________________
૧૩/૯
UG
આ ઉશો-૧૩ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૭૮૯ થી ૮૬ર એટલે કે કુલ-૭૪ ટૂંકો છે, તેમાં જણાવેલા ઈ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને “યામસિક પરિહારસ્થાન ઉદ્યાતિક પ્રાયશ્ચિત આવે, જેને “લઘુ ચોમાસી' પ્રાયશ્ચિત કહે છે.
• અહીં નોંધાયેલ બધાંજ સૂબોને અંતે “લઘુ એંમાસી પ્રાયશ્ચિત્ત આવે તે વાક્ય ઉમેરવું. [૮૯ થી ૫) જે સાધુ-સાધવી અહીં કહેલા સાત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ કરનારને અનુમોદ :[૯] સચિત્ત પૃથ્વીની નીટની ભૂમિ ઉપ[૯] સચિત્ત જળથી નિષ્પ ભૂમિ ઉપ૯િ૧] સચિત્ત રજયુક્ત ભૂમિ ઉપ૯િ૨ સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપ[૯] સચિત્ત પૃથ્વીની ઉપ[૯] સયિત્ત શિલાખંડ કે પત્થર ઉપશિલ્પ સચિત્ત શિલાખંડ કે પત્થર ઉપ
[૯] જે સાધુ-સાધ્વી ધુણા આદિ લાગેલ જીવયુક્ત કઠ ઉપર તથા ઈંડા ચાવત કરોળીયાના જાળાથી યુક્ત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ કરનારને અનુમોદે.
]િ જે સાધુ-સાધ્વી સ્તંભ, દેહથ્વી, ઉખલ કે નાન ક્રવાની ચોકડી આદિ જે સ્થિર ન હોય, સારી રીતે રાખેલ ન હોય નિકંપન હોય, ચલાયમાન્યું હોય. તેના ઉપર ઊભો રહે, બેસે કે તેમ કરનાને અનુમોદે.
[જે સાધુ-સાધ્વી સોપાન, ભીંત, શિલા કે પત્થર, શિલાખેડાદિ ઉંચા સ્થાન, કે જે સ્થિર ન હોય યાવત્ ચલિત હોય તેના ઉપર ઊભો રહે, સુવે, બેસે કે તેમ નારને અનુમોદે.
૯િ૯] જે સાધુ-સાધ્વી સ્કંધ, ફલક, મંચ, મંડ૫, માળો, પ્રસાદ, હવેલીનું શિખર ઈત્યાદિ ઉંચા સ્થાન કે જે અસ્થિર યાવત્ ચલાયમાન હોય, તેના ઉપર ઊભો રહે, સવે કે બેસે અથવા તેમ સ્નાને અનુમોદે.
૮િ૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થને શિલ્પ, બ્લોક, પાસા, ક્રક્રી, વ્યગ્રહ, કાવ્યકળાદિ શીખવે કે શીખવનારને અનુમોદે.
[૮૦૧ થી ૮૦ જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થને (૧) સરોષ વચન કહે (૨) ક્કોર વચન કહે (3) સરોષ ઠોર વચન કહે (૪) જૈઈપણ પ્રકારે અતિ આશાતના કરે અથવા આ ચારે સેવનાત્ની અનુમોદના રે.
૦િ૫ થી ૮૧) જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થો સાથે નીચે જણાવેલા કર્ય છે તેવા કાર્ય કરનારને અનુમોદે - [૮૫] તુક કર્મ જૈ– [૮૦૬] ભૂતિ રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org