લરી, (૮) ડમરું, (૯) મય, (૧૦) સય, (૧૧) પ્રદેશ, (૧૨) ગોલુકી આ બધાંના શબ્દોને કે બીજા પણ તેવા પ્રકારના વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારને અનુમોદે, [૧૨૪૪] જે સાધુ-સાધ્વી (૧) વીણા, (૨) વિપંચી, (૩) તૂણ, (૪) બલ્બીસગ, (૫) વીણાદિ, (૬) ટુંબવીણા, (૭) ઝોટક, (૮) ઢંકુણ આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારાની અનુમોદના કરે. - આ [૧૨૪૫] જે સાધુ-સાધ્વી (૧) તાલ, (૨) રાતાલ, (૩) લત્તિ, (૪) ગોહિક, (૫) મરી, (૬) કચ્છભિ, (૭) મહંતી, (૮) જનાલિકા, (૯) વલીકી બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારની અનુમોદના કરે. [૧૨૪૬] જે સાધુ-સાધ્વી (૧) શંખ, (૨) વાંસડી, (૩) વેણુ, (૪) ખરમુખી, (૫) પરિલિ, (૬) ચેચા -આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારાની અનુમોદના કરે. - 03 - [૧૨૪૭થી ૧૨૫૮] આ બાર સૂત્રો છે, જે પૂર્વે ૧૨-માં ઉદ્દેશામાં સૂત્ર-૭૬૩ થી ૩૭૪ના ક્રમે નોંધાયેલા છે. સૂત્રનો વિસ્તાર કે સંપૂર્ણ અર્થ ત્યાં આપેલ છે, તે મુજબ જાણી-સમજી લેવો, અત્રે પુનરુક્તિ રેલ નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ નિરીદશ - સૂરાવાદ – તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આથીને રોલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સંકલ્પથી કહ્યા છે. જે સાધુ વાઘ [દુગ, ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. [અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૫૯] જે સાધુ-સાળી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળેલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં– આસજા, અનુરા, વૃદ્ધ, અત્યધિક વૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક ગૃદ્ધ થનારને અનુમોદૈ. - એ પ્રમાણે આ ઉદેરા-૧માંના પણ દોનું જે કોઈ સાધુ-સાળી પોતે સેવન સાત સેવન કરનારની અનુમોદના કે તે તેને ચાતુર્માસિક પરિહારસ્થાના ઉદ્દઘાતિક કાર્યા, “લઘુ રીમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે, નિસીસ-ઉદેશા-૧૭નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાપુરાદ પૂર્ણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૧ર૬૦ આ ઉશો-૧૮ ના • નિશીથસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૨૬૦ થી ૧૩૩૨ એટલે -૭૩ સૂત્રો છે. જેમાં કહેવાયલ કોઈપણ દોષનું વિધે સેવન નારને “ચાતુમાસિક પરિહાસસ્થાન ઉદ્ઘાતિક” નામક પ્રાયશ્ચિત્ત આવે, જેને “લવું ચૌમાસિક'' પ્રાયશ્ચિત્ત ક્યું છે. અહીં અનુવાદ ક્રાયેલા પ્રત્યેક સૂગને અંતે “લઈ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જેડી દેવું. - રિજી જે સાધુ-સાધ્વી પ્રયોજન વિના નાવમાં બેસે કે બેસનારસ્તી અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. વિર] જે સાધુ-સાધ્વી નાવ ખરીદે, ખરીદાવે કે ખરીદેલ નાવ કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારની અનુમોદના રે. પિર જે સાધુ-સાળી નાવ ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લીધેલી ોઈ આપે તો તેમાં બેસે કે બેસનારૂં અનુમોદે. [૨૩] જે સાધુ-સાધ્વી નાવ પરસ્પર બદલે, બદલાવડાવે, બદલાવેલી નાવ કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારને અનુમોદે. [] જે સાધુ-સાધ્વી છીનવેલી, થોડા સમય માટે લઈને આપેલી કે સામેથી લાવેલી નાવમાં બેસે કે બેસનારને અનુમોદે. રિW] જે સાધુ-સાધ્વી નાવને પાણીમાં ઉતરાવે કે ઉતારવનારની અનુમોદના રે. વિર] જે સાધુ-સાધ્વી નાવને સ્થળ ઉપર સખે, ખાવે કે ખાવનારની અનુમોદના રે. પિરી જે સાધુ-સાધ્વી પાણીથી પૂરી ભરેલી નાવને ખાલી કરાવે ખાલી કરાવનારની અનુમોદના રે. વિર૬૮) જે સાધુ-સાધ્વી કીચડમાં ફસાયેલી નાવ બહાર કઢાવે, બહાર ક્રાવનાત્ની અનુમોદના રે. રિ૯] જે સાધુ-સાધ્વી મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે – પ્રતિનાવા રે કે રાવનારની અનુમોદના રે. રિટી જે સાધુ-સાધ્વી ઉર્ધ્વગામીની કે અધોગામીની નાવમાં બેસે કે બેસનારાની અનુમોદના રે. વિ] જે સાધુ-સાધ્વી યોજનાથી અધિક પ્રવાહમાં જનારી અથવા અધયોજનથી અધિક પ્રવાહમાં જનારી નાવમાં બેસે અથવા બેસનારની અનુમોદના રે. ]િ જે સાધુ-સાદથી નાવને ક્લિારે ખેચે, જળમાં ખેંચે, લંગર નાંખીને બાંધે કે દોરડાથી ખેંચીને બાંધે-બાંધનાને અનુમોદે. પિર3] જે સાધુ-સાળી નાવને હલેસાથી, ઉપક્રણ વિશેષથી, વાંસ ઇત્યાદિથી ચલાવે, ચલાવરાને અનુમોદે. - વિરા) જે સાધુ-સાધ્વી નાવમાંથી વાસણ, પાત્ર, માટીના ભાજન કે ઉત્સિચનક દ્વારા પાણી માટે કે કટનાને અનુમોદે. વિરામ] જે સાધુ-સાધ્વી નાવના દિમાંથી પાણી આવતા કે નાવને ડૂબતી Page #77 -------------------------------------------------------------------------- ________________ - - - - નિરીશછેદસર - સૂપનુવાદ જોઈને હાથ, પગ, પીપલ કે કુરાના પત્ર સમૂહ વડે, માટી કે વસ્ત્રખંડથી તેના છેદને બંધ કરે – બંધ કરનારને અનુમોદે. વિરહ નાવમાં રહેલ સાધુ નાવમાંના ગૃહસ્થ પાસેર્થી અશનાદિ આહાર ગ્રહણ કરે કે રનાને અનુમોદે. [૧૨] નાવમાં રહેલ સાધુ પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે ગ્રહણ ના અનુમોદે. . [૧ર) નાવમાં રહેલ સાધુ કીયડમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે. વિર૭૯નાવમાં રહેલ સાધુ ભૂમિ ઉપર હેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે. [૧ર૮૦ થી ૧ર૮૩] જળમાં રહેલ સાધુ - (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે *નારને અનુમોદે. વિર૮૪ થી ૧ર૮૭] કીચડમાં રહેલ સાધુ, (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (3) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ કે કે ક્રનારને અનુમોદે. [૧ર૮૮ થી ૧ર૯૨] સ્થળ ઉપર રહેલ સાધુ (૧) નાવમાં રહેલ, (૨) જળમાં હેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ ક્યું કે કરનારને અનુમોદે. • અહીં સૂત્ર ૧૨૭૬થી ૧ર૯૧માં ક્લ ૧૬-સૂકો આપેલા છે જેમાં ચાર પ્રકારે ચાર ભેદ દશવિલાં છે. (૧) વાવ, (૨) જળ, (૩) કીચડ, (૪) ભૂમિ. આ ચાર સ્થળને આથીને સાધુ તથા ગૃહસ્થની ચતુર્ભગીઓ બતાવેલી છે. [૧ર૦ થી ૧૩૩ર) જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે અથવા સાધુને માટે ખરીદીને લાવેલ હોય તેને ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારાનું અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.. આ સૂત્રથી આરંભીને. જે સાધુ-સાધ્વી – અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિથી વર્ષાવાસ હે કે રહેનારની અનુમોદના રે. નોધ:- ઉદ્દેશા-૧૪માં સૂબ-૮૬૩ થી ૯૦૩ એમ કુલ ૪૧ સૂત્રો છે. આ બધાં જ સૂત્રો -પત્રના સંબંધમાં કહેવાયેલ છે. આ જ - ૪૧ સૂકો અહીં વસ્ત્રાના સંબંધમાં છે. તેથી સૂગો, સૂત્રાર્થ કે સૂવિસ્તાર બધો જ ઉદ્દેસા-૧૪ પ્રમાણે જ છે. માત્ર “પા” શબ્દના સ્થાને “સ” શબદ કહેવો. બાકી બધું તેમજ જાણવું - સમજવું. - - • એ પ્રમાણે ઉદ્દેશા-૧૮માં જણાવેલ કોઈપણ દોષનું સાધુ-સાધ્વી સ્વય સેવન કરે યાવતુ સેવન સ્નારને અનુમોદે તો “ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે. જેને “લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત' કહે છે. નિમણીરાજ-શો-૧૮ ને મુનિ દીપરતના દલ સુનુવાદ પૂર્ણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૩૩૩ ઉશો-૧૯ જ • નિશીયાના આ ઉદેશમાં સૂત્ર-૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ 3સૂત્રો છે. તેમાં વાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન ક્રનારને “ચાતુમતિક પરિહારસ્થાન ઉદ્દતિક* પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચમાસી પ્રાયશ્ચિત્ત છે. • પ્રત્યેક સુકાના અંતે “લઇ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જેડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય. ૩િ૩૩] જે સાધુ-સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે તો ગ્રહણ રે કે ગ્રહણ ક્યનારને અનુમોદે, [૧૩૩૪] જે સાધુ-સાધ્વી ઔષધ ઉધાર લાવે, ઉધાર લેવડાવે, ઉધાર લાવનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. ૩િ૩૫) જે સાધુ-સાધ્વી ઔષધને બદલાવે, બદલાવડાવે, બદલાવીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે. ૩િ૩ જે સાધુ-સાધ્વી છીનવીને લાવેલ, સ્વામીની આજ્ઞા વિના લવાયેલી અથવા સામેથી લાવેલ ઓષધ ગ્રહણ કે ગ્રહણ ક્રનાને અનુમોદે. [૧૩૩] જે સાધુ-સાધ્વી ત્રણ માત્રાથી અધિક ઔષધ ગ્રહણ રે કે જનારને અનુમોદે. [૩૩૮] જે સાધુ-સાળી ઔષધ સાથે લઈને પ્રામાનુગ્રામ વિચરે કે વિચરનારને અનુમોદે. વિરૂ જે સાધુ-સાધ્વી ઓષધને સ્વર્ય ગાળે, ગળાવે, ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ જનારને અનમોદે. ૧૩] જે સાધુ-સાધ્વી પ્રાત:કળાદિ ચાર સંધ્યામાં અર્થાત સૂર્યોદય, મધ્યાહન, સંધ્યા, મધ્યરાત્રિ એ ચાર સંધ્યામાં સ્વાધ્યાય રે કે સ્વાધ્યાય કરનારાની અનુમોદના કરે. [૧૩૪૧] જે સાધુ-સાધ્વી કલિકડ્યુતની ત્રણ પૃચ્છાથી અધિક પૃચ્છા અકાળમાં પૂછે કે પૂછનાની અનુમોદના રે. [૧૩૪ર જે સાધુ-સાધ્વી દષ્ટિવાદની સાત પૃચ્છાથી અધિક પૃચ્છા અમલમાં કરે કે પૂછનારની અનુમોદના કરે. - પિ૩૪૩) જે સાધુ-સાધી ઇન્દ્ર-છંદ-ચક્ર-ભૂત એ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાયા કરે કે સ્વાધ્યાય જનારને અનુમોદે, [૧૩] જે સાધુ-સાધ્વી આશ્વિની - કાર્તિી - ચૈત્રી - આષાઢી એ ચાર મહાપ્રતિપદાઓમાં અર્થાત્ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ પૂર્ણિમા પછીની એકમે સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના રે તે પ્રાયશ્ચિત્ત. ૩િN જે સાધુ-સાળી ચારે સ્વાધ્યાયાળ (ચારે પોરિસિમાં અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય ક્યાં વિના વ્યતીત કરે અથવા કસ્તાનું અનુમોદન કરે તો લધુ ચમાસી પ્રાયશ્ચિત્ત. Page #79 -------------------------------------------------------------------------- ________________ નિરીક્ષછેદરા - સુરાસુદ [૩૪] જે સાધુ-સાળી અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય રે છે અથવા સ્વાધ્યાય ક્રનારની અનુમોદના ક્રે છે. [૧૩૪) જે સાધુ-સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ક્રે છે કે સ્વાધ્યાય ક્રનારની અનુમોદના છે. [૧૩૪૮] જે સાધુ-સાધ્વી પહેલાં વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપ્યા સિવાય પછી વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપે છે અથવા તેવી વાંચના આપનાર્ને અનુમોદે છે. જિave] જે સાધુ-સાધ્વી “નવબ્રહ્મચર્ય” અધ્યયન નામક પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા વિના ઉત્તમ શ્રતની વાંચના આપે છે અથતિ આચારાંગના પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા સિવાય સીધી જ છેદન કે દષ્ટિવાદની વાંચના આપે કે આપનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત. [૧૩] જે સાધુ-સાધ્વી અપાત્ર-અયોગ્યને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે. - ૧૩૫૧] જે સાધુ-સાધ્વી પાત્ર-ચોગ્યને વાંચના ન આપે અથવા વાંચના આપનારને અનુમોદે. ૩િ૫જે સાધુ-સાધ્વી અપ્રામ-અવિનિતને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે. વિરૂ૫૩] જે સાધુ-સાધ્વી પ્રાપ્ત-વિનિતને વાંચના ન આપે અથવા ન આપનારની અનુમોદના કરે. ૩િ૫] જે સાધુ-સાળી અવ્યક્ત-૧૬ વર્ષનો ન થયો હોય તેવાને વાંચના આપે કે આપનારને અનુમોદે. ૩િ૫૫) જે સાધુ-સાધ્વી વ્યક્ત-૧૬ વર્ષની ઉંમરનાને વાચના ન આપે કે ન આપનારને અનુમોદે. [૧૫] જે સાધુ-સાધ્વી બે સમાન યોગ્યતાવાળા હોય તેવા શિષ્યોમાં એક ને શિક્ષિત કરે છે અને એળે શિક્ષિત ક્રેતાં નથી. એન્ને વાચના આપે છે અને એને