SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નિરીદશ - સૂરાવાદ – તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આથીને રોલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સંકલ્પથી કહ્યા છે. જે સાધુ વાઘ [દુગ, ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. [અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૫૯] જે સાધુ-સાળી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળેલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં– આસજા, અનુરા, વૃદ્ધ, અત્યધિક વૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક ગૃદ્ધ થનારને અનુમોદૈ. - એ પ્રમાણે આ ઉદેરા-૧માંના પણ દોનું જે કોઈ સાધુ-સાળી પોતે સેવન સાત સેવન કરનારની અનુમોદના કે તે તેને ચાતુર્માસિક પરિહારસ્થાના ઉદ્દઘાતિક કાર્યા, “લઘુ રીમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે, નિસીસ-ઉદેશા-૧૭નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાપુરાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy