________________
૫૮
નિશીછેદત્ર • સૂાનુવાદ
[૬ જે સાધુ-સાળી પહેલાં પ્રહરમાં ગ્રહણ કરેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યોથા પ્રહર સુધી રાખે-રાખનાસ્ને અનુમોદે.
છિી જે સાધુ-સાધ્વી બે કોશની મર્યાદાથી આગળ અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ જાય, લઈ જનારને અનુમોદ
%િ , ૯] જે સાધુ-સાધ્વી દિવસના ગોબર ગ્રહણ કરીને (૧) બીજે દિવસે (૨) સત્રિના શરીરના ત્રણ-ઘાવ ઉપર આલેપન, વિલેપન કે કરનારની અનુમોદના રે.
[૮૦, ૮૧] જે સાધુ-સાધ્વી સાત્રિના ગ્રહણ રેલ ગોબરથી (૧) દિવસના (૨) સાત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન વિલેપન કરે કે નાની કાનુમોદના રે.
રિ, ૮૩] જે સાધુ-સાધ્વી દિવસના વિલેપન પદાર્થ ગ્રહણ ક્રીને (૧) બીજે દિવસે, (૨) ત્રિમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન રે કે ક્રનારાને અનુમોદે.
૮િ૪, ૮૫ જે સાધુ-સાધ્વી સાત્રિમાં વિલેપન પદાર્થ ગ્રહણ કરી (૧) પત્રિમાં, (૨) દિવસમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન ક્યું કે ક્રનાને અનુમોદે,
[૬] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાની ઉપાધિ વહન કરાવે કે વહન ક્રનારાને અનુમોદે.
[૮] જે સાધુ-સાધ્વી ભારવહન કાવવાના નિમિત્તે તેમને અશનાદિ આપે કે આપનારને અનુમોદે.
[૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, સવતી, મહી, આ પાંચ મહાનદી કહેવાઈ-ગણાવાઈ કે પ્રસિદ્ધ છે, તેને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરીને કે તરીને પાર કે પાર જનારને અનુમોદ.
નિરીયસુ-ઉદેશાબર નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org