________________
નિશાદર - સૂના મન ઉદેશો-૮ મ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-વ૬૧ થી ૧૭૯ એ પ્રણામે ૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું બિલિધે સેવન ક્યનારને ‘તુમતિક પરિહાસ્થાને અનુપાતિક' નામે પ્રાયશ્ચિત્ત આવે, જે ‘ગુરુ યૌમાસી' પ્રાયશ્ચિત Èવાય છે.
• પ્રત્યેક સૂત્રને અને અહીં “ગુર ચોમાસા પ્રાયશ્ચિત્ત' આવે તે વાક્ય છોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી
પિ૬૧ થી પજે સાધુ એક્લો હોય, એકલી સ્ત્રી સાથે નીચે લાં સ્થાનમાં વિચરે, સ્વાધ્યાય કરે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રે, મળ-મૂત્ર પાઠવે કે કોઈ સાધુ અનાર્ય, નિપુર, સાધુએ ન કહેવા યોગ્ય ક્યા હે કે તેમ કહેનારકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, તે સ્થાનોપિ૧] ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થઘર, આશ્રમમાં–
[પા ઉધાન, ઉધાનગૃહ, ઉદ્યાનાશાળા, નિર્ગમન, નિયણિગૃહ, નિર્માણશાળામાં
પિ૬૩] પ્રાસાદોપરીગૃહ, અટ્ટાલિકા, પ્રાક્ટર, ચરિકા, દ્વાર કે ગોપુરમાં– પિ૬૪] જળમાર્ગ, જળપથ, જળનીર, જળ થાનમાંપિ૬૫] શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, કોઠાગામાં[૫૬] તૃણશાળા, તૃણગૃહ, તુમશાળા, તુગૃહાદિમાંપિછી યાનશાળા, યાનગૃહ, યુગ્યશાળા, યુગ્મગૃહમાં–
[પા ૮ી પશાળા, પશ્યગૃહ, પર્યાગશાળા, પયગગૃહ, ગશાળા, કૃષ્ણગૃહમાં
[પદ૯) ગૌશાળા, ગોગૃહ, મહાશાળા, મહાગૃહમાં–
[પાછળ] જે સાધુ રાત્રિમાં કે વિાળે સ્ત્રી પર્ષદામાં, સ્ત્રી યુક્ત પર્ષદામાં, સ્ત્રીઓથી ઘેરાયેલા અપરિમિત કથા કરે કે હેનાસ્તી અનુમોદના કરે
[ઉકા દશે સૂકો સાધ્વી માટે – પુરુષના સંદર્ભમાં સમજવા. પિm] જે સાધુ સ્વગય કે પરગ૭ના સાળી સાથે, આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિચરતા સંકલ્પ-
વિ૫ રે, ચિંતાતુર રહે, શોકસાગરમાં ડૂબેલો રહે, હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન રે યાવતું સાધુએ ના કહેવા યોગ્ય ક્યા કહે કે ક્લેનારની અનુમોદના રે.
પિર થી પ) જે સાધુ સ્વજનની, પર્જનની, ઉપાસક કે અન્ય કોઈ સ્ત્રીને (૧) ઉપાશ્રયમાં અર્ધ સાત્રિ કે પૂર્ણરાત્રિ સુધી રાખે (૨) તે નિમિત્તે ગમનાગમન રે (૩) તેણીના નિમિત્તે પ્રવેશ કે નિર્ગમન ક્રે આ ત્રણે ક્રનારને અનુમોદે.
[પાપ થી પs] જે સાધુ સાધ્વી રાજા ક્ષત્રિય, સુદ્ધ વંશવાળા, મૂધ્ધાર્મિસિકત રાજાના નિષ્ણોક્ત સ્થાનોમાં આશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને
અનુમોદે–
પિNી ગોષ્ટીમાં પિંડદાનમાં, ઇંદ્ર-દ-રુદ્રમુકુંદ-ભૂત-ચક્ષ-નાગ-સ્તુપ-ચૈત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org