SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯૦ અનુમોદના કરે. [૯૧થી ૯૪] જે કુળોમાં તૈયાર કરાયેલો આહાર પ્રતિદિન [૧] સંપૂર્ણ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૨] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૩] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે. [૪] છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે. [૫] જે સાધુ-સાધ્વી નિત્ય એક સ્થાને વાસ કરે કે વાસ કરનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. મ [૬] જે સાધુ-સાધ્વી દાન ગ્રહણ કરતાં પહેલાં કે ગ્રહણ ક્યાં પછી વસ્તુ કે દાતાની પ્રશંસા કરે કે પ્રશંસા સ્નારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૯] જે સાધુ-સાધ્વી શુદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવક્લ્પ વિહારનાં પાલન કરતાં રહેલાં હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય કે જનારને અનુમોદે. [૬૮] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા પરિહારિકા સાધુ અપરિહારિક સાધુને સાથે ગૃહસ્થના કુળમાં આહાપ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કે પ્રવેશ કરે અથવા નિષ્ક્રમણ કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે [] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે વિહારભૂમિ કે વિયારભૂમિમાં નિષ્ક્રમણ-પ્રવેશ કરે કે નિષ્ક્રમણ-પ્રવેશ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ, અપારિહારિક સાધુ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે કે કરનારને અનુમોદે— [૧૦૧] જે સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનો આહાર ગ્રહણ કરીને સારું-સારું ખાય અને નીરસ-નીરસ પરઠવી દે કે પરઠવનાર સાધુ-સાધ્વીને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, [૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારના પ્રાસુક પાણીનું ગ્રહણ કરીને સારું-સારું પીએ અને ખરાબ-ખરાબ પરઠવી દે કે પરઠવનારની અનુમોદના કરે. [૧૦૩] જે સાધુ-સાધ્વી મનોરમ આહાર ગ્રહણ કરી લીધા પછી, જે જાણે કે આ અધિક છે. આટલું ખાઈ શકાશે નહીં, પણ પરવવું પડશે, આવી સ્થિતિમાં જો અન્યત્ર નીક્ટમાં કોઈ સાધર્મિક, સંભોગી, રામનોજ્ઞ કે અપરિહારિક સાધુ હોય તેને પૂછ્ય વિના કે નિમંત્રિત ર્યા વિના પરઠવે કે પરઠવરનારની અનુમોદના કરે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy