________________
નિરીછેદ - સૂરતનુવાદ ૮િ કૌતુક પ્રશ્નો - ૮િ૦૮] તુક પ્રશ્નોના ઉત્તર આપેદિÊ] ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન કરે૮િ૧૦] શરીરના લક્ષણોને ફળ હે-- [૮૧૧] સ્વમના ફળનું ક્વન - ૮િ૧] વિધાનો પ્રયોગ કરે[૧૩] મંત્રનો પ્રયોગ કરે[૮૧૪] યોગ-તંત્ર પ્રયોગ કરે
[૮૫] જે સાધુ-સાધ્વી માર્ગ ભૂલેલા, દિશામૂઢ થયેલ કે વિપરીત દિશામાં ગયેલ અન્યતીર્થિક કે ગૃહસ્થોને માર્ગ બતાવે કે માર્ગ સંધિ બતાવે અથવા માર્ગથી સંધિ બતાવે કે સંધિથી માર્ગ બતાવે અથવા બતાવનાને અનુમોદે.
[૮૧૬, ૮૧છે જે સાધુ-સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોને (૧) ધાતુ દેખાડે (૨) નિધિ દેખાડે કે તે દેખાડનારને અનુમોદ
[૮૧૮ થી ૮૨૫] જે સાધુ-સાધ્વી આ આઠ વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ અથવા જોનારની અનુમોદના રે -
(૧) પાત્રમાં (૨) દર્પણમાં (૩) તલવામાં (૪) મણીમાં (૫) કુંડાદિના પાણીમાં (૬) તેલમાં (9) ગોળમાં (૮) ચરબીમાં
• આ સૂત્રના ભાષ્ય-૪૩૧૮ માં આપેલ માથામાં બાર વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ તેમ ધેલ છે, તે મુજબ બાર સૂત્રો અહીં થાય.
[૨૬] જે સાધુ વમન કરે કે કરનારને અનુમોદે [૮] જે સાધુ વિરેચન ક્યું કે કારને અનુમોદે [૨૮] જે સાધુ વમન-વિરેચન ક્યું કે ક્રનારને અનુમોદે
[૨૯] જે સાધુ રોગ ન હોવા છતાં પણ ઉપચાર કરે કે ઉપચાર ક્રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
દિ૩૦, ૮૩૧] જે સાધુ-સાધ્વી પાર્થસ્થાને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદાર, પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૩૨, ૮૩૩] જે સાધુ-સાધ્વી અવસા ને (૧) વંદન ક્વે (૨) પ્રશંસે કે વાંદનાર, પ્રશંસનારની અનુમોદના રે.
[૮૩૪, ૮૩૫) જે સાધુ-સાધ્વી કુશીલને (૧) વંદન (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે,
[૮૩૬, ૩૭ જે સાધુ-સાધી નિત્યક નિત્ય પિંડ ખાનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના રે.
[૮૩૮, ૮૩૯] જે સાધુ-સાધ્વી સંસક્ત ચાસ્ત્રિ વિરાધકોને (૧) વંદે (૨) પ્રશંસે કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના રે.
[૮૪૦, ૮૪૧) જે સાધુ-સાધ્વી કાયિક [અશનાદિ માટે કથા ક્લે તેને (૧) વાંદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org