વાચના આપતા નથી. આવું સ્વયં રે યાવત્ કરનારૂં અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી, આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વિના વાચના લે છે અથવા લેનારાનું અનુમોદન રે. ૩િ૫૮] જે સાધુપાર્શ્વસ્વને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે. [૧૩પ૯] જે સાધુ પાસ્ય પાસેથી વાયના લે કે વાયના લેનારની અનુમોદના . વિ૬) જે સાધુ આવસન્ન ને વાચના આપે છે અથવા વાચના આપનાને અનુમોદે છે. ૩િ૬૧] જે સાધુ અવસા પાસેથી વાયના લે છે અથવા વારના લેનારને અનુમોદે છે. [૩૬] જે સાધુ અન્યતીથિંક કે ગૃહસ્થને વાચના આપે છે અથવા આપનારની Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૧૩૨ અનુમોદના કરે છે. ૧૩૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે. [૩૫] જે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાચના લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાચના લેનારની અનુમોદના ક્રે છે. [૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. ૩િ૬૮) જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. [૩૯] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના ક્રે છે. નોધ - પાસત્યા, અવસત્ત, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪૭માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી. એ પ્રમાણે ઉકશ-૧૯માં જણાવેલા જોઈપણ દોષનું સેવન સ્વર્ય રાવતુ ક્રાવાનાની સાવમોદના રે તો ચતુમાસિક પરિક્ષારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે છે. નિશીથ-ઉદ્દેશાન નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ Page #81 -------------------------------------------------------------------------- ________________ નિશીશ દસૂર - સાનુવાદ કા ઉશો-૨૦ થી • નિશીથસૂત્રના આ વીસમાં અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર-૧૩૭૦ થી ૧૪ર૦ એટલૅ કે પ૧ સૂત્રો છે. આ ઉદ્દેશમાં પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત શું કરવું ? તે જણાવેલ છે. ૧૯ ઉદ્દેશામાં ધેલા દોષોનું સેવન કર્યા બાદ આલોચકોને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિલ્યો રૂપ ચૌદ સૂગોથી આ ઉદ્દેશાનો આરંભ થાય છે. સૂત્રો સમજવાને ભાષ્ય અને ચૂર્ણિનો સંદર્ભ સન્મુખ હોવો ખૂબ જરૂરી છે. [૧૩૭૦] જે સાધુo એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયા રહિત આલોચના કરે તો બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો ત્રણમાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ એક વખત ત્રિમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરે તો ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરે તો ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ એક વખત ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. - ૧૩] જે સાધુ એક વખત પાંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્ટ તો માયા રહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત આવે અને માયા સહિત આલોચના કરતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ છમાસી પ્રાયશ્ચિત્ત જે આવે, નિરૂપ જે સાધુo અનેક્વાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રતા એક માસનું પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ અનેક્વાર બેમાસી પરિણસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રd બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ અનેકવાર ત્રણમાસી પરિહારરથાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસની પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ૩૮] જે સાધુo અનેક્વાર ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રdi ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અને માયા સહિત આલોચના કરતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુ અનેકવાર પંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૩૯ આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો તેને માતારહિત આલોચના ક્રતાં પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિતી આલોચના ક્રતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી આગળ માયા સહિત કે માયા હિત આલોચના કરે તો પણ છમાસી જ પ્રાયશ્ચિત્ત આવે છે. સશલ્ય કે નિ:શલ્ય આલોચનાનું મહત્તમ પ્રાયશ્ચિત્ત છ માસ જ જાણવું, તેથી અધિક નહીં વર્તમાન શાસનમાં છ માસ કરતાં વધારે પ્રાયશ્ચિત્તનું વિધાન નથી.] [૧૩૮૦] જે સાધુo માસિક, બેમાસી, બાણમાસી, ચારમાસી, પાંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા સહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન અનસાર અનુક્રમે માસિક યાવત પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે. માયા સહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી થાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના ક્રતા તે છમાસી પ્રાયશ્ચિત્ત જ આવે છે. [૧૩૮૧] જે સાધુ માસિક યાવત પંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના ક્રીને આલોચના ક્યું તો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાતના પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ તેજ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩૮ર) જે સાધુo ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી ફેઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના ક્રતો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુમસિક, સાધિક ચાતુર્માસી, પંચમાસી, સાધિક પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસી, સાધિક પંચમાસી, છમાસી પ્રાયશ્ચિત આવે. તેનાથી આગળ માયા સહિત કે માયા સહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩૮૩] જે સાધુ અનેક્વાર ચાતુર્માસી કે અનેક્વાર સાધિક ચારમાસી અનેક્વાર પંચમાસી કે અનેક્વાર સાધિક પંચમાસી પરિહારસ્થાનમાં કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવતા કરી આલોચના કરે તો તેને માયા રહિત આલોચના ક્રતા આ સેવિત પરિહારસ્થાન અનુસાર ચારમાસી આદિ પ્રાયશ્ચિત્ત આવે. માયા 2િ9|| Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨ નિીચ્છેદસૂત્ર - સૂત્રાનુવાદ સહિત આલોચના કરતાં પંચમાસી, સાત્વિક પંચમાસી કે છમાસી પ્રાયશ્ચિત્ત આવે, તેનાથી આગળ માયાસહિત કે માયારહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩૮૪ થી ૧૩૮૭] જે સાધુ ચાતુમસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની [૧૩૮૪] એક્વાર પ્રતિસેવના કરી આલોચના રે. [૧૩૮૫] અનેક્વાર પ્રતિસેવના કરી આયના રે. [૧૩૮૬] તે આલોચના માયારહિત કરે. [૧૩૮૭] તે આલોચના માયા સહિત રે. ઉક્ત યારે સૂત્રોમાં [ચાર સંજોગોમાં] શું કરે ? તેની વિધિ : ૦ – ૦ પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ત તપ કરી રહેલા સાધુની સહાયાદિ માટે પરિહારિક ને અનુકૂળવર્તી કોઈ સાધુ નિયત કરાય તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યાં પછી પણ કોઈ પાપ સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ત કરી સેવે, [અહીં પાપ સ્થાનને પૂર્વ પ્રશ્ચાત સેવવાના વિષયમાં ચતુર્ભાગી છે, તે આ રીતે (૧) પહેલાં સેવેલા પાપની પહેલા આલોચના કરી હોય (૨) પહેલાં સેવેલા પાપની પછી આલોચના કરી હોય (3) પછી સેવેલા પાપની પહેલા આલોયના કરી હોય (૪) પછી સેવેલા પાપની પછી આલોચના કરી હોય. [પાપ આલોચના ક્રમ કહ્યા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચાતુર્ભૂગી જણાવે છે.] (૧) સંક્લ્પ કાળે અને આલોચના સમયે માયારહિતપણુ (૨) સંકલ્પ કાળે માયા રહિત પણ આલોચના સમયે માયા સહિત (3) સંકલ્પકાળે માયા સહિત પણ આલોચના કાળે માયા રહિત (૪) સંલ્પક્કો અને આલોચના કાળે બંને સમયમાં માયા સહિત હોય. આમાંથી કોઈપણ પ્રશ્નરનાં ભંગથી આલોચના કરતાં તેના બધાંજ સ્વકૃત વેળા પણ પુનઃ કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ અર્થાત્ તે જ ક્રમમાં ફરી પ્રાયશ્ચિત્ત તપ આદરે. [૧૩૮૮] છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહન કાલના આરંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજન હેતુ કે કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક ૨૦ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના પછી ફરી દોષનું સેવન કરે તો બે માસ અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩૮૯] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્સ્ટ્રાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહવાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણે બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક ૨૦ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે. Page #84 -------------------------------------------------------------------------- ________________ Ro૩૮૯ તેને પછી ફરી દોષ સેવે તો તેને બે માસ આને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩૯૦] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આભે મધ્યમાં કે અંતે પ્રયોજન હેતુ કરણથી બેમાસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યનાદિક ૨૦ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે. [૧૩] ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જે પ્રાયશ્ચિત્ત વહનકળના ઈત્યાદિ બધું ઉપર મુજબ [૧૩] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન નાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનકાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ [ ૧૩] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકાળના ઇત્યાદિ બધું ઉપર મુજબ વાવત બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે. ૧૩૪ બે માસ અને વીસ સઝિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે ક્ષરણથી બે માસ પ્રયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરીને ત્રણમાસ અને દશ અહોરાત્રની પ્રસ્થાપના થાય છે. [૧૩૫] ત્રણમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ મિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી ચારમાસની પ્રસ્થાપના થાય છે. [૧૩૯ ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ [બધું ઉપર મુજબ કહેવી ચાવતું વસ રાત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી ચારમાસ અને વીસરાત્રિની પ્રસ્થાપના થાય છે. [૧૩] ચારમાસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બધું ઉપર મુજબ કહેવું યાવત વીસ સત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી પાંચમાસ અને દશ રાત્રિની પ્રસ્થાપના થાય છે. [૧૩૯૮] પાંચમાસ અને દશ સગિનું પ્રાયશ્ચિત્ત વહન નાર સાધુ [બધું ઉપર મુજબ કહેવું યાવતુ વીસ સગિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે. [૧૩] છમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધુ પ્રાયશ્ચિત્ત વહનકાળનાં આરંભે, મળે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે [૧૪૦૦] પાંચમાસી પ્રાયશ્ચિત વક્ત નાર સાધુ [બાકી સૂમ-૧૩૯૯ મુજબ) ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે. Page #85 -------------------------------------------------------------------------- ________________ નિરીછેદસૂત્ર · સૂનુવાદ [૧૪] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાદુ [બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ) થાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે. [૧૪૦રી ગણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂઝ-૧૩૯૯ મુજબ ચાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે. [૧૪૦૩] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાદ્ધ સૂત્ર-૧૩૯૯ મુજબ યાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે. [૪૦૪] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ વાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત આવે. [૧૪] દોઢમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્ય કે અંતમાં પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એમ્પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરતા બે માસની પ્રસ્થાપના થાય. [૧૪૦૬ થી ૧૪૧૩) આ આઠ સૂત્રો છે. આ આઠે સૂત્રોનો આલાવો સૂત્ર-૧૪૦૫ ની સમાન જ છે. ફર્ક માત્ર એટલો કે દોઢમાસીને સ્થાને પ્રાયશ્ચિત્ત વહનનો કળ પંદર-પંદર દિવસ વધતો જાય છે અને છેલ્લે સંયુક્ત પ્રાયશ્ચિત્ત કાળ પણ પંદર દિન વધે છે. આ આઠે સૂનો સંક્ષેપ આ રીતે છે. ૦ – ૧૪૦૬] બે માસ પ્રાયશ્ચિત્ત - x- સંયુક્તકાળ અઢી માસ ૦ – ૦[૧૪૦૭] અઢી માસ પ્રાયશ્ચિત્ત -x- સંયુક્તાળ ત્રણ માસ ૦–૦ [૧૪૦૮] ત્રણ માસ પ્રાયશ્ચિત - ૪- સંયુક્તકળ સાડા ત્રણ માસ [૧૪૦૯] સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુકતકાળ ચાર માસ [૧૪૧૦ ચાર માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ સાડા ચાર માસ ૦ – ૦ [૧૪૧૧] સાડા ચાર માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુક્તકાળ પાંચ માસ ૦ - ૦[૧૪૧૨] પાંચ માસ પ્રાયશ્ચિત્ત -- *-- સંયુક્તકાળ છ માસ સૂત્ર-૧૪૦૬ થી ૧૪૦૩નો આખો આલાવો સૂત્ર-૧૪૦૫ મુજબ સાયં ગોઠવી લેવો – કહી દેવો. [૧૪૧ બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે. [૧૪૧૫ અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે ઝરણથી બે માસિદ્ધ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ સગિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે. [૧૪] ત્રણ માસ અને પાંચ સત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન, હેતુ કે ઝરણથી એક માસ પ્રાયશ્ચિત્ત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૦:૧૪૧૬ યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. [૧૪૧૭] ત્રણ માસ, વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ૨૦ રાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ ચાર માસ અને દશ રાત્રિ. [બાકી સૂત્ર૧૪૧૬ મુજબ] [૧૪૧૮] ચાર માસ, દશરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ પાંચ માસ, પાંચ રાત્રિ ન્યૂન [બાકી સૂત્ર ૧૪૧૬ મુજબ] [૧૪૧૯] પાંચ માસ પાંચ રાત્રિ ન્યૂન પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન વીશરાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ સાઢા પાંચ માસ [બાકી ૧૪૧૬ મુજબ [૧૪૨૦] સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રયાશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષી આરોપણા પ્રાયશ્ચિત્ત, કુલ છ માસની પ્રસ્થાપના [બાકી સૂત્ર-૧૪૧૬ મુજબ નિશીથસૂત્ર-ઉદ્દેશા-૨૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ -*-* નિશીથ-છેદસૂત્ર-૧, ભાગમ-૩૪ નો મૂળ-સૂત્રાનુવાદ પૂર્ણ Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા | 16 પ્રાપના આગમનું નામાં ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. [ પ થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયa . | 17 જીવાજીવાભિગમ 17 થી 19 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 મહાનિશીથ | 30 | આવશ્યક | | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | | કલ્પ (બારસા) સૂત્ર 42 | 41