________________
૫૫
૧૧૩૮
[૩૮, ૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા-સ્વજનાદિ, અજાણ્યા સ્વજન સિવાયના સેવા અયોગ્ય ઉપાસક કે અનુપાસફ ને (૧) પ્રવજયાદીક્ષા આપે કે દીક્ષા આપનારને અનમોદે (૨) તેમના ઉપસ્થાપિત કરે કે ઉપસ્થિપિત ક્રનારને અનુમોદે.
[૪૦] જે સાધુ-સાધ્વી અયોગ્ય (અસમર્થ) પાસે વૈયાવચ્ચ સેવા ક્રાવે કે કરાવનારની અનુમોદના કરે,
[૪૧, ૪ર) જે સોલક સાધુ (૧) સચેલક સાધ્વીની સાથે રહે કે વીર ક્ષી અન્ય સામાચારીવાળા કે જિનકભી સાથે રહે ઈત્યાદિ (૨) અયેલક સાધ્વી સાથે રહે કે જિનWી સ્થવરકભી સાથે રહે. બંને સૂત્રોમાં આ રીતે રહેનારની અનુમોદના ક્રે તેને ગુરુ માસી પ્રાયશ્ચિત્ત.
[૪૩, ૪૪] જે આવેલક સાધુ છે તે (૧) સચેલક સાધ્વી સાથે કે જિનથી સ્થવીરભી સાથે રહે (૨) અલક સાધ્વી સાથે કે અન્ય અયેલક પી સાથે રહે તેમ રહેનારને અનુમોદે. | કિજ૫] જે સાધુ-સાળી રાત્રે રાખેલ પીપર, પીપર ચૂર્ણ, સુંઠ, સુંઠચૂર્ણ, ખારી માટી, મીઠું, સિંઘાલુ આદિનો આહાર રે કે આહાર કરનારને અનુમોદે.
૪િ૬] જે સાધુ-સાધ્વી ગિરિપતન, મરુત્પતન, ભૃગુ પતન, વૃક્ષપતન થી મણ કે પર્વત, મરુત, ભૃગુ, વૃક્ષથી કુદીને મરણ, જળ કે અગ્નિમાં પ્રવેશીને મરવું, જળ કે અગ્નિમાં કૂદીને મરવું, વિષ ભક્ષણથી મરૂં, શસ્રોત્પાદનથી મરણ, વલય-વશાત, તદ્ભવ અંતઃશલ્ય કે વેહાયસ મમ્મથી મરવું, ગૃહ્યપૃષ્ઠ મરણે મરવું અથવા આવા પ્રકારના અન્ય શૈઈ બાળ મરણથી મરવાને પ્રશંગે કે તેવી પ્રશંસા જનારને અનુમોદે.
ઉપરોક્ત સ્ત્રમાં હૅલાં કોઈપણ દોષને સેવે યાવતું સેવનારની અનુમોદના કરે તેને “ચાતુમિિસક અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ત' અર્થાત ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસ-ઉદ્દેશા-૧૧ નો મુનિ દીપરત્નસાગરે ક્રેત સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org