________________
૧૭:૧૨૩૯
(૧૦) વસ્ત્ર પડે
(૧૧) વસ્ત્રના ટુક્ડાથી (૧૩) મુળ વડે ફૂંકીને
(૧૨) હાથ વડે
ઉક્ત કોઈપણ રીતે હવા નાંખીને ઠંડો કરાયેલ આહાર આપે. [૧૨૪૦] જે સાધુ-સાધ્વી (૧) ઉવેદિમ, (૨) સંસ્થેદિમ, (૩) ચોખાનું ધોવાણ, (૪) વારોદક, (૫) તલનું ધોવાણ, (૬) તુષનું ધોવાણ, (૩) જવનું ધોવાણ, (૮) ઓસામણ, (૯) કાંજી, (૧૦) આમ્લજિક અને (૧૧) શુદ્ધ પ્રાસુક જળ – આ અગિયારમાંનું કોઈપણ પાણી–
(૧) જે તત્કાળ ધોયેલ હોય, (૨) જેનો રસ ન બદલાયેલો હોય, (૩) જીવોનું અતિક્રમણ થયું ન હોય, (૪) શસ્ત્ર પરિણત ન હોય, (૫) પૂર્ણરૂપે અચિત્ત થયું ન હોય
આવું પાણી ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૨૪૧] જે સાધુ-સાધ્વી પોતાને આચાર્યના લક્ષણથી સંપન્ન ક્યે છે કે હેનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત,
[૧૨૪૨] જે સાધુ-સાધ્વી (૧) સ્વરગાન રે, (ર) હસે, (૩) વાધ વગાડે, (૪) નાચે, (૫) અભિનય કરે, (૬) ઘોડાની જેમ હણહણે, (૭) હાથીની જેમ ગર્જના રે, (૮) સિંહનાદ રે અથવા આવું કરનારા બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪૩] જે સાધુ-સાધ્વી (૧) ભેરી, (૨) પટહ, (૩) મુરજ, (૪) મૃદંગ, (૫) નાંદી, (૬) ઝાલર, (૭) વલ્લરી, (૮) ડમરું, (૯) મય, (૧૦) સય, (૧૧) પ્રદેશ, (૧૨) ગોલુકી આ બધાંના શબ્દોને કે બીજા પણ તેવા પ્રકારના વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારને અનુમોદે,
[૧૨૪૪] જે સાધુ-સાધ્વી (૧) વીણા, (૨) વિપંચી, (૩) તૂણ, (૪) બલ્બીસગ, (૫) વીણાદિ, (૬) ટુંબવીણા, (૭) ઝોટક, (૮) ઢંકુણ આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
- આ
[૧૨૪૫] જે સાધુ-સાધ્વી (૧) તાલ, (૨) રાતાલ, (૩) લત્તિ, (૪) ગોહિક, (૫) મરી, (૬) કચ્છભિ, (૭) મહંતી, (૮) જનાલિકા, (૯) વલીકી બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારની અનુમોદના કરે.
[૧૨૪૬] જે સાધુ-સાધ્વી (૧) શંખ, (૨) વાંસડી, (૩) વેણુ, (૪) ખરમુખી, (૫) પરિલિ, (૬) ચેચા -આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
-
03
Jain Education International
-
[૧૨૪૭થી ૧૨૫૮] આ બાર સૂત્રો છે, જે પૂર્વે ૧૨-માં ઉદ્દેશામાં સૂત્ર-૭૬૩ થી ૩૭૪ના ક્રમે નોંધાયેલા છે.
સૂત્રનો વિસ્તાર કે સંપૂર્ણ અર્થ ત્યાં આપેલ છે, તે મુજબ જાણી-સમજી લેવો, અત્રે પુનરુક્તિ રેલ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org